હળવદ : સરકારી શિક્ષકને સરકાર વિરુદ્ધ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરવી ભારે પડી

રિપોર્ટર : રોહિત પટેલ, હળવદ હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને આજના સોશ્યિલ મીડિયાના યુગમાં સૌ કોઈ પોતાના અભિપ્રાય રજુ કરતા હોય છે જોકે સરકારી શિક્ષકો સરકાર વિરુદ્ધ કાઈ લખી શકતા નથી અને લખે તો કાર્યવાહી થતી હોય છે આવો જ કિસ્સો મોરબી જીલ્લામાં બન્યો છે જ્યા એક સરકારી શિક્ષકે સરકાર વિરુદ્ધ પોસ્ટ કરવી […]

Continue Reading

રાજુલા તાલુકાના પીપાવાવધામ ગામે પુવૅ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ચાલતી રાહતની મુલાકાત લીધી હતી

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા પીપાવાવ ગામમાં ચાલતી રાહત કામગીરીની મુલાકાત પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ લીધી હતી. જેમાં મજૂરોને કોઇ બાબતની મુંઝવણ અંગે ચર્ચાઓ કરી વિવિધ સૂચનાઓ આપી હતી. પૂર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી રાજુલા તાલુકા રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઇ બારૈયા ભાજપ મહામંત્રી વિક્રમ ભાઈ શિયાળ મધુભાઇ સાખટ તેમજ ભાજપ આગેવાનો […]

Continue Reading

રાજુલા એસ.ટી.માં વધુ ત્રણ નવા રૂટ શરૂ

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલામાં અમરેલી જિલ્લા પુરતું નહીં પરંતુ હવે ત્રણ નવા રૂટ કૃષ્ણનગર, ઓખા, રાજકોટ જવા માટે હવે બસો આવતી કાલથી દોડશે પરંતુ તમામ બસોના સમય બદલાયેલ છે મુસાફરોએ ઓનલાઈન બુકિંગ કરતી વખતે સમય જાણવાનો રહેશે. બસમાં 30 પેસેન્જરો લઇ જવાશે. બસ સ્ટેશનમા સોશ્યલ ડીસ્ટન્સનું ખાસ ધ્યાન આપવામાં આવી રહયું છે. કોરોના વાયરસના પગલે […]

Continue Reading

નર્મદા: કોરોનાનો વધુ એક કેસ આવ્યો: L&T કંપની હેઠળ કામ કરતા શ્રમિકને કોરોના પોઝિટિવ

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જીલ્લા ના કેવડીયા ખાતે વાગડીયા પાસે કાર્યરત એલ એન્ડ ટી કંપની ના શ્રમિક ને કોવીડ-૧૯ નો પોઝીટીવ કેસ આવ્યો છે, તા.૩૦/૦૫/૨૦૨૦ ના રોજ સેમ્પલ લેવામા આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, આ શ્રમિક જેનુ નામ સરજુ શુરેશ વિશ્વકર્મા છે. તે તા.૨૭/૦૫/૨૦૨૦ ના રોજ સુરત થી કેવડીયા […]

Continue Reading

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ઘરે આવતા પરિવારજનો એ ભવ્ય સ્વાગત કર્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલના રહીશ અને આદરિયાણા PHC માં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા માંડલના ડૉ. હાર્દિકભાઈ ચૌહાણ જેઓ કવિડ ૧૯ ની મહામારીના સમયમાં એક માસ સુધી અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ખુબજ પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી અને આજે તેઓને ફરજ ઉપરથી રજા મળતાં તમામ નોર્મલ રિપોર્ટ કરાવી તેઓ માંડલ ખાતે તેમના ઘરે […]

Continue Reading

અમદાવાદ: રાધનપુર તાલુકાના ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદીક ઉકાડો પીવડાવવામાં આવ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અત્યારે સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે તેવામાં રીલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં ગ્રામીણ વિકાસમાં કાર્યરત રાધનપુર તાલુકાના નાયતવાડા ગામમાં કોરોના સંક્રમણથી બચવા અને ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે નાયતવાળા ગ્રામ પંચાયત તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામજનોને આયુર્વેદીક ઉકાડો પીવડાવવામાં આવ્યો. જે કાર્યમાં આયુર્વેદના ડૉ.ગૌરાંગભાઇ તથા નર્સિંગ સ્ટાફ કવિતાબેન ઠાકોર […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડીયા ગામે ચાલી રહેલી ફેન્સીંગની કામગીરી દરમિયાન પોલીસ તથા ગામ લોકો વચ્ચે ઘર્ષણ ગામના યુવાને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામે પ્રાથમિક શાળા ની પાછળ આવેલી જમીનમાં આજરોજ સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરી ના અધિકારીઓ ફેન્સીંગ ની કામગીરી કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હતા જેને લઇને ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા આ ઘર્ષણ દરમિયાન […]

Continue Reading

દાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં આજે મંગળવાર ના રોજ રજા આપવામાં આવી હવે માત્ર બે એક્ટિવ કેસ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના દાહોદમાં નોંધાયેલા ૩૪ પૈકી હવે માત્ર બે જ એક્ટિવ કેસ રહ્યા છે. દાહોદમાં અત્યાર સુધી કોરોના વાયરસના નોંધાયેલા તમામ કેસો એસ્મ્ટોમેટિક રહ્યા છે. એટલે કે, દર્દીને કોરોના વાયરસ લાગું પડ્યો હોય […]

Continue Reading

જૂનાગઢની મહિલાનું કોરોના વાઇરસના કારણે મોત, જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જૂનાગઢ ઝાંઝરડા રોડ સમીપ રહેતા રશ્મીબેન એચ. રાવલ નામની ૫૪ વર્ષીય મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રણ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલાનું રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મહિલાનું મોત થયુ હતું. મહિલાને હાઇપર થાઈરોઈડની બીમારી હતી. ભોગ બનનાર સ્વ.રશ્મિબેન એચ રાવલ (૫૪) જુનાગઢ PGVCL ના રૂરલ […]

Continue Reading

દાહોદ જિલ્લામાં ૨ અને ૩ જૂને વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા, સાવચેત રહેવા કલેક્ટરશ્રીની અપીલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ નિગર્સ વાવાઝોડાના કારણે સમગ્ર દાહોદ જિલ્લામાં વીજળી સાથે ભારેથી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી તા. ૨ અને ૩જી જૂન દરમિયાનના ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. તેથી આ દરમિયાન વીજળીની […]

Continue Reading