નર્મદાના ધારીખેડા સુગર પાસે સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા માં આવેલી ધારીખેડા સુગર ફેક્ટરી પાસે રહેતા મહારાષ્ટ્ર ના મજૂરી કામ કરતા લોકો પૈકી એક સગીર વય ની બાળાને ધમકી આપી બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હોવાની યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર તરફ ના કેટલાક મજૂરો ધારીખેડા સુગર પાસે […]

Continue Reading

નર્મદા: વીજબીલ,સ્કૂલ ફી અને તમામ પ્રકાર ના વેરા માફીની માંગ સાથે નર્મદા જીલ્લા કોંગ્રેસ નુ આવેદન

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોના મહામારી અને ત્રણ મહીના જેટલાં લાંબા લોકડાઉન ને પગલે આખાં દેશ સહીત ગુજરાત મા પણ સંક્રમણ વધવાની સાથે-સાથે લોકો ના વેપાર ધંધા પડી ભાંગ્યા છે, જે લોકો ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં તેમની પણ નોકરીઓ ઝુંટવાઈ જવા પામી છે કે ઝુંટવાઈ જવાની તૈયારીમાં છે. લોકો પાસે જે બચત […]

Continue Reading

જેતપુરમાં સગીર વિદ્યાર્થીની ઉપર થયેલ ગેંગરેપની તટસ્થ તપાસ થાય અને આરોપીઓને છાવરતાં પોલીસમેનને ડિસમિસ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુરમા સગીર વિધાર્થીની ઉપર થયેલ ગેંગરેપ કે જેમા આરોપીઓ ઘણી બધી અસામાજીક પ્રવ્રુતિઓ સાથે જોડાયેલ છે અને આવી જ રીતે આ ગેંગ દ્રારા બીજી અનેક યુવતીઓને બ્લેકમેઈલ કરી પૈસા પડાવવા તથા તેમની અંગતપળોને મોબાઈલમા રેકોર્ડ કરી અન્ય મિત્રો ને શારિરીક સબંધો બાંધવા માટે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપતા હોય છે જ્યારે આવા […]

Continue Reading

દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની થતી ખરીદી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખરીદી આગામી તા. ૩૧ સુધી ચાલું છે. જેમાં ઘઉં માટે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ અને ચણા માટે ગુજકોમાસોલ એમ બે એજન્સી નિયત કરવામાં આવી છે. ઘઉં માટે રૂ. ૧૯૨૫ પ્રતિ ક્વિન્ટલ અને ચણાના રૂ. ૪૮૭૫ પ્રતિ […]

Continue Reading

દાહોદમાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં કુલ ૨૨ વ્યક્તિઓએ કોરોનાને હરાવી સાજા નરવા થઇ ગયા, હાલ કુલ ૧૨ એક્ટિવ કેસ દાહોદમાં તા 27 વધુ ચાર દર્દીઓએ જીવલેણ વાયરસ કોરોનાને માત આપી છે. છેલ્લા દસ દિવસથી ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ ચાર દર્દીઓને કોરોનાના એક પણ લક્ષણ જોવા ના મળતા સરકારની નવી નીતિ મુજબ તેમને રજા […]

Continue Reading

દાહોદ: કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનામાં પાઇપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ નાની ક્યારથી અદલવાડા સુધી ૧૨૫ કિ. મિ. લાઇન નાખી દેવાઇ, ૫૦ કિ. મિ. ફિડર લાઇનનું કામ પણ પૂર્ણ હવે માત્ર વીજ લાઇન નાખવાનું કાર્ય બાકી, ગોઠીબના પમ્પિંગ સ્ટેશનમાં વીજ લાઇન મળી ગઇ, બાકીના ત્રણમાં ઝડપથી વીજળી આપી દેવાશે યોજના પૂર્ણ થતાં દાહોદના ૫૪ તળાવો, પાંચ જળાશયો અને ત્રણ નદીઓમાં પાણી ભરાતા નંદનવન […]

Continue Reading

ગીર સોમનાથ: કોડીનારનાં એક દરજી યુવાને કોરોનાની મહામારી સામે રક્ષણ આપતા 15 હજારથી વધુ માસ્ક બનાવી સમાજમાં નિઃશુલ્ક વિતરિત કર્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથનાં કોડીનારનાં એક દરજી યુવાને કોરોનાની મહામારી સામે રક્ષણ આપતા 15હજારથી વધુ માસ્ક બનાવી સમાજમાં નિઃશુલ્ક વિતરિત કર્યા.માસ્ક બના વી નિઃશુલ્ક વિતરણ કરવાનો ઉદ્દેશ્ય.આ એકલ વિરે અન્યને ઉદાહરણ પુરૂ પાડ્યું.આ યુવાનનો એકજ ઉદેશ્ય છે કે જયાં સુધી કોરોનાં કાબુમાં ન આવે ત્યાં સુધી સમગ્ર જિલ્લામાં એક એક વ્યક્તિ સુધી માસ્ક […]

Continue Reading

કોરોના સંદર્ભે સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર દ્વારા સંતરામપુર નગરમાં માસ્કનું વિતરણ કરાયું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સામાજિક અંતર જાળવવા તેમજ ફરજિયાત માસ્ક પહેરવા તથા વારંવાર હેન્ડ વોશ માટે નાગરિકોને અનુરોધ કરતા સંતરામપુર ધારાસભ્ય કોરોના વાયરસનાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેથી જિલ્લાવાસીઓને કોરોના સંક્રમણથી બચાવી શકાય ત્યારે સંતરામપુર નગર ખાતે સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોરની આગેવાની હેઠળ સંતરામપુર નગરપાલિકા પ્રમુખ તેમજ […]

Continue Reading

કાલોલ: માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવકોની અર્થી સાથે ઉઠતા નાનકડું ભૂખી ગામ હિબકે ભરાયું

ગત સોમવારની સમી સાંજે કાલોલ મલાવ રોડ પર વાટા પાટીયા અમૃત વિધાલય પાસે ટાટા 407 ટેમ્પો અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કમનસીબે મોતને ભેટેલા બે યુવકો ઠાકોર મહેન્દ્રસિંહ ગણપતસિંહ તથા જાદવ કિરપાલસિંહ વિજયસિંહની અંતિમયાત્રા એક સાથે નીકળતાં નાનકડા ભૂખી ગામમાં માતમ છવાયો હતો. ઉપરોક્ત યુવકો પૈકી મહેન્દ્રસિંહ નું ઘટના સ્થળે મૉત થયું હતું જયારે […]

Continue Reading

મહીસાગર: કડાણા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કેનાલમાં બપોરના સમયે બે બાળકો ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન બંન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બંન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.  મહીસાગરના કડાણા તાલુકાના રણકપુર ગામે સુજલામ સુફલામ કેનાલમાં ન્વાહા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. રણકપુરથી ઢીંગલવાડા વચ્ચે પસાર થતી કેનાલમાં […]

Continue Reading