કાલોલ ચિંતાજનક: કાલોલ શહેરને અડી આવેલ મલાવ ગામમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

મલાવ કૃપાલુ સમાધિ મંદિર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે ૩૦મી જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે : મલાવ કૃપાલુ સમાધિ મંદિર ટ્રસ્ટ. હાલ સમગ્ર ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનલૉક-૧ જાહેર કરવામાં આવ્યું છે અનલૉક-૧ માં સરકાર દ્વારા દુકાનો,ઉદ્યોગો અને મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કોરોનાનો વ્યાપ હજુ પણ યથાવત […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાનું માનગઠ ગામમાં પાણી માટે પડતી ભારે મુશ્કેલી

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હાલતો ઉનાળામાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર ચડી રહ્યોં છે તેમ તેમ પાણીની સમસ્યા પણ સપાટી પર આવી રહી છે તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી માનગઠ ગામને પીવાલાયક પાણી ન પહોચાડતા ગ્રામજનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલતો ગ્રામ જનો ક્ષારયુક્ત પાણી પીવા મજબુર બન્યા છે. હળવદના માનગઠ ગામે પિવાલાયક પગામમા […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં આજે વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમી માંથી મળી રાહત.

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાઠામા ઉભૂ થયેલા ” નિસર્ગ” વાવાઝોડાને કારણે વાતાવરણમા પલટો આવ્યો હતો.જોકે વાવાઝોડૂ મહારાષ્ટ તરફ ફંટાઇ જતા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો. વાવાઝોડાની અસરને કારણે ગૂજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે.આમેય પાછલા દિવસથી ગુજરાતમા ભારે ગરમી પડતી હતી. પંચમહાલ જિલ્લામાં બપોરે અચાનક વાદળછાયુ વાતાવરણ થઇ જવા પામ્યુ હતું અને ધીમીધારે વરસાદ શરૂ થઇ […]

Continue Reading

નર્મદા: આદિવાસી યુવા પરિષદ વતી મુખ્ય સંયોજક ડૉ. કિરણ વસાવા દ્વારા કોરોના વાયરસના મુખ્ય 3 સમસ્યાઓનું સમાધાન કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આદિવાસી યુવા પરિષદ વતી મુખ્ય સંયોજક ડૉ. કિરણ વસાવા દ્વારા સાગબારા તાલુકા ના સરપંચ સંઘ ના પ્રમુખ શ્રી સુનિલભાઈ( નવાગામ)ને કોવિડ-૧૯ બાદ આવનાર મુખ્ય 3 સમસ્યાઓનું સમાધાન કરવા બાબતે આવેદન પત્ર આપવા માં આવેલ. તે અનુસંધાને સાગબારા તાલુકા ના સરપંચ સંઘ દ્વારા નર્મદા કલેટર શ્રી ને આવેદન પત્ર આપવા માં આવ્યું […]

Continue Reading

ગીર સોમનાથ: ગિરગઢડા ના ડુંગરોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથના ઉના તાલુકાના આસપાસના ગીર વિસ્તારમાં વરસાદનું જોર દેખાયું.. ધોકડવા,જસાધાર,વડલી,નિટલી સહિતના વાદળછાયુ વાતાવરણ સાથે વરસાદનું આગમન.. ગીરના જંગલોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ…. ઉના,ગિરગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ…. કેસર કેરીના ખેડૂતો ની ચિંતા વધી …. ગીરના નંદિવેલા ડુંગરોમાં વરસાદ માહોલ

Continue Reading

ભરૂચ: નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે સરકારી જગ્યામાં ઉકરડા બાબતે હિંસક છુટદોરની મારામારી થતા ચકચાર મચી જવા પામી હતી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે દલસુખભાઇ રૂપજીભાઇ ચૌધરી અને અશોકભાઈ કેસરીમલભાઇ માલી વચ્ચે સરકારી જગ્યામાં ઉકરડા બાબતે સામાન્ય બોલાચાલી થતા ગામના સરપંચ અને આગેવાનોની મધ્યસ્થામાં સમાધાન થયું હતું, જેની રીસ રાખી અશોકભાઈ કેસરીમલભાઇ માલીએ એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો સાથે વૈષ્ણવદેવી માતાજી મંદિરના કંપાઉન્ડમાં આવી પથ્થરમારો ગાય-ભેંસના તબેલા […]

Continue Reading

મહીસાગર: આયુર્વેદિક ઉકાળા-હોમિયોપેથીક દવાઓના વિતરણનની સાથે હવે એન્‍ટી લારવલ એકટીવીટીની પણ કામગીરી કરતું આરોગ્‍ય તંત્ર

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે જિલ્લા તાલુકાના આરોગ્યના કર્મયોગીઓ તેમજ ફિમેલ હેલ્થ […]

Continue Reading

પાનમસાલા, તમાકુના વેપારીઓ દ્વારા થયેલી ૨૫ લાખની જીએસટીની ચોરી સામે આવી

સ્ટોકની ગણતરી અને હિસાબોની ચકાસણી ચાલુ હોવાથી કરચોરીનો આંક હજી વધશે લોકડાઉન દરમિયાન ગુટકા, પાનમસાલા અને તમાકુની બનાવટોનું બ્લેકમાં વેચાણ થયુ હોવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ વડોદરા સહિત રાજ્યના આઠ શહેરોમાં ૩૦ સ્થળે દરોડા પાડી કાર્યવાહી શરૃ કરી હતી, જેમાં જીએસટી વડોદરા ડિવિઝનમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને રૃા. ૨૫ લાખથી વધુ […]

Continue Reading

રાજપીપળા નગરપાલિકા દ્વારા લારી,પથારાવાળા ના ભાડામાં વધારો કરાતા, ટોળું વિરોધ કરવા પાલીકાએ પહોંચ્યું

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલ રાજપીપલા નગરપાલિકા વેરા વધારવા બાબતે વારંવાર ચર્ચા માં રહી છે રાજપીપળા નગર પાલિકા પાસે સ્વભંડોળ ના નાણાં નથી તેમજ પગાર કરવા માટે પણ રૂપિયા નથી એ બાબત સાચી પણ છે પરંતુ એ માટે જવાબદાર કોણ..? જેવા અનેક સવાલો ઘણા સમય થી ચર્ચા માં રહ્યા છે. સત્તા અને […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે મેઘરજા ની ધમાકેદાર એન્ટ્રી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામે જોરદાર પવન સાથે વરસાદ પડ્યો ખુબ મોટા પાયે નુકસાન થયું હતું વાવાઝોડું ના ખુબ ઝડપી પવન થી ખુબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યુ હતું ત્યારે લોકો ના ઘરના છાપરા તેમજ પતરા નળીયા ઉડી જતાં અરેરાટી વ્યાપી હતી રોડા રસ્તા મા વુક્ષો પડ્યા હતા અને લાઈટના થાંભલા પડ્યા તેમજ […]

Continue Reading