અમરેલી: સાવરકુંડલા-રાજુલા-પીપાવાવ હાઇવે પર વાડી લાઇનનો જીવિત ઇલેવન તાર રોડ પર તુટી પડ્યો
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સાવરકુંડલા-રાજુલા-પીપાવાવ હાઇવે પર વાડી લાઇનનો જીવિત ઇલેવન તાર રોડ પર તુટતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો જોકે સ્થાનિક લોકોની મદદથી જીવિત તારને હટાવી દેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. અમરેલી-સાવરકુંડલા-રાજુલા હાઇવે પર મોટા આગરીયા ગામ નજીક સાંજના સમયે વાડી લાઇનનો પસાર થતો જીવિત ઇલેવન લાઇનનો તાર તુટતા કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઇ […]
Continue Reading