અમરેલી: બાબરીયાધાર ગામે ચકલીના માળા વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી બાબરીયાધાર ગામે રહેતા અને રાજુલા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીના જન્મ દીવસની ઉજવણી અનોખી રીતે કરાઈ માણસો પોતાના જન્મ દિવસમાં લાખો રૂપિયા વેડફી નાખી બથઁડે પાર્ટી ઉજવતા હોય છે ત્યારે આ યુવાને સમાજને નવો રાહ ચિધ્યો છે બાબરીયાધાર ગામે રહેતા અને રાજુલા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તેમજ દરેક સમાજના કામમાટે અડધી રાતનો […]

Continue Reading

ગુજરાત : રાજ્યના ગ્રામીણ વિસ્તારના લોકોને જો પીવાના પાણીની સમસ્યા હોય તો આ નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.

ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ આવી શકે તે હેતુથી પીવાના પાણીની ફરિયાદ નોંધણી માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર “૧૯૧૬“ ૨૪ કલાક કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગતી ફરિયાદો જેવી કે, હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે જોરદાર પવનના કારણે વુક્ષો ધરાશયી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી રાજુલા તાલુકાના વાવેરા ગામે આજે સવારથી વાદળ સાયુ વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ પવન સાથે વરસાદ પડ્યો હતો અને પવનની ગતિ વઘતા વાવેરા ગામમાં વુક્ષો અને સ્પટેશન પણ પડી ગયા હતા ત્યારે ગામ લોકો પવન થી મુજવણ મા મુક્યા હતા.વાડી વિસ્તારમાં પણ વુક્ષો પડી ગયા હતા પવન ના કારણે ગામ લોકો ને […]

Continue Reading

કોરોના મહામારી સામે લડવા રાજકોટ ના યુવાનો ની પ્રશંસનીય પહેલ ગુજરાતના મહત્વના તિર્થ સ્થાનોમાં સેવામાં અર્પણ કરશે સેનીટાઇઝ મશીનો

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજકોટ ના યુવાનો આકાશ દાવડા, મૌલેશ ઉકાણી, હિતેષ ડાંગર, જીગ્નેશ સંચાણીયા દ્વારા સેનીટાઇઝ મશીનો તૈયાર કરવામાં આવેલા છે, જે સેનીટાઇઝર લીક્વીડ સાથે ગુજરાત ના તમામ મોટા ધાર્મિક સ્થાનોમા અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે, જેનો પ્રારંભ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે ૧૦ મશીન સેવામાં આપી કરેલો હતો. આજરોજ ટ્રસ્ટ ના […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિવીલ હોસ્પીટલમાં સામાજિક અંતર રાખવાના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની બે વ્યક્તિ વચ્ચે ઓછા મા ઓછું છ ફુટ નુ અંતર રાખવા ના નિયમો નું ખુદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારાજ ઉલંઘન : છ ફુટ ના બદલે એક ફુટના અંતરે કુંડાળા બનાવવા મા આવ્યા છે. કોરોના વાઇરસના વધી રહેલાં વ્યાપ વચ્ચે રાજપીપળા સિવિલ હોસ્પિટલમા સામાજિક અંતર મેઈન્ટેન કરાવવા મા સદંતર નિષ્ફળ હોય,જવાબદાર અધિકારીઓ […]

Continue Reading

કેશોદમાં ભીમ અગિયારસના દિવસે મેઘરાજાનુ આગમન ૫૭ મીમી વરસાદ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ પંથકમાં વાવાઝોડું આવતાં કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી. દરિયા કિનારા નજીક આવેલા કેશોદ શહેરમાં વાવાઝોડાની અસર જણાઈ સદનસીબે જાનહાની ટળી. કેશોદ શહેર-તાલુકામાં વાવાઝોડાની અસર જણાઈ આવી છે. બપોરે ચાર વાગ્યાથી અચાનક પવનની ગતિ વધી હતી અને સાથે સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. કેશોદ શહેરમાં વરસાદ સાથે […]

Continue Reading

માંગરોળના વાતાવરણમાં અચાનક પલટો : ચારેતરફ વાદળો છવાયા વરસાદી વાતાવરણ સાથે અમી છટણા સાથે ભારે પવન ફૂંકાયો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલના માંગરોળ હવામાન ખાતા દ્વારા નિર્સગ વાવાઝોડાની અગાહી બની અસર માંગરોળના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયે અચાનક જ વાતાવરણ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભારે પવન સાથે વરસાદના અમીછાંટણા શરૂ થયા હતા. અચાનક જ વાતાવરણમાં પલટો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આજ રોજ માંગરોળ મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર […]

Continue Reading

મહીસાગર: ગામલોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા આર્યુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મોહદીસે આઝમ મિશન દ્વારા મધ્યગુજરાત મુસ્લિમ સેવા સમાજ અને લુણાવાડા અબૅન હેલ્થ સેન્ટર ના સહયોગથી કોરોના વાયરસના સંક્રમણ નો વધુ વ્યાપ અટકાવવા માટે,લીમડો,ફુદીનો વિગેરે જરુરી જડીબુટ્ટીઓ સાથેનુ ઉકાળો પીવડાવવાનું આયોજન તા-૩૧/૦૫/૨૦૨૦ તા.૦૧/૦૬/૨૦૨૦ તથા તા.૦૨/૦૬/૨૦૨૦ એમ કુલ ત્રણ દિવસ ને સવારે ૧૧-૦૦ કલાકે લુણાવાડાના અલગ અલગ લઘુમતી વિસ્તારો જેમકે ગૌષિયા ચોક,વડલા નીચે,મોડાસાફલી,મધવાસ દરવાજા,ત્રણ […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દીઓએ કોરોના સામે જીતી જંગ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યવિભાગની સઘન કામગીરીથી ૪૫ માંથી ૪૨ દર્દી કોરોનામુક્ત થયા સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડી-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાને હરાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં કમોસમી વરસાદ પડતાં જગતનો તાત બન્યો ચિંતાતુર

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બગસરા તાલુકાના મોટા મુજયાસર ગામના ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારે ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં તલ, બાજરી, મગફળી, નું વાવેતર કર્યું પરંતુ લોકડાઉના કારણે નિકાશ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે ખેડૂતો ક્યાંકને ક્યાંક મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા છે ત્યારે હાલ બગસરા તાલુકાના મોટા મુજયાસર ગામે […]

Continue Reading