કાલોલ : નાયબ પુરવઠા મામલતદાર તરીકે કાલોલ ચકચારી ૩.૪૯ કરોડ ના અનાજ કૌભાંડ ના આરોપી ગેંગ ના સભ્ય ચિંતન પરમારના ધર્મપત્ની ની નિમણુંક થતા ચર્ચા નો વિષય બન્યો.

સરકારી અનાજ ચોરી નું ગઢ ગણાતા કાલોલ માં અનાજ માફિયા ફરી સક્રિય થયા હોવા ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.હાલ ના પુરવઠા મામલતદાર બી.સી.સોલંકી ની જાંબુઘોડા ખાતે બદલી કરી દેવા માં આવી છે.તેંમના સ્થાને કાલોલ પુરવઠા મામલતદાર તરીકે હેતલ મકવાણા એ ચાર્જ સંભાળ્યો છે. જો કે અહીં ઉલ્લેખનીય છે કે હેતલ પરમાર વર્ષ ૨૦૧૯ માં […]

Continue Reading

નર્મદા: ફેન્સીંગની કામગીરીના વિરોધમાં કેવડિયા સજ્જડ બંધ, તંત્રએ આપ્યો આ જવાબ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોકડાઉન હોવા છતાં તંત્ર દ્વારા તાર-ફેન્સીંગની કામગીરી સામે આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અને 6 ગામની મહિલાઓએ પણ રસ્તા પર ઉતરી કામગીરીનો વિરોધ કર્યો હતો.આટલો આટલો વિરોધ હોવા છતાં પણ તંત્ર દ્વારા ફેન્સીંગ કામગીરી બંધ ન કરાતા 6 ગામના આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું […]

Continue Reading

અમરેલી: પાંજરામાં પુરાયેલ પક્ષીઓ માટે રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરનું અભિયાન

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા,અમરેલી લોકડાઉનના સમયમાં માણસ ઘરમાં પૂરાયો અને અકળાઈને રહે છે. ત્યારે પક્ષીઓ તો આ વેદના વર્ષોથી સહી રહ્યાં છે. પક્ષીઓને પાંજરે પૂરાયેલા જોઈ રાજુલાના ધારાસભ્યને એક વિચાર એવો બંને ઘટનાઓને સાથે જોડી અને પક્ષીઓને આઝાદી માટે એક અભિયા ચલાવી છે, જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ ખાતે સરકાર દ્વારા આપેલી ગાઇડલાઇન સાથે બસો ચાલુ કરવામાં આવી મુસાફરોમાં આનંદનો માહોલ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં લોક ડાઉનની સ્થિતિ ઉત્તપન્ થઇ હતી ત્યારે ગુજરાતમાં પણ આશરે ત્રણ મહિના જેટલું લોકડાઉન પાળવામાં આવેલ .જ્યારથી લોકડાઉનના આદેશ આપવામાં આવ્યા ત્યારથી સમગ્ર રાજ્યમાં એસ..ટી. બસ સેવા બંધ કરી દેવામાં આવશે હતી.જે આજરોજ તારીખ 1/6/2020 ના રોજ વિરમગામ એસ.ટી.વહીવટીતંત્ર દ્વારા પુનઃ વિરમગામથી નહેરુનગર અને વિરમગામથી બેચરાજી એમ […]

Continue Reading

અમરેલી: બગસરામાં અગાવ પોઝિટિવ આવેલા ૧૧ વર્ષીય તરૂણનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલ માંથી રાજા આપાઈ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના બગસરામાં આશરે પંદર દિવસ પહેલા ૧૧ વર્ષના બાળકનો પોઝિટિવ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો હતો ત્યારે હાલ આ 11 વર્ષીય તરૂણનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા હાલ આ બાળક નેગેટીવ આવેલ છે અને તે સ્વસ્થ થઇ જતા આજે ૧૫મા દિવસે તેઓને ફરી બગસરામાં લાવતા અશ્રુભીની આંખો થી સૌના હેતના આંસુ […]

Continue Reading

ગીર સોમનાથ: પ્રાંસલી યાર્ડમાં જસણની આવક ખેડૂતોનેં પોસાણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સુત્રાપાડા APMC પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ વિવિધ જણસીઓની આવક ખેડૂતોનેં પોસાણક્ષમ ભાવ મળતા ખેડૂતો માં ખુશી સુત્રાપાડા ઉનાળુ સીઝન માં ઉનાળુ પાક જેવા કે બાજરી ચણા, અડદ, મગ, છોળી, તલ, ધાણા વગેરે જણસી ઓ નું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકા માં પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ માં રોજ બરોજ બોહળા પ્રમાણ માં આવકો થઇ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં અનલોક-૧ ના પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં અનલોક-૧ માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશને મળેલ સત્તાની રૂએ તકેદારીના ભાગરૂપે જરૂરી પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. જિલ્લામાં આવેલ ઓડીટોરીમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, લગ્નવાડી, ગેમઝોન, રીક્રીએશન કલબ, સ્વીમીંગ પુલ, વોટરપાર્ક, ડાન્સ કલાસીસ, મેરેજ હોલ, સિનેમા, નાટ્યગુહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, કલબ હાઉસ, ગાર્ડન, બાગ-બગીચા, શોપીંગ મોલ, સ્થાનિક માર્કેટ/રવિવારી બજાર, ચોપાટી તેમજ […]

Continue Reading

કેવડિયાનાં 6 ગામના અસરગ્રસ્તો વિશે કેટલીક હકીકતો અને જાણકારી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ૧. ૧૯૬૧-૬૨માં નર્મદા ડેમ કે જે હાલની ગોરાકોલોની અને વાગડિયા ગામ વચ્ચે એટલે કે હમણાં નથી પર જ્યાં પુલ બનાવવામાં આવ્યો છે એ જગ્યાએ બનાવવાનો હતો. 2. ડેમની ઉંચાઈ વધારવાનું નક્કી કર્યું એટલે અને ભૂતળમાં પાયો મજબૂત બનાવવા યોગ્ય નથી એવો ભુસ્તરશાસ્ત્રીના રિપોર્ટ ને કારણે 5 કીમી. નવાગામ પાસે ડેમ બાંધવાનું […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના છ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ૧૪ ગામોના અસરગ્રસ્તોની મુલાકાત લેતા શંકરસિંહ વાઘેલા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના છ ગ્રામ પંચાયત મા સમાવિષ્ટ 14 ગામના અસરગ્રસ્તોની મુલાકાત વસંત પુરા ગામે શંકરસિંહ વાઘેલાએ લીધી હતી તેઓની સાથે બબલભાઈ પટેલ ઝઘડીયા થી ચંદુભાઈ ઠિકરી થી કાનજીભાઈ તથા ખેડબ્રહ્મા થી મૂળિયા સાથે અન્ય ટ્રાયબલ સમાજના આગેવાનો તથા વસંત પુરા ગામના અને શંકરસિંહ વાઘેલાના નજીકના મિત્ર દિલીપસિંહ ગોહિલ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના ખેડૂતો પાણી વિના મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી નાગેશ્રી ગામ ની બેય કેનાલ અનદાજીત ઈ. સ. ૧૯૯૭ પછી પણ હજી સુધી પાણી નથી અપાયું.. કેનાલ 22 વર્ષ પહેલા અકે વાર પાણી આપવામાં આવ્યું હતું બાદમાં આ કેનાલ ખેડૂતો ને સવાર સાંજ આખે આવે છે પણ તેમાં 22 વર્ષ સુધી પાણી જેવું કાય જોવા નથી મળ્યું.. ખેડૂતો પાસેથી તેની જાણ પત્રકારોને […]

Continue Reading