જંબુસર નગર પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપરથી માટી ખોદકામ બંધ કરવા માંગ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની જંબુસર નગર પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર ચાલતી માટી ખોદકામની લીઝ રદ કરવા માટે જંબુસર નગરપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરી ભરૂચ કલેકટર શ્રીને પત્ર લખેલ છે. જંબુસરના રે.સ.નં. ૧૮૨૪/અ વાળી જમીન જંબુસર નગરપાલિકાને ઘનકચરાના નિકાલ સારું ફાળવવામાં આવી છે અગાઉ જંબુસર નગરપાલિકાના સરક્યુલર ઠરાવ ૧૧/૫/૨૦૧૬ તારીખથી આ જમીનમાં માટી ખોદવા માટે […]

Continue Reading

રાજપીપળા શહેરમાં 3 કલાક વીજ પુરવઠો ખોરવાતા ફરિયાદ કેન્દ્ર પર લોકટોળા એ હલ્લો મચાવ્યો

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ઉચ્ચ અધિકારીઓ ના ઘરોમાં પણ અંધારપટ થયું હોવા છતાં ચૂપકીદી કેમ સેવી રહ્યા છે. જરાક પણ હવા કે વરસાદ ન હોવા છતાં અંધારપટ છવાઈ જતા ગરમીના કારણે લોકો ઉશ્કેરાયા. વીજ કંપનીના એક અધિકારી અને લાઈનમેનો ફાંફા મારતા રહ્યા પરંતુ ક્ષતિ ના મળતા 3 કલાક બાદ લાઈટો આવી. જપીપળા શહેર માં વીજ […]

Continue Reading

નર્મદા : ગુજરાતના આદિવાસીઓ લોકડાઉન દરમિયાન પડેલી મુશ્કેલી ભોગવ્યા બાદ ફરી કર્મભૂમિ તરફ વળ્યાં

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની શેઠિયાઓનો ખરાબ અનુભવ છતાં ગુજરાતના આદિવાસીઓ કર્મભૂમિ તરફ વળ્યા કોરોનાના કેહેર વચ્ચે સરકારે લોકડાઉન અમલી બનાવ્યું હતું. એ દરમીયાન રોજી-રોટી માટે પોતાની જન્મભૂમિ માંથી હિજરત કરી અન્ય શહેરો અને રાજ્યોમાં ગયેલા આદિવાસીઓ કફોડી સ્થિતિમાં મુકાયા હતા. એવા મજૂરીયાત આદિવાસીઓને એમના શેઠિયાઓએ કોરોનાની મહામારી વચ્ચે જે તે વિસ્તારમાં દયનિય હાલતમાં છોડી દીધા […]

Continue Reading

સુરતમાં મોડી રાત્રે ઉધના ભીમનગરનાં બુટલેગર કાલુની રેલવે ટ્રેક પાસે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરાઈ

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સુરતમાં મોડી રાત્રે ઉઘના ભીમનગર ગરનારાથી આગળ રેલવે ટ્રેકની બાજુમાં ડીંડોલી સાઈડમાં બુટલેગર શંકરનીકમ ઉર્ફે કાલુની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઇ હતી જેથી પોલીસ દોડતી થઇ ગઇ હતી ધંધાકીય અદાવત માં અજુ ઉર્ફે અજય નામના આરોપીએ હત્યા કરી હોવાનો સુત્રો જણાવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભીમ નગરમાં રહેતો અને ત્યાં જ […]

Continue Reading

વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સમાજ ના પ્રમુખ શ્રી તેમજ ખારવા સમાજ, સનાતન હિન્દૂ સેવા સમાજ હોદેદારો સાથે ઐતિહાસિક મહાદેવોના મંદિરોના દર્શનાર્થે નીકળેલ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજરોજ વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજ ના પ્રમુખ શ્રી તેમજ સમસ્ત ખારવા સમાજ વેરાવળ ના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા સનાતન હિન્દૂ સેવા સમાજ ના હોદેદારો સાથે ઐતિહાસિક મહાદેવોના મંદિરોના દર્શનાર્થે નીકળેલ. વિશ્વમાં જે કોરોના મહામારી નો પ્રકોપ ફાટી નીકળેલ છે. ત્યારે વેરાવળ પાટણ ના પ્રજાજનો ના આરોગ્ય ના રક્ષણ માટે […]

Continue Reading

દાહોદ જિલ્લાના પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા ગામના માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ અત્યારે સમસ્ત દેશના કોરોના મહામારીનું નો કેહર ચાલી રહ્યું છે એને રોકવા માટે દાહોદ જિલ્લા કલેકટર શ્રી વિજય ખરાડી દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે ગતરોજ કલેકટર શ્રી વિજય ખરાડી દ્વારા જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો હતો. કે રવિવારે એક દિવસ રજા રાખવાની છે. જેનાથી ગ્રામપંચાયતો અને નગરપાલિકાઓમાં રવિવારના દિવસે માર્કેટમાં […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગામડાઓમાં અતિ ભારે બફારા બાદ મેઘરાજાની પધરામણી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વાવેરાની નદીમાં આવ્યુ ઘોડા પુર પ્રથમ વરસાદે ડેમોમા પાણી છલકાઇક ગયુ હતું ત્યારે ઘણા લોકોના ઘર સુધી પાણી ભરાયા હતા. રાજુલામાં આજે સવારના બફારા બાદ વરસાદના હળવા ઝાપટાં જોવા મળ્યા હતાં. જાફરાબાદ સવારથી વાદળાં છવાયા વાતાવરણમાં બપોરના સમયે વરસાદ પડતા લોકો એ ગરમીમાં થોડી રાહત મળી હતી હવામાન ખાતાની આગાહી પગલે ગુજરાતમાંથી […]

Continue Reading

રાજકોટ : જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ અને પવનથી વીજતંત્ર ખોરવાયું

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ હતી. જેતપુર શહેરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે બગીચાનુ તોફાની પવનના કારણે વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું છે. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી […]

Continue Reading

રાજપીપળા: ટેકનોક્રેટ વિદ્યાર્થીઓએ કોરોનાના દર્દીઓ માટે “દોસ્તાર” રોબોટ બનાવ્યો : wifi થી કરશે કામ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા કોરોના મહામારી વિશ્વ માટે એક ચિંતાનો વિષય બની છે. તો બીજી બાજુ કોરોના દર્દીઓની સેવા કરતા આરોગ્ય કર્મીઓને કોરોનાનો ચેપ લાગવાનો સૌથી મોટો ખતરો છે.આવા અનેક કારણોસર ટેક્નોક્રેટ દ્વારા કોરોના મહમારીમાં દર્દીઓની સારવાર માટે તથા પ્રજાની સલામતી માટે ઉપયોગ થઈ શકે એવા ઘણા ઉપકરણો બનાવ્યા છે. સુરતની SVNIT કોલેજના ટેક્નો- ક્રેટ યુવાન […]

Continue Reading

તીડના આક્રમણથી બચવા ધનાળા ગામે દવાનો છંટકાવ કરાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ફરી તીડના જૂથનું આક્રમણ થયું છે. જેમાં હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા, ચાડધ્રા, જુના ઘાટીલા સહિતના ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું હતું. ગઈકાલે મોડી સાંજે તીડ ફરી દેખાવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે. હાલમાં ટીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે ધનાળા ગામે દવાનો છંટકાવ કરવામાં આવ્યો […]

Continue Reading