“જિનકે ઘર શિશો કે હો વો દૂસરે કે ઘર પર પથ્થર નહિ ફેકા કરતે” મશહૂર ફિલ્મનો ડાઈલોક જેવો ઘાટ લુણાવાડા તાલુકાના નવા મુવાડા ગામે સર્જાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના નવા મુવાડા ગામમાં આવેલી પાનમ સિંચાઇ વિભાગની કેનાલ કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વિના પાણી પુરવઠા વિભાગ દ્વારા કેનાલને કાપવાથી કેનાલના બંધારણને નુકસાન પહોંચાડ્યું છે. પાણી પુરવઠા વિભાગના તાબા હેઠળની એજન્સી દ્વારા નવીન પાઇપ લાઇન નાખવાનું કામ ચાલુ છે. જે ખોદકામ કરતી એજન્સી દ્વારા ૫/R માઈનોર ની ૭/L […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશી છવાઈ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા નો નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો હોઈ નસવાડી તાલુકા ના કપાસ ના બિયારણ નું વાવેતર કરી દેવાયુ હતું કારણ કે શરૂઆત મા વરસાદ થયા બાદ ખેડૂતો ને વરસાદ વહેલો આવવાની આશા હતી વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો જેમાં નસવાડી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ પડ્યો હતો પરંતુ […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડીમાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડીમાં આજરોજ કોરોના પોઝિટિવ નું એક કેસ નોંધાયો હતો.આઝાદ ચોકમાં રહેતા હરિ કિશનભાઈ મોદી ને શરદી ખાંસી તાવ આવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો તાલુકા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર હાલ રાજ્યભરમાં પૂર્ણા વાયરસ નો હાહાકાર વચ્ચે નસવાડી ટાઉનમાં એક સપ્તાહમાં ફરી ત્રીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ મામલતદાર કચેરી ના જનસેવા કેન્દ્રમાં અરદારોની લાગી લાંબી લાંબી લાઈનો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ મામલતદાર કચેરીમાં માં આવેલ જનસેવા કેન્દ્ર માં આવકનાં તેમજ ક્રીમનલ સૌગન્ધનામા માંટે લાકોને મુશ્કેલી જનસેવા કેન્દ્ર માં કોન્ટ્રાક્ટની બેદરકારી ના કારણે ઓપરેટર ઘટ હોવા ભારી મુશ્કેલ વેઠવી પડે છે જાફરાબાદ શહેર તેમજ ગામડાના અરજદારો ને બે-બે દીવસ કોરોનાની મહામારી વચ્ચે ધરમના ધકા ખાય લાઈનમાં ઉભુ રહેવાની ફરજ પડે છે ચોમાસાની સીઝનમાં […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા પેટ્રોલ-ડિઝલ ના ભાવ વધારા ને લઇ ઉગ્ર વિરોધ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સમગ્ર દેશ માં હાલ કોરોના વાયરસ નો હાહાકાર મચ્યો છે અને ૭૦ દિવસ થી સમગ્ર દેશમાં લોકડાઉન ની પરિસ્થિતી હતી. લોકડાઉન ના કારણે મધ્યમ વર્ગીય લોકોની હાલત કફોળી બની છે અને તમામ ધંધા રોજગાર ૭૦ દિવસ બંધ રહ્યા હતા. અને હાલ પણ ધંધા રોજગાર પહેલા જેમ ચાલી રહ્યા નથી. આવા સમય માં […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદના દરીયા કિનારે આવેલ સરકેશ્વર મહાદેવને ખેડૂતો દ્વારા જળઅભિષેક કરવામાં આવ્યો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદના દરીયા કિનારે આવેલું પૌરાણિક મંદીરે દર વર્ષ જાફરાબાદ તાલુકાના વઢેરા,બલાણા,ગામ સ્વયંભુ બંધ પાળી સરકેશ્રવરદાદા ને જળ થી મુજવવામા આવે છે આ વિસ્તારમાં વરસાદ ના પડે પછી ખેડુતો અહીં ભોળાનાથ ને પાણી થી મુજવે છે અને ત્યાંર બાદ સારો વરસાદ પડે છે કાલે સવારે જળ અભિષેક કરવામાં આવ્યો અને રાત થી વાતાવરણ […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ઇલેક્ટ્રોનીક મીડીયા સંધની રચના કરાય આવનાર દિવસોમાં પત્રકારો પડતી મુશ્કેલીઓ અંગે સંઘ સતત કાર્યસીલ રહેશે.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં  ઇલેક્ટ્રોનિક મીડિયા સંઘની રચના કરવા અર્થે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં બગસરા ઇલેક્ટ્રોનિક મીડિયા સંઘની રચના કરવા બાબતે એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે કિરીટભાઈ જીવાણી ઉપ.પ્રમુખ તરીકે અશોકભાઈ મણવર મંત્રી તરીકે રાજુભાઈ જોગી સહાયક તરીકે ઈમ્તિયાઝ ભાઈ સૈયદ ખજાનચી તરીકે એમ. ડી. પંડ્યા.ની સર્વાનુમતે […]

Continue Reading

દાહોદ: સાંસદ જસવંતસિંહ ભાભોરે ઉપસ્થિત ખેડૂતોને કીટ વિતરણ કરી જિલ્લામાં યોજનાનો શુભારંભ કર્યો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે દાહોદ સહિત ચાર જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ-લોન્ચીંગ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના ૧૯૫૦૦ વનબંધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૬.૮૨ કરોડના ખાતર બિયારણની સહાય રાજય સરકાર કરશે. આ ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લાના ઉપસ્થિત આદિવાસી ખેડૂતોને આ સહાય-કીટનું વિતરણ કર્યું હતું. […]

Continue Reading

નર્મદા જિલ્લા નો વરસાદ ૧૩૨ મિ.મિ. વરસાદ સાથે દેડીયાપાડા તાલુકો જિલ્લામાં મોખરે.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાામાં તા. ૩૦ મી જુન, ૨૦૨૦ ને મંગળવારના રોજ નાંદોદ તાલુકામાં-૧૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તા થયાં છે. જિલ્લાબમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૩૨ મિ.મિ. વરસાદ સાથે […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સત્સંગી નિવાસ એપાર્ટમેન્ટને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ નાંદોદ તાલુકાના રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સત્સંગી નિવાસ એપાર્ટમેન્ટ (રાધાસ્વામી કંપાઉન્ડ)માં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આરોગ્ય ટીમ ધ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ […]

Continue Reading