કાલોલની મહિલાઓ એ તેમના પતિના દીર્ગઆયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કર્યું.

આજે જેઠ સુદ પૂનમ ના દિવસે માતા સાવિત્રી નું વ્રત વડ સાવિત્રી તરીકે ઓળખીએ છીએ આ વ્રત મહિલા માટે ખૂબ મહત્વ હોય છે અને માન્યતા એવી છે આ વ્રત પોતાના પતિ માટે રાખવાથી આવેલું સંકટ દૂર થાય અને તેમનું આયુષ્ય લાબું થાય છે અને આ વ્રત કરવાથી પોતાના જીવન માં મુશ્કેલી દૂર થાય છે સુહાગણ […]

Continue Reading

પંચમહાલ: કોરોનાની મહામારી વચ્ચે તેમની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર અવિરત પણે ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓનું કલેક્ટર અમિત અરોરાના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

કોરોનાની મહામારી વચ્ચે તેમની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર અવિરત પણે ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના સહયોગથી “એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સંસ્થા” દ્વારા લોકડાઉન દરમિયાન નાગરિકોને જરૂરી તમામ સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરનારા આ કર્મચારીઓનું તેમની ફરજનિષ્ઠા બદલ બહુમાન કરવામાં આવ્યું હતું. કોરોના જેવી વિકટ પરિસ્તિથીમાં પ્રથમ હરોળમાં કાર્યરત […]

Continue Reading

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે આમોદ ખાતે વૃક્ષ રોપણ નું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ પર્યાવરણની જાળવણી માટે વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૦ “ Time for Nature ” વિષય પર આજ રોજ આમોદ નગર પાલિકાના ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ દ્વારાવૃક્ષ રોપવાનું આયોજન કરવામાં આવેલુ. તથા લોકોને સંદેશ આપેલો કે જે પૃથ્વી અને માનવ વિકાસના જીવનને ટેકો આપવા માટે જરૂરી માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબતની ભૂમિકા પર કેન્દ્રિત છે. […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાંથી વધુ ૨ દર્દીઓએ કોરોનામુક્ત થતા રજા અપાઇ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનો માત્ર એક દર્દી એક્ટીવ સમગ્ર દેશ કોરોના વાયરસથી પ્રભાવિત થયું છે. સરકાર આ આ મહામારીના વાયરસ સામે હંમેશા સર્તક રહી કામગીરી કરી રહી છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. જેના પરીણામે ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૨ દર્દીઓએ કોરોના મુક્ત થતા […]

Continue Reading

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત માજી મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે કરાયું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત માજી મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે કરાયું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા ૫.૯૦ એમએલડી ક્ષમતાના એસબીઆર ટેક્નોલોજી સાથે નિકાલ ડ્રેનેજ તથા ઇલેક્ટ્રો મિકેનિકલ સહીતની એસટીપી બનાવવાની કામગીરીનું માજી મંત્રી (અન્ન નાગરિક પુરવઠા) છત્રસિંહ મોરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા બોડેલી સેવાસદન ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ ૫ મી જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનની લોકજાગૃતિ કેળવવાનો સંકલ્પ કરવાનો દિવસ છે અને આજના દિવસે પર્યાવરણના રક્ષણ માટે નો સંદેશો આપવા જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેમાં આજના દિવસે ઠેર-ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે ત્યારે આજે છોટાઉદેપુર […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં મોડીરાત્રે પવનના સુસવાટા સાથે મેઘરાજાની પધરામણી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વાતાવરણમાં ઠંડક પ્રસરી-લોકોને ગરમીથી રાહત.. હાલ વિશ્વભરમાં એકબાજુ કોરોના વાઈરસથી ભયંકર રોગચાળો વકર્યો છે તો બીજી બાજુ નિસર્ગ વાવાઝોડું પણ મહારાષ્ટ્રના અલીબાગના દરિયાકાંઠે ટકરાયું હતું જોકે આ વાવાઝોડાને લઈને કોઈ મોટું નુકસાન થયું નહોતું. જોકે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધતું હતું પણ અચાનક જ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઈ જતાં ગુજરાત […]

Continue Reading

મોરબી: હળવદ નગરપાલિકાની ગાડીની ઠોકરે આધેડને ઈજા પહોંચી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના સુખપરના રહેવાસી માનસંગભાઈ રામજીભાઈ દેકાવાડીયાએ ફરિયાદ નોંધાવી છે કે હળવદ નગરપાલિકાની કચરો ઉપાડતી ગાડી નં જીજે ૩૬ જી ૦૩૨૪ ના ચાલકે ભવાનીનગર નજીક પાછળથી ઠોકર મારી ફરિયાદી માનસંગભાઈને ઈજા કરી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર […]

Continue Reading

મહિસાગર જિલ્લા પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જિલ્લા પંચાયતના પટાંગણમાં ૨૦૪ ફળાઉ વૃક્ષોનું વાવેતર ચાલો વૃક્ષો વાવીને તેનું જતન કરી પૃથ્વી ઉપર હરિયાળી લાવીએ તે માટે સૌ સંકલ્પબદ્ધ ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ છે. વૃક્ષોમાં દેવોનો વાસ છે. સિમેન્ટ કોંક્રિટના વધતા જતા જંગલો વચ્ચે પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. સાથોસાથ ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણને […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના વિરમગામમા મહિલાઓ એ તેમના પતિની લાંબી ઉમર માટે વડ સાવિત્રી વ્રત કર્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજે જેઠ મહિનાની પૂર્ણિમા છે આજ ના દિવસે સૌભાગ્યવતિ મહિલાઓ એ પોતાના પતિના લાંબા આયુષ્ય અને તેમની તંદુરસ્તી સારી રહે તે માટે વડલાની પુંજા કરતી હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામમા પણ પરણિત મહિલાઓ એ પોતાના પતિના દીર્ગ આયુષ્ય માટે વટ સાવિત્રી નું વ્રત કર્યું હતું. આજના દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી […]

Continue Reading