અમરેલી જિલ્લાના પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામે ચાલતી રાહતની મુલાકાત લીધી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી અમરેલી જિલ્લાના પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ રાજુલાના પીપાવાવ ગામમાં ચાલતી રાહત કામગીરીની મુલાકાત લીધી હતી જેમાં મજૂરોને કોઈ બાબતની મૂંઝવણ અંગે ચર્ચાઓ કરી વિવિધ સૂચનાઓ આપી હતી.પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ મધુભાઈ સાખટ તેમજ ભાજપ આગેવાનો દ્વારા મુલાકાત લીધી […]

Continue Reading

અમદાવાદ: શંખેશ્વર ખાતે સામાજીક કાર્યકર્તા પરેશભાઈ ગોહેલ દ્વારા કોરોના વોરિયર્સનું સન્નમાન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વૈશ્વિક મહામારી કોરોનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે આ કાર્યમાં શંખેશ્વર 108 ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ના ઉપક્રમે પ્રેમરત્ન પરિવાર દ્વારા અને માનવતાના મસીહા પૂજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીર્વાદથી અને પૂ.મુનિ નયશેખર વિ.મ.સા અને પૂ.મુનિ શૌર્યશેખર વિ.મ.સા ના માર્ગદર્શન તળે અનેકવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ શંખેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી હતી.આ […]

Continue Reading

મોરબી: હળવદના મુખ્ય માર્ગ એવા ત્રણ રસ્તાથી ટિકર રોડના વણાંક સુધી મીઠા ભરેલી ટ્રકો માંથી ભીનું મીઠું રસ્તા પર પ્રસરવા ના કારણે ટુ-વહીલર સ્લીપ થઈ જવાથી અનેક રાહદારીઓ ઘાયલ થયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપન દવે એ આ લોક પ્રશ્ન નું ત્વરિત નિવારણ લાવવા હળવદ મામલતદારશ્રી ને આવેદન પત્ર પાઠવ્યું. હળવદ ના મુખ્ય રસ્તા માના એક એવા સર્કિટ હાઉસ ત્રણ રસ્તા થી લઈને શ્રી બાપાસીતારામ મંદિર – ટિકર રોડ ના તરફ જવાના રસ્તા માં અત્યારે મીઠા ઉદ્યોગ ની સિઝન હોવાના કારણે […]

Continue Reading

મોરબી: હળવદમાં નોકરી કરતા અધિકારી-કર્મચારીને ટકવા માટેનું એક જ સૂત્ર “રાજકીય આગેવાનોના કહ્યાગરા બનો”

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી જીલ્લાના હળવદમાં અધિકારીઓને કામ કરવું મુશ્કેલ છે તે વધુ એક વખત સાબિત થઇ ગયું છે કેમ કે, અગાઉ કડકા કામગીરી કરનારા અધિકારીઓ રાજકીય આગેવાનોને આંખમાં કણાની જેમ ખૂચ્યા હોવાથી તેની બદલી કરવામાં આવી છે તેવી જ રીતે હાલમાં હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ અને કેટલાક જવાનોની બદલી છેલ્લા દિવસોમાં […]

Continue Reading

સુરતમાં થાળી-વેલણ અને બેનરો સાથે વિરોધ કર્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ કોરોના વાયરસના સક્રમણને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉંન તેમજ પોઝિટિવ કેસ વગર કેટલાક વિસ્તારને કોરોન્ટાઇન કરવાના આરોગ્ય વિભાગના નિર્ણયને મનસ્વી ગણાવી. લિંબાયત ઝોનના કોગ્રેંસી કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાની આગેવાનીમાં માન દરવાજા ડી ટેનામેન્ટ પાસે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સૂત્રોચ્ચારની સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવતા સલાબતપુરા પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી હતી.કોરોના વાયરસનું […]

Continue Reading

નર્મદા: રાજપીપલા ખાતે સરકાર દ્વારા આપેલી ગાઇડલાઇન સાથે બસો ચાલુ કરવામાં આવી:મુસાફરોમાં આનંદનો માહોલ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લામા રાજપીપલા ખાતે એસ ટી બસ ડેપો દ્વારા સરકાર શ્રી નું ચુસ્ત અમલ સાથે ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બસ ડેપો મેનેજર દ્વારા જણાવામાં એમ આવ્યું હતું કે સરકાર શ્રી ના આદેશ મુજબ કડક પાલન કરી અમુક રાહત સાથે બસ ડેપો નું મેનેજમેન્ટ સાથે અમે નવા રૂલ્સ સાથે રાજપીપલા ડેપો […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં કોરોના દર્દીઓ પાછા ફર્યા હોવા છતાં કન્ટેન્ટમેન્ટ ઝોને ખુલ્લો ન કરાતાં મહિલાઓનો હલ્લાબોલ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કન્ટેન્ટમેન્ટ ઝોન બફર ઝોન બાબતે કર્યો હલ્લાબોલ.. કેશોદ વોર્ડનં એકમાં મહિલાઓનો હલ્લાબોલ.. સોસાયટી વાસીઓની કન્ટેન્ટમેન્ટ ઝોનની સરહદ મોંટી રખાયાના આક્ષેપ.. આ ઝોનમાં ખેડુતોની સંખ્યા વધુ હોવાથી ભેદભાવ રખાતા હોવાના આક્ષેપ.. મહિલા અને પુરુષોએ કન્ટેનમેન્ટ ઝોને ખુલ્લો કરવા સાંજનો 4 કલાક સુધીનો સમય આપ્યો .. નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયા વિરુદ્ધ હાય હાયના લગાવ્યા […]

Continue Reading

આમોદ નગરપાલિકાએ બનાવેલી ભૂગર્ભ ગટરનું પાણી બેક મારતાં તાલુકા પંચાયત વસાહતના રહીશો દુર્ગંધથી ત્રાહીમામ.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ ગટરના દુર્ગંધ મારતા પાણીથી રહીશોનું ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે આંદોલનના ભણકારા.   મલ્લા તળાવ પાસે આમોદ નગરપાલિકાએ બનાવેલી ભૂગર્ભ ગટરનું પાણી બેક મારતા આમોદ તાલુકા પંચાયત નવી વસાહતના રહીશો દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેનો નિકાલ ના થતા પાલિકા કચેરીએ વિસ્તારના રહીશોએ મોરચો લઈ જઈ રજુઆત કરી હતી.અને […]

Continue Reading

નર્મદા છ ગામ ફેન્સીંગ મુદ્દે કેવડિયા આંદોલન સંદર્ભએ નિર્ણય

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કાલે એક્સ એન પી દાહોદ પ્રભાબેન તાવિયાડ કેવડિયા મુલાકાતે ભાદરવા ગામ થી ચાલતા પગપારા આવ્યા હતા આને કહેવાય સમાજ માટેની લાગણી આદિવાસી સમાજ યુવાનો, વડિલો, આગેવાનો અને બહેનો તથા માતાઓ અસરગ્રસ્ત આદિવાસી સમાજના 14 ગામના પિડિત ગ્રામજનોમાં સમર્થનમાં ગુજરાત રાજ્યનાં આદિવાસી સમાજના તમામ લોકો અસરગ્રસ્તોની મદદમાં એમની તકલીફમાં સાથ સહકાર આપવા, […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ તમબાકું બીડી હોલસેલ વેપારી દ્વારા લૂંટ:છાપેલી પ્રિન્ટેડ કરતા વધુ રૂપિયા લેતા હોવાનો વિડીયો થયો વાઇરલ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે તમબાકું બીડીમાં કાળા બજારની ઘણી ફરીયાદો ગ્રાહકો તરફથી સાંભળવા મળી રહી છે. હોલસેલ વેપારીઓ દ્વારા રિટેલરોને પાસે થી પ્રીન્ટેડ ભાવ કરતા વધુ રૂપિયા લેવામાં આવે છે પરિણામે છૂટક ગ્રાહકો ને ડબલ ભાવે વસ્તુઓ મળે છે. આ અંગેનો એક વિડીયો સોશ્યિલ મીડિયા માં વાયરલ થયો છે.માંગરોળ ની જલારામ એજન્સી […]

Continue Reading