નર્મદા : કેવડિયા છ ગામ અસરગ્રસ્તો બાબતે તમેં ચૂપ કેમ છો કહી ભરૂચ સાંસદ ને ધમકી આપનાર બે વિરુદ્ધ ફરીયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મનસુખભાઇ વસાવા અને ગણપત રબારી ને તીરથી વીંધી નાંખીશુ અને પાળીયાથી ટુકડા ટુકડા કરી દઇશુ ની ફોન પર ધમકી બાબતે ભાગ્યેશ વસાવા તેમજ અન્ય એક સામે ફરિયાદ. હાલ ઘણા દિવસ થી ચાલી રહેલા કેવડિયા છ ગામના અસરગ્રસ્તો ના ઘર્ષણ નો મામલો દિવસે દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે […]

Continue Reading

નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતેથી એક જ પરિવારના ૩ સભ્યોએ કોરોનાને માત આપી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની જિલ્લામાં હવે કોરોના પોઝિટીવ ના એકજ દરદી સારવાર હેઠળ રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં નાંદોદ તાલુકાના મયાસી ગામના પ્રફુલભાઇ પરસોત્તમભાઈ પટેલ તેમના ધર્મપત્નિ અનસુયાબેન પટેલ અને ૧૧ વર્ષિય પુત્ર કૃણાલ પટેલ આમ એક જ પરિવાર ના ૩ સભ્યોએ આજે કોરોનાને માત આપતા તેમને […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના કાળાપણ ગામે લગ્ન કરવાના ઝઘડામાં બે સગા ભાઈએ મળીને મોટાભાઈની ગળાટૂંપો દઇ હત્યા કરી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાના કાળાપણ ગામે બે સગા ભાઈઓએ મળીને મોટા ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મૃતક રમેશ વાજા તે ક્યાંય પણ કમાતો નહોતો રમેશ ને લગ્ન કરવાના હતા. જે બાબતે ઘરમાં અવાર નવાર માથાકૂટ થતી હતી. આજે ફરીવાર માથાકૂટ થતા મોટાભાઈએ રમેશ ભાઇ ભરત વાજા નાના ભાઈ જયંતિ […]

Continue Reading

અમરેલી જીલ્લાના તાલુકાઓમાં વાતારણમા ભારે પલ્ટો

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં અતિ ભારે બફારા બાદ ધીમે ધારે મેઘરાજાની પધરામણી. સાવરકુંડલા પંથકના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે ધોધમાર વરસાદ. જાફરાબાદમાં આજે સવારના બફારા બાદ વરસાદના હળવા ઝાપટાં જોવા મળ્યા હતાં. જાફરાબાદમાં સવારથી વાદળાં છવાયા, વાતાવરણમાં બપોરના સમયે વરસાદ પડતા લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી. હવામાન ખાતાની […]

Continue Reading

યાત્રાધામ અંબાજી ખાતે એકતા કપૂર નું પૂતળાનું દહન કરવામાં આવ્યું

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી બોલિવૂડની ડિરેક્ટર એકતા કપૂરે હાલમાં બનાવેલી વેબ સીરીઝ કે જેની અંદર આર્મીની ઉપર કીચડ ઉડાડવામાં આવી રહ્યું છે. તેને લઈને હાલમાં રોષ ભભૂકી ઊઠયો છે ત્યારે ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે એક્સ આર્મી મેન સંદીપસિંહ રાજપૂત દ્વારા અંબાજી સર્કલ પર એકતા કપૂર નું પુતળું બનાવી અને ચંપલ મારી, મોઢા પર કાળી શાહી ફેંકી […]

Continue Reading

કોરોના વોરિયર્સ અમરેલી જિલ્લાની આરોગ્ય વિભાગની ટિમ દ્વારા અમદાવાદ શહેરમાં બેનમૂન કામગીરી હાથ ધરવામાં આવી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગની કુલ આઠ આર.બી એસ.કે. ટીમો સતત છેલ્લાં પંદર દિવસથી અમદાવાદ ખાતે કોરોના સંક્રમણ અંતર્ગત એક્ટિવ કેસ સર્વેની કામગીરી કરી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા અર્બન હેલ્થ સેન્ટરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે ફરી મેડિકલ ઓફિસર, ફાર્મા સિસ્ટ અને આરોગ્ય કાર્યકર ની ટીમ દ્વારા તાવ, શરદી, ઉધરસ, બીપી, ડાયાબિટીસ વગેરે ના […]

Continue Reading

અમરેલી જિલ્લાના ગારીયાધાર બાપાસીતારામ ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી ગારીયાધાર બાપાસીતારામ ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પમાં ૧૦૦૮ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. ગારીયાધાર સીતારામ હોસ્પિટલ પરિસરમાં કેળવણી રત્ન મનુભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં સુધીરભાઈ વાઘાણી ગ્રુપના સૌજન્ય થી મહારક્ત દાન કેમ્પમાં માંધાતા ગ્રુપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજુભાઇ સોલંકી અને ઠાકોર સમાજ અગ્રણી કેળવણી રત્ન મનુભાઈ ચાવડા ની ઉપસ્થિતિ રહ્યા હતા. મહારક્તદાન કેમ્પમાં સમસ્ત ગારીયાધાર […]

Continue Reading

વડોદરા: ગોરવા, ગોત્રી, નંદેસરીના ૪૩૮૮ જેટલા મકાનો ને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખાલી કરવા સૂચના આપવામાં આવી

ગુજરાત હાઉસિંગ બોર્ડના ૩૦ વર્ષથી જૂના આવાસોની હાલત જર્જરિત થવા લાગી છે જેના પગલે કોઇ દુર્ઘટના ન બને તે માટે તંત્ર અચાનક જાગ્યુ છે. ચોમાસાની ઋતુ પહેલા વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે. એક તરફ કોરોના કહેર તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ તેથી […]

Continue Reading

અમરેલી: નિસર્ગ વાવાઝોડાના કારણે ફસાયેલા ૪૦ લોકોને શિયાળબેટ ટાપુ પર પહોંચાડવામાં આવ્યા.

નિસર્ગ વાવાઝોડાની આગાહીને પગલે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે તમામ બોટોને કાંઠે લાંગરી દેવાઇ છે. ત્યારે શિયાળબેટમા 40 જેટલા લાેકાે પીપાવાવ પોર્ટ અને શિયાળબેટમા અટવાયા હતા. આજે એનડીઆરએફની ટીમ દ્વારા ખાસ બોટ મારફત આ લોકોને પોત પોતાના સ્થળે પહાેંચાડાયા હતા. નિસર્ગ વાવાઝોડાની આગાહીને પગલે પીપાવાવ પોર્ટ અને શિયાળબેટ વચ્ચેનો બોટ વ્યવહાર પણ બંધ થઇ થાય ગયો. દરિયો […]

Continue Reading

ગીર સોમનાથ: દીવ પંથકમાં અવરજવર માટે પરવાનગી આપનાર કર્મીઓની પ્રશસ્ય ભૂમિકા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દેશમાં પ્રથમ લોકડાઉન થતાં દીવના ઘણાં લોકો દીવની બહાર ફસાયા અને અમુક લોકો દીવમાં પણ ફસાયા હતા. આ ઉપરાંત ફિશિંગ માટે ચેકપોસ્ટની બહાર અવરજવર તેમજ જરૂરી માલ દીવ લાવવો તેવી દરેક પ્રશ્નો માટે ચેકપોસ્ટ ઉપરથી અવરજવર કરવા દીવ પ્રશાસનની જરૂરી પરવાનગી મેળવવાની રહે છે. જેના માટે દીવ કલેકટરેટ કચેરીમાં કર્મીઓની નિયુક્તિ કરેલ […]

Continue Reading