અમદાવાદ : હરિપુરા ગામે પાણીનો બોર મંજુર થતાં ગ્રામજનોમાં આનંદો
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સીતાપુર બેઠક પરના સદસ્ય અને સિંચાઈ ચેરેમને અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભલામણ કરી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન અને માંડલ તાલુકાના જિ. પં. બેઠક સીતાપૂરના સદસ્ય અમરસિંહ ઠાકોરની અમદાવાદ જિલ્લા પંચાયતમાં સચોટ અને ધારદાર રજુઆતને પગલે જિલ્લાનું હરિપુરા ગામને અને પાણીનો બોર મળી ગયો છે. હરિપુરા ગ્રામજનોની છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીના બોર […]
Continue Reading