નર્મદા જિલ્લામાં ધો .૧ થી ૮ માં અભ્યાસ કરતા ૬૯૧૧૩ જેટલા બાળકોને ચોથા તબક્કાનું ફુડ સિક્યુરિટી અલાઉન્સ તથા અનાજનું વિતરણ કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ત્યારે ભારત સરકારના નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન વેકેશનમાં ઘરમાં જ રહેતા બાળકોને પોષક આહાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા ફુડ સિક્યુરિટી યોજના અંતર્ગત વેકેશનમાં બાળકોને […]

Continue Reading

અમરેલી : અરબ સમુદ્ર મા સર્જાયેલ લોપ્રેસરના લીધે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદરમાં લાગવાયુ ૧ નંબર સિગ્નલ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અરબ સાગર માં સર્જાયેલ લોપ્રેસર ને લઈને લગાવાયુ સિગ્નલ… આગામી દિવસો માં લોપ્રેશન ને કારણે વરસાદ ની સંભાવના ફેરવાઈ તેવી શક્યતા… સાવચેતીના ભાગરુપે તંત્ર દ્વારા લગાવાયુ ૧ નમ્બર નું સિગ્નલ… માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના… લોકડાઉન ના કારણે જાફરાબાદ બંદર ની ૭૦૦ જેટલી બોટો હાલ કિનારા પર જ લાંગરેલી… જાફરાબાદ ના […]

Continue Reading

અમરેલી: રાજુલા નજીક નવી માંડરડીમાં જુગાર રમતા ચાર ઝડપાયાં પોલીસે રૂ.૧૯૦૦ નો મુદામાલ કબજે કયો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકાના નવી માંડરડી ગામે જાહેરમાં જુગાર રમતા હરેશ ચકુર બલદાણીયા, ભાવેશ સવજી કોળી, ભરત કાબા કોળી, વિનુ બચુ જીંજાળા ને રોકડ રૂ.૧૯૦૦ ના મુદામાલ સાથે હે. કોનસ. નીરજ કુમાર દાફડાએ ઝડપી પાડયા હતા.જયારે રેઇડ દરમિયાન પીન્ટુ નાજા જીંજાળા.પાંચા દેવાયત જીંજાળા.જનક શાંતીરામ દુધરેજીયા,વિનુ બચુ જીંજાળા નાશી છુટયા હતાં. Editor / Owner Dharmesh […]

Continue Reading

નર્મદા: અબુધાબી થી આવેલા 133 ભારતીય શ્રમિકોને રાજપીપળામાં કોરન્ટાઇન કરાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. લોકડાઉનને પગલે ભારતમાંથી અન્ય દેશોમાં રોજીરોટી માટે ગયેલા અને ફસાયેલા લોકો પોતાના વતનમાં આવવા સરકારને આજીજી કરી રહ્યા છે. સરકાર ની ગાઈડલાઈન મુજબ વિદેશમાંથી આવતા લોકોને ફેસિલિટી ક્વૉરન્ટાઇન કરવા,ત્યારે આ ફેસિલિટી ક્વૉરન્ટાઇન માટે ફ્રી માં સરકારી વ્યવસ્થા તો હોય જ છે પણ જો કોઈકને VIP સુવિધાઓ […]

Continue Reading

નર્મદા: અખીલ ભારતિય ગ્રાહક પંચાયત દ્વારા આજ રોજ નર્મદા કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ને સંબોધીને આપવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા અખીલ ભારતિય ગ્રાહક પંચાયત દ્વારા આજ રોજ નર્મદા કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ને સંબોધીને આપવામાં આવ્યું આ આવેદન પત્ર ભારત ભર માં કવિડ-૧૯ ચાલે છે તે દરમિયાન લોકડાઉન હોવા ને કારણે આર્થીક પરિસ્થિતી ખૂબ નબડી થવા પામી છે .ત્યારે શિક્ષણ સંસ્થાઓ દ્વાર ફી ની ઉગારવતા શિક્ષણ સંસ્થા […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ આયોજિત સ્વૈચ્છીક રક્તદાન કેમ્પમાં 170 બ્લડ ની બોટલ એકત્ર થઈ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ આજરોજ હળવદ ના જનતા ફૂડ મોલ ખાતે આવેલ બેંકવેટ હોલ ખાતે આજે સવારે 8:30 થી 1:30 સુધી સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના ની વર્તમાન પરિસ્થિતિ માં બ્લડ બેંક માં લોહી ની તીવ્ર અછત હોઈ ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકર્તાઓ એ સેવા સુરક્ષા અને સંસ્કાર ના […]

Continue Reading

નર્મદા: કેવડિયામાં કોંગ્રેસના ૭ ધારાસભ્યો સહીત અન્ય આદિવાસી સમાજના આગેવાનોની પોલીસે કરી અટકાયત.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યા ની જરૂર હોય હાલ સરકાર દ્વારા કેવડિયામાં ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે જે.મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને લોકો પરેશાન છે. રોજ પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ સાથે ઘર્ષણ થતું હોય આ બાબતે આદિવાસીઓની સમસ્યા જોવા અને કેવડિયા વિવાદ મુદ્દે કોઈ […]

Continue Reading

અંબાજીમાં રહીશોને લોકડાઉનમાં વિજબીલ આપવામાં આવતા લોકોમાં રોષની લાગણી

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી દાંતા તાલુકામાં દાંતા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને જનતાને વિજબિલ ની રાહત આપવામાં આવે એ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ અંબાજીમાં વિધુતબોર્ડ દ્વારા રહીશોને અને વેપારીઓને લાઇટબીલ આપવામાં આવતા વેપારીઓ અને રહીશોએ સરકાર સામે નારાજગી દર્શાવી હતી. વિશ્વમાં કોરોના વાયરસે મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈને કેન્દ્ર સરકાર […]

Continue Reading

અંબાજી મંદિર લોકડાઉંન ૪.૦ પછી ખુલવાની શકયતા જોઈ અંબાજી મંદિર ખોલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી હાલ ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને આની સાવચેતી ના ભાગરુપે ભારત દેશ ના બધા શિવાલયો દેવાલયો અને ધાર્મિક સ્થળો સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યા હતા અને હાલ મા લોકડાઉન નંબર 4.0, ચાલી રહ્યુ છે અને થોડા જ સમય મા આ […]

Continue Reading

વિરમગામ: ઝુંડ ગામમાં આયુર્વેદિક હોમિયોપેથીક ગોળીઓ નો વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રેરણાતીર્થ શ્રી ડૉ. જીગરભાઈ ઇનામદાર,શ્રી ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર અને જિલ્લા સંયોજક શ્રી હિરેનભાઈ મંકોડીયાના માર્ગદર્શન મુજબ ઝુંડ ગામમાં આયુર્વેદિક હોમિયોપેથીક ગોળીઓ નો વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ઝુંડ ગામ ના સહ સંયોજક હિતેશભાઈ પટેલ , મહિલા ટીમ ના સંયોજક લાખું બેન રબારી, વિરમગામ તાલુકા સંયોજક જગદીશભાઈ […]

Continue Reading