અમદાવાદ : હરિપુરા ગામે પાણીનો બોર મંજુર થતાં ગ્રામજનોમાં આનંદો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સીતાપુર બેઠક પરના સદસ્ય અને સિંચાઈ ચેરેમને અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભલામણ કરી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન અને માંડલ તાલુકાના જિ. પં. બેઠક સીતાપૂરના સદસ્ય અમરસિંહ ઠાકોરની અમદાવાદ જિલ્લા પંચાયતમાં સચોટ અને ધારદાર રજુઆતને પગલે જિલ્લાનું હરિપુરા ગામને અને પાણીનો બોર મળી ગયો છે. હરિપુરા ગ્રામજનોની છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીના બોર […]

Continue Reading

જૂનાગઢ : કેશોદમાં વિજ શોક લાગતા સગીરાનું થયું મોત

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પાણીનો ટાંકો ભરી ઇલેક્ટ્રિક મોટરનો વાયર સંકેલતી વખતે વિજ શોક લાગતાં ૧૦૮ મારફત ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરેલ. કેશોદના મામાના ઘરે રહેતી એક સગીરાનું વીજશોક લાગતાં મોત નીપજ્યું હતું સગીરાને 108 મારફત પ્રથમ ખાનગી બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.જ્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારજનો […]

Continue Reading

ભરૂચ: દહેજ ખાતે યશસ્વી રસાયણ કંપનીમાં સર્જાયેલી દુઘર્ટના માં ઈજાગ્રસ્તોને રક્તદાન માટે ભરૂચની ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઇ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ દહેજ ખાતે યશસ્વી રસાયણ કંપનીમાં સર્જાયેલી દુઘર્ટનામાં ઈજાગ્રસ્તોને રક્તદાન માટે ભરૂચની ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી. ગત તારીખ ત્રીજી જૂનના રોજ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલા ભયંકર બ્લાસ્ટમાં થયેલી જાનહાનિ અને ઇજાઓના પગલે રેડક્રોસ બ્લડ બેન્કના ડો.ખીલવાણી તથા રશ્મિકાંતભાઈ દ્વારા રકતની અછતની જાણ કરવામાં આવતા સેવાભાવી કાર્યોમાં સદા અગ્રેસર […]

Continue Reading

જૂનાગઢ : કેશોદના નેચર નિડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબ દ્વારા એકત્રીસ હજાર વૃક્ષોનું કરાયું વિતરણ, વાવેતર

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવનાર પ જુન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં અમુલ્ય કુદરતી સંપતી ફળ ફુલ વૃક્ષોનું જતન કરી વધુમાં વધુ વૃક્ષો વાવીને વિવેક પુર્વક જાળવણી કરી પર્યાવરણનું મહત્વ સમજી બીજાને મહત્વ સમજાવી પર્યાવરણનું જતન કરવા સાથે મળી સંકલ્પ કરીએ તો હરીયાળી ક્રાંતિ સર્જી શકાય. વિશ્વ પર્યાવરણ દિવસે વાત […]

Continue Reading

નર્મદા: વીજ કંપનીની બેદરકારી: દેડીયાપાડા ના પીપલાકંકાલા ગામે ૬ વર્ષીય બાળકને કરંટ લાગતા મોત

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલ સમગ્ર રાજ્ય માં વરસાદી માહોલ હોય નર્મદા જિલ્લાના દેડીયાપાડા,સાગબારા તરફ વરસાદ પડતા દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાય લોકોને કરંટ લાગવાની ઘટના બનશે જેમાં ગુરુવારે એક બાળકને કરંટ લાગતા તેનું મોત થયાનું સામે આવ્યું છે. દેડીયાપાડા તાલુકાના પીપલાકંકાલા ગામ માં ફળિયામાં કેટલાક બાળકો રમતા હતા ત્યારે […]

Continue Reading

જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે રાકેશ વસાવાએ સંભાળ્યો ચાર્જ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે રાકેશ વસાવાની નિમણુંક જીલ્લા પોલીસ વડા સૌરભસિહ દ્વારા કરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને આજરોજ ચાર્જ સંભાળ્યો છે. પીઆઇ તરીકે રાકેશ વસાવાએ ચાર્જ સંભાળી સ્ટાફ સાથે મીટીંગ બોલાવી પરિચય તેમજ શહેર તાલુકાની માહિતી મેળવી હતી. નવનિયુક્ત પીઆઇ રાકેશ વસાવાએ જણાવ્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી: આખરે આદિવાસીઓના વિરોધ સામે સરકાર જુકી, ફેન્સીંગ કામગીરી સ્થગિત

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા, રોજે રોજ આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધી રહ્યા હતા.ગુજરાત કોંગ્રેસના 8 આદિવાસી ધારાસભ્યોએ પણ આ કામગીરીનો વિરોધ નોંધાવી રસ્તા પર ઉતરી પડ્યા હતા.તો બીજી બાજુ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ વિવાદને પગલે હાલ પૂરતી કામગીરી […]

Continue Reading

પાટડીમાં એક યુવકને ઢોર માર મારતાં બે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ લોકડાઉન-4 પછી કેન્દ્રની નવી આત્મનિર્ભર ગાઈડલાઈન મુજબ હવે બજારો સવારના 7 થી સાંજે 7 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે પાટડી તાલુકાના ઝીંઝૂવાડા ગામનો યુવાન પાટડીની બજારમાં કપડાંની ખરીદી કરવા માટે આવ્યો હતો. જોકે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા આ યુવાન એક કોમ્પ્લેક્સની સીડી પર બેઠો હતો અને ત્યાંથી બે પોલીસ […]

Continue Reading

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના તાઇવદર ગામે વાડી વિસ્‍તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને એલ.સી.બી. ની ટીમ એ ઝડપ્યા

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧૧,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના બાબરા તાલુકાના […]

Continue Reading

માંગરોળના ગોરેજ ગામે પત્રકારના મકાન ઉપર મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ કર્યો પથ્થરમારો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના તાલુકાના ગોરેજ ગામેં પત્રકાર સંજય વ્યાસ તેમના પરિવાર સાથે રહે છે અને કોઈ માથાભારે ગોરજ ગામમાં રહેતા જ એક પતિ પત્નીના ત્રાસથી આ પરિવારને હિજરત કરવાનો વારો આવ્યો તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે પત્રકાર પરિવારના મકાન ઉપર ગતરાત્રીના સમયે કોઈ માથાભારે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મોડી […]

Continue Reading