ગીર સોમનાથ: દીવમાં શાકમાર્કેટ દરરોજ ખોલવા માટે જનતાની માંગ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પંથકમાં લોકડાઉન હળવુ થતા દારૂના બુટલેગરો સક્રિય બન્યા છે. જીલ્લાની સાયબર સેલ ત્થા ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા ઉના તાલુકાનાં તડથી કોબ ગામ જતા રસ્તામાં એક બાતમીવાળા મકાનમાં રેડ પાડતા કોડીનારથી દારૂના જથ્થાની ડીલેવરી લેવા આવેલ નાથાભાઈ સોલંકી, દિપકભાઈ મેર, સંજયભાઈ મેર, અકરમ યુસેફને જુદીજુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ ૪૮૦ નંગ રૂા.૨૮૮૦૦ […]

Continue Reading

ગીર સોમનાથ: દ્વારકા-ઉના રૂટની એસ.ટી.બસ શરૂ થતા મુસાફરોમાં આનંદ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દેવભૂમી દ્વારકા જીલ્લાનાં દ્વારકા મુકામેથી દ્વારકાથી ઉના તરફના એસ.ટી.બસની સેવા થતા મુસાફરોમાં આનંદ છવાયો છે. આ એસ.ટી.બસ દ્વારકાથી સવારે નવ વાગ્યે ઉપડીને સાંજે પાંચ વાગ્યે ઉના ગામે પહોંચશે. આ બસમાં પોરબંદર, વેરાવળ, સોમનાથ વિ.સ્ટોપ આવશે અને આજ રીતે આ બસ ઉનાથી સવારે નવ વાગ્યે ઉપડીને સાંજે પાંચ વાગ્યે દ્વારકા આવશે. આ બસની […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના તડ ગામે વિદેશી દારૂની ૪૮૦ બોટલો સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પંથકમાં લોકડાઉન હળવુ થતા દારૂના બુટલેગરો સક્રિય બન્યા છે. જીલ્લાની સાયબર સેલ ત્થા ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા ઉના તાલુકાનાં તડથી કોબ ગામ જતા રસ્તામાં એક બાતમીવાળા મકાનમાં રેડ પાડતા કોડીનારથી દારૂના જથ્થાની ડીલેવરી લેવા આવેલ નાથાભાઈ સોલંકી, દિપકભાઈ મેર, સંજયભાઈ મેર, અકરમ યુસેફને જુદીજુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ ૪૮૦ નંગ રૂા.૨૮૮૦૦ […]

Continue Reading

અમરેલી: રાજુલા પોલીસે બે અલગ અલગ જગ્યાએ દરોડા પડી જુગાર રમતા ૭ ઈસમોને દબોચી લીધા

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા ટાઉન પોલીસે ગઇકાલે શહેરના ડોળીના પટેથી પથ્થરની ખાણના રસ્તે તેમજ ખોડીયાર મંદિરની બાજુમાં બે સ્થળે જુગાર રેડમાં કુલ ૭ શખ્સો રૂા.૧૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપાઇ જવા પામ્યા હતાં.ડોળીના પટ પાસેના જુગાર દરોડા વખતે ૬ શખસો ભાગી છુટવામાં સફળ રહ્યા હતાં.ગઇકાલે રાજુલામાં ડોળીના પટથી પથ્થરની ખાણે જવાના રસ્તે જુગાર રમાતો હોવાની બાતમીના […]

Continue Reading

મોરબી: હળવદમા ગાજવીજ સાથે વરસાદ, ગરમીમાંથી રાહત

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને આજુબાજુ ના ગામોમા એકાએક વાતાવરણમાં પલટો મારતા આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું ત્યારે જોરદાર પવન અને વાવાઝોડા સાથે વરસાદી ઝાપટુ પડયુ હતું વરસાદના કારણે હળવદના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદી ઝાપટુ પડતા હળવદમાં વીજપુરવઠો બંધ થઈ ગયો હતો વરસાદી વાવાઝોડાના કારણે .ધુળ ડમરીઓ ઉડતાવાહનચાલકોને પારાવાર મુશ્કેલી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શેઠ ફળીયા કોટનાથ વિસ્તારમાં મકાનમાં લાગેલી આગના કારણે એક આધેડનું ઘટના સ્થળે જ મોત : આગનું કારણ અકબંધ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેઠ ફળીયા વિસ્તાર ગાય ચોગાન માં એક આધેડ રસિક ભાઈ ઉર્ફ હકાભાઈ રતિલાલ ખીલોસિયા ઉમર વર્ષ 65 નું રાત્રીના સમયે મકાનમાં આગ લાગવાથી સળગવાથી જવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું.જો કે આગ કઈ રીતે લાગી તે અકબંધ છે.જમવાનું દેવા આવતા વ્યક્તિ ને ઘરમાં જતા આગ તેમજ સળગેલી […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકાના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા વી.સી.ઈ ના કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી દાંતા તાલુકાના ગોઠડા ગામના ઇનભાઈ ખોખરીયા ગનાપીપળી ગ્રામ પચાયત ના વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા હતા તેમને કોવિન 19 ની અંદર તેમને જાંબુડી ચેકપોસ્ટ પર ચેકીંગની ફરજ પર મુકવામાં આવ્યા હતા તે દરમિયાન તેમણે બે ભાન અવસ્તામાં અમુક સ્થાની લોકોએ તેમને જોઈ તેમને પાનલપુરની અંદર સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા પણ વધુ […]

Continue Reading

વિશ્ર્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર આગામી 8 જુનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકાતીથઁ, રામમંદિર, અહલ્યાબાઇ મંદિર, ભીડીયા ભીડભંજન મંદિર, ગીતામંદિર સહીતના મંદિરો પણ ખુલશે…. સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ કેશુભાઈ પટેલ ના માર્ગદર્શન થી લેવાયો નિણઁય… મંદિર ખુલવાનો સમય સવારે 7:30 થી 11:30 અને 12:30 થી સાંજે 6:30 સુધીનો રહેશે …. સોશ્યિલ ડીસ્ટન્સ જાળવવા માટે આરતીમાં કોઇને ઉભા રહેવા દેવામાં આવે […]

Continue Reading

પાવાગઢ શ્રી કાલીકા માતાના મંદિરના ઘ્વાર યાત્રીકો માટે ૨૦ જૂન સુધી રહેશે બંધ

હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારી વચ્ચે સરકાર શ્રી ઘ્વારા લોકડાઉનનું સફળતા પૂર્વક સંચાલન કરીને આ મહામારીમાં દેશ તેમજ આપણા રાજ્યમાં ઓછામાં ઓછી અસર થાય તેવા લોકઉપયોગી પગલાં લઈને પ્રસંશનીય કામગીરી કરેલ છે જે સરાહનાને પાત્ર છે. હાલમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય ઘ્વારા અનલોક ૧ ના કાર્યક્રમ મુજબ દેશભરના મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળોને તારીખ […]

Continue Reading