અમરેલી: બગસરા તાલુકાના જૂના ઝાંઝરિયા ગામે કોરોનાનો પોઝિટિવ કેસ જાહેર થતા કલેક્ટર દ્વારા ગામનો 200 મીટરનો એરીયા કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની દેહસત છે તેવા સમયે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલ જુના ઝાંઝરીયા ગામે કોરોનાવાયરસ નો એક 45 વર્ષ ની મહિલાને કોરોના પોઝિટિવ જાહેર થતા તેઓને સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવેલ છે તેમજ આ મહિલાના સંપર્કમાં આવેલા લોકોને ધારી ખાતે કૃષિ શાળામાં રાખી કોરન્ટાઇન કરવામાં આવેલ છે અને આ […]

Continue Reading

ભરૂચ: અંકલેશ્વર રાજપીપળા રોડ પર સગીરા સાથે દુષ્કર્મ બાબત પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાઇ હતી.

ભરૂચના અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ એક સોસાયટીના નરાધમ યુવકે પોતાની સોસાયટીની સગીરા સાથે ધાક-ધમકીથી અવાર નવાર દુષ્કર્મ આચરતા છેવટે જીઆઇડીસી પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ એક વસાહતમાં રહેતા સુરેશ વણઝારા નામના ઈસમે પોતાના જ વિસ્તારની ૧૫ વર્ષીય સગીરા સાથે અવાર નવાર ધાક-ધમકી આપીને […]

Continue Reading

ભરૂચ: અંકલેશ્વરના નાંગલ પાસે ઝાયલો કારની અડફેટે સજોદના મોપેડ ચાલકનું કરુણ મોત

ભરૂચના અંકલેશ્વરના નાંગલ પાસે ઝાયલો કારની અડફેટે સજોદ ના મોપેડ ચાલકનું કરુણ મોત નીજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા ના સજોદ ગામના જૈન મંદિર ફળિયામાં રહેતા 39 વર્ષીય અશોકભાઈ નટવરભાઈ લીમ્બચીયા પોતાનું મોપેડ લઈને સજોદ થી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન નાંગલ ગામના પાટિયા પાસે એક ઝાયલો કારના ચાલકે મોપેડ ને […]

Continue Reading

લોકડાઉંન ૫.૦ માં ધાર્મિક સ્થળો ખુલવાની પુરેપુરી શક્યતાઓને પગલે શક્તિપીઠ પાવાગઢ ખાતે કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા પ્રમાણે તૈયારીઓને આખરી ઓપ આપાયો.

હાલમાં અનલોક ૧ ની જાહેર થયેલ ગાઈડલાઈન પ્રમાણ ૮ જૂન થી શરતો સાથે ખુલશે ધાર્મિક સ્થળો. હાલ ચાલી રહેલ લોકડાઉન ૪.0 પૂર્ણતા ના આરે છે અને લોકડાઉન ૫.૦ ની જાહેરાત ની ઔપચારિકતા બાકી છે ત્યારે હવે લોકડાઉન ૫.૦ માં ગુજરાત ના ધાર્મિક સ્થાનો ખુલવા ની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે જેને લઈ પંચમહાલ મિરર ની […]

Continue Reading

ભરૂચ: આમોદ તાલુકાના ચકલાદ ગામની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચના આમોદ તાલુકાના ચકલાદ ગામની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આમોદ તાલુકાના ચકલાદ ગામની છોકરીએ પરિવારના વિરદ્ધ જઈ આછોદ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ પોતાના પરિવાર સાથે ફરી સંબંધ સુધર્યા હતા. જો કે પરિણીતાને સાસરીમાં ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ દવા પી લીધી હતી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમા બીડી તંબાકુ લેવા લોકોની ભીડ જામી સોશ્યિલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ માંગરોળ મા બીડી તંબાકુ લેવા લોકોની ભીડ જામી. સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા, એક તરફ હોલ સેલરો દ્વારા રીટેઈલ દૂકાનદારો ને બીડી તંબાકુ નો માલ આપવામાં આવતો નથી. એકલ દોકલ ને બાદ કરતા મોટા ભાગની રીટેઈલ પાન-બીડી ની દુકાનોમાં માલ ન હોવાથી દુકાનો ખુલતી નથી. બીજી તરફ હોલ સેલરો રીટેઈલ મા માલ વેચવા લાગતા […]

Continue Reading

ગીર સોમનાથ: સિધ્ધિ સિમેન્ટ નાં સિક્યુરિટી ગાર્ડનાં સ્ટાફ તરફથી આજ રોજ એસ.બી.આઈ મોરાસા બેંક માં રૂ.40300 પી એમ ફંડ માં જમા કરવામાં આવ્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સિધ્ધિ સિમેન્ટ નાં સિક્યુરિટી ગાર્ડ નાં સ્ટાફ તરફથી પી એમ ફંડ માં આજ રોજ એસ.બી.આઈ મોરાસા બેંક માં રૂપીયા ૪૦૩૦૦ પી એમ ફંડ માં જમા કરવામાં આવીયા હતા.સિધ્ધિ સિમેન્ટ નાં સિક્યુરિટી ગાર્ડ નાં સ્ટાફ તરફથી પી એમ ફંડ માં રૂપીયા ૪૦૩૦૦ આપી પ્રસંસનીય કામગીરી કરવા બદલ અભિનંદન.

Continue Reading

અમદાવાદ: માંડલ ખાતે અમદાવાદ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લા પંચાયત પર હાલ ભાજપનું શાસન છે અને જિલ્લા પંચાયત દ્વારા દર વર્ષે ચૂંટાયેલી પાંખોની હાજરીમાં વાર્ષિક સામાન્ય સભા અને બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે અમદાવાદ જિલ્લા પંચાયતનું બજેટ મે મહિનાના અંત સુધીમાં રજૂ થયું ન હતું અને હજુ પણ અમદાવાદ શહેરની પરિસ્થિતિ કફોળી […]

Continue Reading

અમદાવાદ: આપત્તિના સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લામાં સરકારી તંત્ર અને સરકાર સેતુ બન્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસના કેસો અમદાવાદ જીલ્લા સહિત રાજ્યભરમાં વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સરકારી તંત્ર અને રાજ્ય સરકાર વચ્ચે સેતુરૂપ કામગીરી કરી રહ્યા છે. અમદાવાદ કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને અમદાવાદ જીલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાના માર્ગદર્શન […]

Continue Reading

વિરમગામમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાની હોમીયોપેથી દવાનું નિશુલ્ક પણે વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આપણા આયુષ મંત્રાલય દ્વારા જણાવેલ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની હોમીયોપેથી દવા નિ:શુલ્ક પણે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનું નિ:શુલ્ક વિતરણ વિરમગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તમામ સ્ટાફ મેમ્બર તથા ટાઉનના રક્ષકો એવા પોલીસ સ્ટાફ માં વિતરણ કરવામાં આવ્યું છે. હજી પણ આ દવાનું વિતરણ ચાલુ છે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ના […]

Continue Reading