અમરેલી: સાવરકુંડલા-રાજુલા-પીપાવાવ હાઇવે પર વાડી લાઇનનો જીવિત ઇલેવન તાર રોડ પર તુટી પડ્યો

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સાવરકુંડલા-રાજુલા-પીપાવાવ હાઇવે પર વાડી લાઇનનો જીવિત ઇલેવન તાર રોડ પર તુટતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો જોકે સ્થાનિક લોકોની મદદથી જીવિત તારને હટાવી દેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. અમરેલી-સાવરકુંડલા-રાજુલા હાઇવે પર મોટા આગરીયા ગામ નજીક સાંજના સમયે વાડી લાઇનનો પસાર થતો જીવિત ઇલેવન લાઇનનો તાર તુટતા કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઇ […]

Continue Reading

વડોદરા: જામીન પર ફરાર થયેલ આરોપી ને ફરી પોલીસે ઝડપી પાડ્યો

શહેરની સેન્ટ્રલ જેલ ખાતે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને શહેરના તાંદલજા વિસ્તારમાંથી પકડી પાડી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. તેને શહેરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે, સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના […]

Continue Reading

દાહોદ જિલ્લામાંથી મેલેરિયા તડીપાર થવાની કગાર ઉપર

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મેલેરિયા નાબૂદી માટેના અગત્યના માપદંડ એન્યુઅલ પારાસાઇટ ઇન્ડેક્સ વર્ષ ૨૦૦૪ માં ૧૮.૨૯ ટકા હતો, એ હવે માત્ર ૦.૦૦૪ ટકા આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે ૨૭૫૦૦ મચ્છરદાનીનું વિતરણ, ૨૯૩૦ જેટલા પાણી સંગ્રહસ્થાનોમાં ગપ્પી માછલી નાખવામાં આવી. દાહોદ જિલ્લામાં સમગ્ર જૂન માસ મેલેરિયા માસ તરીકે મનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રારંભ થયો છે. આમ તો […]

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા આબલીયાળા ગામે વિકાસ નો વણજાર

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભા તાલુકા ના આબલીયાળા ગામે બ્લોક પેવર રસ્તા નુ કામ થતા ગામ લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 30 વર્ષ થી ગામ લોકો રોડ વિના હેરાન પરેશાન થતા હતા ત્યારે આબલીયાળા ગામના સરપંચ ભાવેશભાઇ જાદવ દ્વારા ગામ લોકો ની મુશ્કેલી જોઈને યુવા સરપંચ ભાવેશભાઇ જાદવ દ્વારા તાત્કાલિક બ્લોકનુ કામ કર્યુ હતું ત્યારે […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામમાં પાણીનો પોકાર માલ ઢોર હેરાન પરેશાન

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી રાજુલા તાલુકાના વાવેરા ગામે ઘણા બધા અવેડા બનાવાયા આવ્યા છે પણ માત્ર શોભા સમના છે. વાવેરા ગામમાં પાણી પણ ખુબજ છે પણ વાવેરા ગ્રામ પંચાયત ની બેદરકારી થી લોકો સુધી પાણી પહોસતુ નથી વાવેરા ગામ નજીક ધાતરવડી ડેમ એક આવેલ છે તે ડેમમાં પાણી રાજુલા જાફરાબાદ બંને તાલુકા ને પુરૂ પાડે છે […]

Continue Reading

નેત્રંગના બજારમાં કેરી નજરે પડતી નથી,ભાવ સાતમાં આસમાને પહોંચ્યો છે.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની શિયાળા-ઉનાળામાં ઠંડી-ગરમી પ્રકોપ અને વાવઝોડાથી મોરવા ખરી પડતા કેરીનો પાક નિષ્ફળ ગયો કેસર ૧૦૦૦-૧૨૦૦,હાપુસ ૧૧૦૦-૧૨૦૦ અને તોતાપુરી ૮૦૦-૧૦૦૦ ભાવ પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દયનીય બની જવા પામી છે,અને કેટલાક ખેડુતો ખેતરમાં કેરીની વાડી બનાવી કેરીના પાકનું વેચાણ કરી […]

Continue Reading

ભાજપ સાંસદ મનસુખ વસાવાને ફોન પર ધમકી: સાંસદે કરી પોલીસને રજુઆત

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ તાર-ફેનસિંગ કામગીરી ચાલી રહી છે, જેનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે.ગુજરાત કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.તો બીજી બાજુ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવા વિનંતી કરી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં […]

Continue Reading

જંબુસર: નિસર્ગ વાવાઝોડાં ના સંભવિત ખતરાને ધ્યાને લઇને જંબુસરનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નિસર્ગ વાવાઝોડાં ના સંભવિત ખતરા ને ધ્યાને લઇ ને જંબુસર નું વહીવટીતંત્ર હરકત માં આવ્યું હોવાનાં તથા દરિયાકાંઠા ના ગામો પૈકી ૬ ગામના ૬૦૦ જેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે સોશ્યલ ડિસ્ટન્સ સાથે ખસેડયા હોવાનાં તથા વાતાવરણ માં આવેલ બદલાવ ના કારણે દરિયા કાંઠા ના કેટલાક ગામો માં વરસાદ પડ્યો હોવાનાં સમાચાર સાંપડ્યા […]

Continue Reading

તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ, ૨૫ હજાર કેરીના બોક્સ પલળી ગયા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર પંથકમાં કેરી પકવતા ખેડૂતોને ગત વર્ષે વાયુ વાવાઝોડાએ આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે આ વર્ષે લોકડાઉન અને વરસાદ વેરી બન્યો છે. કેસર કેરી પકવતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. તાલાલાગીર પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાથી તાલાલા માર્કેટ યાર્ડમાં આજે ૨૫ હજાર […]

Continue Reading

દીવનાં વણાંકબારાનાં ૧૩ વર્ષનાં વિદ્યાર્થીનો આપઘાત

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવનાં વણાંકબારાની ટીંબા શેરીમાં ૧૩ વર્ષનો ધોરણ ૭ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જલ્પેશ વિજય સોલંકીએ પોતાના ઘરમાં ઉપરના માળે ગળા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોય જેથી સીડીપીયુ અધિકારી મૈત્રીબેન ભટ્ટ તેમજ એસ.પી.હરેશ્વર સ્વામી, ડીવાયએસપી રવિન્દર શર્મા, પી.આઈ. પંકજ ટંડેલ મામલતદાર ચંદ્રહાલ વાજા, પીએસઆઈ એસએચઓ દિપક વાજા હોસ્પિટલ પહોંચી અને આપઘાતની વિગત લઈ […]

Continue Reading