માંડલના બ્રીજ ઉપરથી સૂર્યાસ્ત સમયે સનસેટ જેવો માહોલ જોવા મળ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સનસેટ પોઈન્ટ એક એવો અદ્દભુત જગ્યા છે જેને જોવા જવું એક જીવનનો લ્હાવો છે અને ઘણાં ખરા પ્રવાસીઓ પોતાની ટુરમાં સનસેટ પોઈન્ટનો લ્હાવો લેતાં હોય છે. સનસેટ પોઈન્ટ એ સૂર્યનારાયણ દેવ સંધ્યા સમયે આથમતા હોય તે નરી આંખે સમક્ષ જોઈ શકાય તેવી જગ્યા હોય છે. આ જગ્યા સેંકડો માઈલ ઉંચી જગ્યા પરથી […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ બંદર વિસ્તારમાં અમુક ઘરો છેલ્લા છ વર્ષથી પાણી માટેનું દુઃખ વેઠે છે

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરમાં રામ મંદિર નજીક વોર્ડ નંબર પાંચના રહીશોને છેલ્લા છ વર્ષથી પાણી મળી રહયું નથી અને લોકો વેચાતું પાણી લઈને છેલ્લા છ વર્ષથી તંત્રને અવાર નવાર રજુઆતો કરવા છતાં પાણી નહી મળતાં સોસાયટીના રહીશોની હાલત દયનીય બની ચુકી છે. બાઇટ = ઉર્વશીબેન મસાણી સ્થાનિક રહીશ જયારે ખાસ વાત કરવામાં […]

Continue Reading

વિરમગામ : સરકાર દ્વારા લોકડાઉનના નિયમોનું પાલન ન કરતી વિરમગામની પ્રજા…

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોના વાયરસની મહામારી આખા વિશ્વમાં વ્યાપી છે ત્યારે તે સમયે ભારત દેશમા પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા, રાજ્ય સરકારો દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ પ્રસાશનને લોકોમાં કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવા આદેશો કરાયા છે. તેને લઈ વિરમગામ શહેરમાં પણ ખુબ જ સાવચેતીના ભાગ રૂપે વહીવટીતંત્ર અને પોલીસ પ્રસાશન […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના પટવા ગામના દરીયા કિનારે બાબરકોટ ગામે થી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ 11 વર્ષ ના બાળકની લાશ મળી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી રાજુલા તાલુકાના પટવા ગામ નજીક દરિયામાં માછીમારવા ગયેલા લોકોને દરિયા કાંઠા પર બાળકની લાશ મળી હતી અને ગ્રામ જનોએ પટવા ગામના સરપંચને જાણ કરી હતી સરપંચ ને જાણ થતા તેઓ એ માજી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી ને તેમજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા મા આવી હતી તેથી જાફરાબાદ મરીન પોલીસ અને […]

Continue Reading

વિરમગામ: પૂજક ફળિયામાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા રહીશો ત્રાહિમામ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેર વિસ્તારમાં આવતા તિરુપતિ કોમ્પ્લેક્ષની સામે દેવી પૂજક ફળિયામાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદું પાણી ઉભરાતા તેની દુર્ગંધ થી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તે બાબતે વારંવાર નગરપાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ જ નિકાલ નહિ આવતા આ રહીશો દ્વારા નગરપાલિકા દ્વારા ઉભરાતા ગંદા પાણીનો કાયમી નિકાલ 3 દિવસમાં નહિ લાવે […]

Continue Reading

પાટડી તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તા 29.5.20 પાટડી તાલુકામાં અખિયાનામાં એક કોરોના પોઝિટિવ આવ્યો હતો ,જેને બે દિવસ થયા છે ત્યાં આજે પાટડીના ઝેઝરા ગામે એક ગર્ભવતી મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, તાત્કાલિક મહિલાને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ લઇ જવાયા હતા, આ મહિલા ઝેઝરાના વતની છે અને તેઓના લગ્ન વડગામ થયેલા છે. તેઓની […]

Continue Reading

દાહોદ: પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓ જોડે દંડ લઈને માસ્ક આપવામાં આવ્યા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કલેકટર શ્રી વિજય ખરાડી સાહેબે સુચના આપી હતી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે, સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું સિદ્ધાંતનું લોકો દ્વારા સારી રીતે અનુપાલન થાય એ એ સૂચનાને ધ્યાનમાં રાખીને આજરોજ પિપલોદ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વેપારીઓ જોડે તપાસ કરવામાં આવી હતી! જે વ્યાપારી એનો પાલન ન કરતા હતા એના […]

Continue Reading

નર્મદા : રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. જીનસી વિલિયમના માર્ગદર્શન હેઠળ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લામા રાજપીપલા ખાતે જિલ્લા કલેકટર મનોજ કોઠારી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. જીનસી વિલિયમના માર્ગદર્શન હેઠળ વાયરસ સામે રક્ષણ મેળવવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક અધિકારી ડો.સેજલ માર્ગદર્શન હેઠળ જણાવ્યા મુજબ ઉકાળાનું સમગ્ર રાજપીપલા ના વોર્ડમા ની:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ.૨૫/૫/૨૦૨૦ થી ૨૯/૫/૨૦૨૦ સુધી સતત 5 દિવસ ઉકાળાનું વિતરણ […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ માટે સોશિયલ મીડિયામાં વોર, કોંગ્રેસ આવી મેદાનમાં.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં હાલ સર્વે-ફેનસિંગ કામગીરી મામલે આદિવાસીઓમાં વિરોધ વધ્યો છે.અવાર નવાર પોલિસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા જ કરે છે.હવે આ મામલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ મીડિયા સમક્ષ કઈ ન જ બોલવા જણાવી રહ્યા છે.હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓને […]

Continue Reading

ખાંભા ખાતે ખાતરના ગેરકાયદેસર વેચાણ મામલે ખેતીવાડી વિભાગે રેડ પડતા ૩ લાખનો જથ્થો સીલ

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા લાઇસન્સ વિના ખેડૂતોને ખાતરના સીધા વેચાણ બદલ વેપારી વિરુદ્ધ ગુનો નોંધાયો. ખેડૂતમિત્રોએ વેચાણ સમયે પાક્કા બીલનો આગ્રહ રાખવા જિલ્લા કલેકટર શ્રી એ અપીલ કરી. અમરેલી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અમરેલી કચેરીની ટીમ દ્વારા તારીખ ૨૮ના રોજ બાતમીના આધારે રાસાયણિક ખાતરના લાયસન્સ વગર ગામડે ખેડૂતોને સીધા સપ્લાય કરતા ઓર્ગેનિક મેન્યુઅલ ખાતરનો જથ્થો ગુણવત્તા […]

Continue Reading