જેતપુર: યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને ખોટી રીતે કાવતરા તેમજ હથિયારો સહિતની કલમો લગાડેલ હોય તે અંગે યોગ્ય તપાસ કરવા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર યુદ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા રક્તદાન અંગદાન કન્યા કેળવણી સામાજિક સમરસતા તેમજ ભૂખ્યાને ભોજન વગેરે પ્રવૃત્તિ કરવામાં આવે છે , આવી સેવાકીય પ્રવૃત્તિના આશયથી ટ્રસ્ટના સ્વયંસેવક યુવાનો યુદ્ધ એજ કલ્યાણની જગ્યા પર મળેલ હોય ત્યારે પોલીસ દ્વારા રેડ કરી લોકોની ખોટી રીતે ધરપકડ કરવામાં આવેલ હતી.તેમજ ઓફિસમાંથી મળી આવેલ હથિયારોમા પાવડો. કોદાળી […]

Continue Reading

અમરેલી: પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ લાઠી તાલુકામાં ત્રણ કરોડના ખર્ચે નવ માર્ગો બનશે

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સફળ રજૂઆત ટુક સમયમાં કામ શરૂ કરાશે બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ માટે સતત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સફળ રજૂઆત કરી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર રોડ રસ્તાઓ મંજુર કરાવી રહ્યા છે અગાઉ બાબરા તાલુકામાં પણ કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા રોડ મજુર કરાવી ગુણવત્તા યુક્ત […]

Continue Reading

નર્મદા: રાજપીપલા ખાતે એસ.ટી.બસ ડેપો દ્વારા સરકારે આપેલી ગાઈડેલાઈનનું ચુસ્ત પાલન કરાય રહ્યું છે.

રિપોર્ટર: અંકુર ઋષી, રાજપીપલા નર્મદા જિલ્લામા રાજપીપલા ખાતે એસ ટી બસ ડેપો દ્વારા સરકારે લોકડાઉન 4 નું ચુસ્ત અમલ સાથે ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બસ ડેપો તંત્ર દ્વારા જણાવવામાં એમ આવ્યું હતું કે સરકારના આદેશ મુજબ કડક પાલન કરી અમુક રાહત સાથે બસ ડેપો નું મેનેજમેન્ટ સાથે અમે કડક પાલન કરી રહ્યા છે […]

Continue Reading

વિસ્થાપન ની લટકતી તલવાર વચ્ચે જીવતા 14 ગામો ના આદિવાસીઓ ની વ્હારે સરપંચ પરિષદ ના નિરંજન વસાવા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની 70 વર્ષ થી બલિદાન આપી હાડમારી ભોગવી રહેલાં કેવડીયા અને આજુ બાજુના ગામો ના આદિવાસીઓ ની સમસ્યાઓનું નિવારણ લાવવા મેદાને પડેલાં સરપંચ પરિષદ ના નિરંજન વસાવા એ ભણેલાં ગણેલા આદિવાસીઓને એક થઈ આગળ આવવા હાંકલ કરી છે. કેવડિયા, વાગડિયા, નવાગામ, લીમડી, કોઠી, અને ગોરા આ 6 ગામનો વિસ્થાપનનો પ્રશ્ન 1961-62 થી […]

Continue Reading

નર્મદા: હજુ પણ રૂઢિવાદ માં જીવતી આદિવાસી પ્રજા, બીલવાટ ની યુવતીએ ગામ માં જ લગ્ન કર્યા એટલે સજા કરાઈ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આદિવાસી પંથકમાં જુવાન આદિવાસી છોકરી ને લાકડીઓથી ગ્રામજનોદ્વારા માર મારતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો માં એક ગ્રામજન દ્વારા ગામની જ યુવાન દીકરીને પકડી રાખવામાં આવેલી છે.અને અન્ય ગ્રામજનો દ્વારા તેને લાકડી થી ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. આ યુવતીને જાણે તાલિબાની કાયદા મુજબ સજા આપવામાં આવી રહી […]

Continue Reading

નર્મદા: લોકડાઉનમાં નર્મદા જિલ્લાના બે ના.મામલતદાર કોના આશીર્વાદ હેઠળ પોતાની મનમાની કરે છે.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લા ના બે નાયબ મામલતદારો પોતાની મરજી મુજબ મનમાની કરતા હોવાની ચર્ચા સંભળાઈ રહી હોય જેમાં એક સરકારી વાહન પોતાના અંગત કામોમાં ડ્રાઈવર વિના જાતેજ લઈને ફરે છે જ્યારે એક તપાસ ના નામે ખર્ચા કાઢવા પોતાની પ્રાઇવેટ ગાડી લઈ રોફ જમાવતા હોવાની બુમ ઉઠી છે.સાથે એમ પણ જાણવા મળ્યું છે […]

Continue Reading

અબુધાબીથી 133 શ્રમિકોને રાજપીપળા લવાયા, 1 શ્રમિકે કહ્યું મોંઘી ચોકલેટ મુકવા ફ્રીઝ આપો!

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે.લોકડાઉનને પગલે ભારત માંથી અન્ય દેશોમાં ગયેલા રોજીરોટી માટે ગયેલા ફસાયેલા લોકો પોતાના વતનમાં સરકારને આજીજી કરી રહ્યા છે.સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે એ મુજબ વિદેશમાંથી આવતા લોકોને ફેસિલિટી કોરોનટાઇન કરવા, ફેસિલિટી કોરોનટાઇન માટે ફ્રી માં સરકારી વ્યવસ્થા તો હોય જ છે પણ જો […]

Continue Reading

નર્મદા: માસ્ક ન પહેરનાર નેવીના કર્મચારીને પોલીસે પાઠ ભણાવ્યો

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલમાં કોરોનાવાયરસ ની માહામારી ચાલી રહી છે જેને લઇને હાલમાં લોકડાઉંન ચાલી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે ત્યારે નેવીના એક કર્મચારીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે નર્મદા અને વડોદરા જિલ્લાના રંગ સેતુ પુલ પાસે પોઇચા નજીક પોલીસ દ્વારા ચેકિંગ […]

Continue Reading

ગીર સોમનાથ: વન ખાતા ના અધિકારીઓ દ્વારા માસ્ક ના નિયમનો ઉલ્લાડિયો

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીર સોમનાથ ના ગીર ગઢડા તાલુકાના ઝાંખીયા મુકામે રાઉંન્ડ ફાેરેસ્ટ આેફિસના નવા મકાનના ઉદઘાટન માં હાજર રહેલા જુનાગઢના ડી. એફ. આે. તથા સબ, ડી. એફ. આે. તથા બાબરીયા રેંન્જ સ્ટાફે માસ્ક પહેરેલ ન હતા જે નિયમો નું પાલન કરાવનાર જ નિયમો તોડે તો પ્રજા નું શું? અને અધિકારીઓ જ આવા કાર્યક્ર્મ માં […]

Continue Reading

ગીર ની અંદર રાજ કરતા જંગલના રાજા સિંહનો પરિવાર ગ્રામ્ય પંથકમાં ચડી આવ્યો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગામથી થોડે દુર વાડી વિસ્તારમાં જાણે કે લોકો ને મળવા આવ્યા હોય તેવા બે સિંહ બાળ અને સિંહણના દ્રશ્યો થયા કેદ.. ઉલ્લેખનીય છે કે સિંહો અને લોકો ગીરમાં એકબીજા ના પૂરક બનીને જીવે છે.. પશુપાલકો જંગલ તરફ પોતાના પશુ ચરાવા જતા હોય ત્યારે સિંહો સાથે તેમનો મેળાપ થાય તે સામાન્ય છે.. ત્યારે […]

Continue Reading