પંચમહાલ: હાલોલ રૂરલ પોલીસએ બાતમીના આધારે રૂ.૮૫,૨૦૫ ના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા રેન્જ ના નાયબ પોલીસે મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડ સાહેબ તથા પંચમહાલ જિલ્લા પોલીસે અધિક્ષક ડો.લીના પાટીલ સાહેબ એ અત્યારે જિલ્લા માં દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિ ને નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચનાના આધારે ના.પો.અધિ.એચ.એ.રાઠોડ હાલોલ વિભાગના માર્ગદર્શન હેઠળ પો.ઈ.એમ.ઝેડ.પટેલ ને ખાનગી બાતમીદાર એ માહિતી આપી હતી કે તાલકવાળા રાધનપુર ગામની સીમમાં કોતરમાં એક સફેદ કલરની […]

Continue Reading

પંચમહાલ: કાલોલમાં બુટલેગરે પોતાની ગેંગ સાથે રાણાવાસમાં આતંક મચાવ્યો.

દેશમાં હાલ ટેલિવિઝન તેમજ મોબાઈલ ટેક્નોલોજી યુગ ચાલી રહ્યો છે. તેવામાં એવા ઘણા બધા યુવાનો છે જે ખોટી સંગતમાં તથા આ ટેક્નોલોજીના યુગમાં ચાલી રહેલો દેખા દેખી તેમજ જલ્દી ફેમસ થવાના પ્રવાહમાં પોતાનું જીવન બરબાદ કરી રહયા છે તેઓ જ્યારે જુઓ ત્યારે લુખ્ખાગીરી કરતા જોવા મળે છે. આવા લોકો છોકરીઓની છેડતી કરવી,મહિલાઓની છેડતી કરવી કારણ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં ગેરકાયદેસર માટી ખનન સામે સ્થાનિકોમાં રોષ, કલેકટરને રજુઆત

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે વિકાસના કાર્ય સરકાર દ્વારા કરાઈ રહ્યા છે.રાજપીપળાની પણ કાયાપલટ કરવા તંત્ર કટીબદ્ધ બન્યું છે ત્યારે રાજપીપળા શહેરના સ્મશાનભૂમિ નજીક ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ થતું હોવાની ફરિયાદને લઈને માછી સમાજના આગેવાનો નર્મદા કલેકટર પાસે ન્યાયની માંગણી લઈને પહોંચ્યા હતા. […]

Continue Reading

યાત્રાધામ અંબાજીમાં આજ બપોર બાદ જોવા માંડ્યો વાતાવરણમાં બદલાવ

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજીમાં આજ રોજ બપોર બાદ યાત્રા ધામ અંબાજીમાં બપોર બાદ આકાશ મા કાળા વાદળો છવાયા હતા આની સાથે જ જોરદાર પવન પણ ફૂંકાતો હતો અને આ જોરદાર પવન ફંકાતો જ યાત્રા ધામ અંબાજી મા ઠંડક પ્રસરી હતી છેલ્લા ઘણા ખરા દિવશો થી કળકળતી ગરમી બાદ આજ […]

Continue Reading

ભરૂચ જિલ્લાના દહેજ પંથકની સેઝ ૨ માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકળી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ ભરૂચ જિલ્લાના દહેજ પંથકની સેઝ ૨ માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકળતા આજુબાજુની અનેક કંપનીઓને નુકસાન પહોંચ્યું હતું.ભયંકર આગ ઉપર કાબુ મેળવવા માટે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ભરૂચ જીલ્લાના દહેજ પંથકની જીઆઈડીસી અને સેઝ માં આવેલી કંપનીઓમાં આગ લાગવાની અનેક ઘટનાઓ માં હજારો નિર્દોષ […]

Continue Reading

અમદાવાદ: પાટડી માં કોરોના પોઝિટિવ કેસ આવતાં જ તંત્ર સતર્ક બન્યું છે.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ લોકડાઉન બાદ માંડ માંડ વેપાર ધંધા ની શરૂઆત થઈ હતી.ત્યાં જ કોરોના પોઝિટિવ કેસ આવતાં બે દિવસ બજાર બંધ રહ્યું હતું.વેપારી ઓ ની રજૂઆત ને ધ્યાને લઈ પાટડી નાયબ કલેકટર દ્વારા તમામ નિયમો નું પાલન વેપારીઓ અને ગ્રાહકો દ્વારા કરવામાં આવે તે શરતે દુકાનો ખોલવા ની મંજુરી આપવા માં આવી હોવા છતાં […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કરાઈ રહેલી તાર-ફેનસિંગ ઘર્ષણ મામલે પી.એમ.મોદીને ફરિયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આ ઘર્ષણ મામલે છોટુ ભાઈ વસાવા અને મહેશ વસાવાએ પીએમ મોદીને ફરિયાદ કરતો પત્ર લખ્યો. કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન રોજગારી અર્થે અન્ય શહેરોમાં ગયેલા આદિવાસીઓ પોતાના વતનમાં પરત ફર્યા છે. એ પૈકી મોટે ભાગના આદિવાસીઓની હાલત દયનિય બની છે. તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા […]

Continue Reading

અમદાવાદ: વાંસવા અને વાસણ ગામએ સંયુક્ત રક્તદાન શિબિર યોજાયો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ થેલેસિમિયા અસરગ્રસ્ત બાળકો માટે વાસણ – વાંસવા સંયુક્ત રકતદાન શિબિર શ્રી ભવાનસિંહ.કે. સોલંકી (વાંસવા) અને શ્રી છત્રસિંહ ગોહિલ (વાસણ) ડાહ્યાભાઈ ડાભી (વાસણ) નાં આયોજન દ્વારા અને વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટસિંહ ગોહિલનાં માર્ગદર્શન થકી વાસણ ગામે ૩૦ બોટલો રકતદાન કરવામાં આવ્યુ, જેમાં અજમલભાઇ બારડ, હરિભાઇ જાદવ તલાટી , નવદિપસિંહ ડોડીયા , નરેશભાઇ […]

Continue Reading

જંબુસર ડેપોમાં બસો ચાલુ થતાં અમુક પેસેન્જર જોવા મળ્યા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોના વાયરસની મહામારી ને લઇ લોકડાઉનમાં જંબુસર ડેપો નિર્જન ભાસતો હતો. અનલોક ૧ માં વધુ છૂટછાટો મળતાં રાજ્યમાં એસટી બસો શરૂ કરવાનો નિર્ણય લેવા લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને ભરૂચ વિભાગ જંબુસર ડેપો દ્વારા પણ અનલોક ૧ ના નીતિ નિયમો મુજબ જંબુસર ડેપોના ૫૫ શિડ્યુલના ૨૪૩૬૨ કિલોમીટર પૈકી આજથી ૧૭ શિડ્યુલના […]

Continue Reading

મોરબી: હળવદમાં પોલીસ હોમગાર્ડ કચેરી જર્જરીત હાલતમાં

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ દીવાલોમાં તિરાડો પડી જવા સાથે છત પરથી પતરાં પણ નીકળી ગયેલ છે. હળવદ શહેરાના લક્ષ્મીનારાયણ ચોક પાસે આવેલ પોલીસ હોમગાર્ડ કચેરી જર્જરીત હાલતમાં છે. વર્ષો જૂની હોવા સાથે સિમેન્ટના પતરા કેટલીક જગ્યાએ તૂટી ગયા છે. પોલીસ હોમગાર્ડ કચેરી નવીન બને તે માટે અનેક વખત રજૂઆત કરવા છતા પરિણામ મળતું નથી. પોલીસ હોમગાર્ડ […]

Continue Reading