મોરબી: હળવદમાં કોરોનાના કહેરથી વધુ કાળાબજારનો કોહરામ : તંત્રનું ભેદી મૌન

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ દેશ અને દુનિયામાં માનવજાત જાત પર ત્રાટકેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક લોકડાઉનનો અમલ કરવામાં આવતા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સિવાય અન્ય ઘણી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને તમાકુ સંલગ્ન વિવિધ પ્રકારની સિગારેટ, બીડી, ગુટકા, પાન મસાલા અને તમાકુ-સોપારીના માવાના વેપાર, વેચાણ […]

Continue Reading

નર્મદા છ ગામ ફેન્સીંગ મુદ્દે ભારે ગરમાવો

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરી દ્વારા ફેન્સીંગ ની કામગીરી છેલ્લા કેટલા સમયથી ચાલી રહી છે જેનો વિરોધ ગામ લોકો કરી રહ્યા છે ગામ લોકોનું કહેવું છે કે ફેન્સીંગની કામગીરી કરવા માટે આવેલા સંબંધિત કચેરીના અધિકારીઓ પાસે જો […]

Continue Reading

અમદાવાદ: શંખેશ્વર તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર શંખેશ્વરમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શંખેશ્વર માં કાર્યરત વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની ને ટેકા ના ભાવે ચણા ખરીદી ની જવાબદારી સોંપવામાં આવી હાલમાં સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા મારકેટિંગ યાર્ડમાં ખરીદી કેન્દ્રો ચાલુ કરેલ જેમાં પાટણ જિલ્લા માં પણ ઘણા સેન્ટર ચાલુ કરેલ જેમાં હારીજ અને સમીમાં પણ ચણાની ખરીદી માટે સેન્ટરો ચાલુ કરેલ […]

Continue Reading

વિરમગામમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુ થી ઉકાળાનું વીતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વીરમગામ નગર સંયોજક નીલેશ રાણા, કીરણભાઈ સોલંકી, દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુ થી વિરમગામ ના વીવીધ વિસ્તારમાં ઉકાળા વીતરણ કરવામાં આવેલ છે તેમા ઉપસ્થિત સહ સંયોજક રાહુલભાઈ નંદપાલ,જયદીપ મકવાણા,દીપક દરજી, ચીરાગ દરજી,આકાશ દરજી,વેદાંતભાઈ પુરોહીત તથા કાઉનસીલર સતીષભાઈ દલવાડી તથા અન્ય લોકો મદદરૂપ બન્યા […]

Continue Reading

નર્મદા જિલ્લાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતેથી ૨ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી જતાં રજા અપાઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણ બાદ રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં રાજપીપલા શહેરના દરબાર રોડ વિસ્તારનાં ૪૮ વર્ષિય દિપકભાઇ બી.રાવલ અને નાંદોદ તાલુકાના મયાસી ગામના ૧૦ વર્ષિય સાગર વસાવા કોરોના સામેનો જંગ જીતી જતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, ત્યારે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલુ કરવાની માંગણી સાથે મામલતદારને રજુઆત કરવામા આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ ચેમ્બર ઓફ કોમર્સ અને કેશોદ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર ચાલુ કરવા દેવા મામલતદારને રજુઆત કરવામા આવી. કેશોદ ટ્રાવેલ્સ એશો.તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વ્રારા ટ્રાવેલ્સ ના ધધાર્થી ઓને સાથે રાખી સરકારશ્રી ને રજુઆત કરી હતી કે પોતાના ધંધા રોજગાર ચાલુ કરવા છુટ આપવામાં આવે હાલની કોરોના મહામારી માં લોકડાઉનના પાંચમાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆતને મળી સફળતા

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં રહેલી વિસંગતતાઓ વિરુદ્ધ કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા રજુઆતને સફળતા ખેડૂતોનાં હિતમાં નિર્ણય લેવામાં આવ્યો. કેશોદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં ગુજરાત સરકારની ગાઈડ લાઈન મુજબ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવેલા છે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં […]

Continue Reading

જૂનાગઢ: વાવાજોડાની આગાહીને લઇને માંગરોળ બંદર ઉપર લગાવાયું એક નંબરનું સિગ્નલ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારોને દરિયો ન ખેડવા કરાયું સૂચન જૂનાગઢ માંગરોળ બંદરમાં માછીમારી કરવા ગયેલી૧૮૫૦ જેટલી મોટી બોટો ને માંગરોળ બંદર ઉપર પરત બોલાવી લેવામાં આવી જેમાંથી અમુક બોટોને નજીકના બંદર પર લનગ્રાવા ની અપાઇ સુચના ખાસ કરીને માંગરોળમાં ૧૮૫૦ જેટલી મોટી બોટો છે પરંતુ માંગરોળ બંદરની કેપેસીટી ન હોવાથી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ બંદર નજીક એક લધુમતી પરિવારને બંદરના લુખ્ખા તત્વો દ્વારા ધાકધમકી આપી હતી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પીએસઆઇ વિંઝુડાએ ગણતરીની કલાકોમાં સાત આરોપીઓને ઝડપી પાડયા માંગરોળ બંદર વિસ્તાર નજીક કેટલાક અસામાજિક તત્વો રાત્રીના એક લધુમતી પરિવારના ઘર સુધી ઘસી આવી બેફામ ગાળો ભાંડી ધાકધમકી આપી ડરાવવાનો હીન પ્રયાસ કરેલ. આ બનાવને પગલે શહેરમાં અરાજકતા નું વાતાવરણ ઉભું થયેલ. આ બાબતે પીએસઆઈ વિંઝુડા એ સીસીટીવી ફૂટેજ ની મદદથી ગણતરી […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ માંથી ૭૪ પરપ્રાંતીય શ્રમિકો વેસ્ટ બંગાળ વતન જવા રવાના.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. વહીવટી તંત્ર દ્રારા ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા તાલુકા માંથી પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મેળવી વતન મોકલવામાં આવી […]

Continue Reading