ગીર સોમનાથ: સમાજનાં વિવિધ પ્રશ્નો અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર સાથે રજુઆત

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ સહીત દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે, કોરોના વાઈરસની મહામારીમાં સપડાયેલા ભારત દેશમાં આર્થિક તંત્ર ખોરવાયેલું છે, શરૂઆતનાં બે તબક્કામાં તો વેપાર-ધંધા-રોજગાર બંધ હોય ખાસ કરીને તમામ વર્ગનાં લોકોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હજુ પણ આર્થિક મંદી અને કોરોનાનો ખતરો છે તેવા સંજોગોમાં આમ […]

Continue Reading

આમોદ શહેર કોંગ્રેસના પ્રમુખે પ્રજાના મુદ્દે આવેદન પાઠવ્યું.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ ભાઈ એમ.વસાવાએ પ્રજાની લાગણી અને માંગણીને વાચા આપી આમોદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર શહેરની પ્રજાના માર્ચ થી જૂન સુધીના બિલ માફ કરવામાં આવે, ગરીબ અને મધ્યમવર્ગનો પાણી અને મિલકત વેરો માફ કરવામાં આવે તેમજ નાના વેપારીઓનો ધંધા વેરો માફ કરવામાં આવે, તેમજ ખાનગી શાળાઓમાં […]

Continue Reading

અમરેલી: રાજુલા નજીક આવેલા રાજપડા ગામે જુગાર રમતાં ૯ શખ્સોને રૂ.૮૦૨૦નાં મુદામાલ સાથે ઝડપી લીધા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકાના રાજપડા ગામે રહેતા બુધા બેબુભાઈ ગોઠડીયા સહીત ૯ જેટલા ઈસમો રાજપડા ગામે જાહેરમાં પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોય આ અંગે ડુંગર પોલીસને બાતમી મળતા દરોડો પાડી તમામ ૯ ઇસમોને રોકડ રકમ રૂ।, ૨૨૨૦ તથા મોબાઇલ ફોન નંગ,૫ કિંમત રૂ.૫૮૦૦ મળી કુલ રૂ.૮૦૨૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.ડુંગર પોલીસ બનાવ અંગે […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા માંથી ૩૫ પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન જવા રવાના

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લા માંથી પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવી રહ્યા છે. સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મળી ગયા બાદ જિલ્લામાં ફસાયેલ મધ્યપ્રદેશના ૩૫ શ્રમિકોને ખાનગી બસ દ્રારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ શ્રમિકોના આરોગ્યની તપાસ […]

Continue Reading

નર્મદા: કોરોના સંકટમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા ગરૂડેશ્વર તાલુકાના વવીયાલા ગામના યુવાનો સ્વૈચ્છિક રક્તદાન કરવા આગળ આવ્યા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં ચોથુ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં સિકલસેલના અને એનેમિયા સહિત કુપોષણના શિકાર દર્દીઓનું પ્રમાણ વધુ છે. ત્યારે અને અકસ્માતો તેમજ ડીલેવરી જેવા સિરિયસ કેસોમાં લોહીની જરૂરીયાત વધારે રહે છે. જેમાં દર્દીઓને એ લોહી પૂરું પાડતી રાજપીપળાની એક માત્ર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપળા બ્લડ બેંક […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિએ આપ્યું આવેદન પત્ર

છેલ્લાં ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. ભારતમાં અને વિશેષતઃ ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે, સમગ્ર ધંધા-ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરું બન્યુ છે. […]

Continue Reading

નર્મદા: તિલકવાળાના પીંછીપુરા ગામે અશ્વિન નદીમાં ન્હાવા ગયેલા યુવાન પર મહાકાય મગરે કર્યો હુમલો,ગામ લોકોમાં ફફડાટ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકાના પીંછીપુરા ગામમાં અશ્વિન નદી આવેલી છે. ગામલોકો નદીકિનારે ન્હાવા તેમજ કપડધોવા પશુઓને પાણી પીવડાવવા અવારનવાર જતાં હોય છે. હાલ ઉનાળાની સીજન હોય 42ડિગ્રી તાપમાનમાં ખેતમજૂરી કરીને આવેલ સાંજના સમયે ધરેઆવી ન્હાહવા ગયેલ તે દરમિયાન મહાકાય મગરે પિન્ટુભાઈ બચુભાઈ તડવી ને મગરે શિકાર બનાવ્યો હતો પરંતુ પિન્ટુભાઈ એ […]

Continue Reading

રાજપીપલા: ડેડીયાપાડા પો.સ.ઇ. શ્રી એ.આર.ડામોર તથા નિર્ભયાટીમ ગામમાં જઈ બાળક તથા તેની વિધવા માતાની મુલાકાત લીધી હતી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી રાજપીપલાનાઓએ ડેડીયાપાડા પોલીસને પત્ર પાઠવી જણાવેલ કે “ડેડીયાપાડા તાલુકાના ખૂપર બોરસણ ગામનું બાળક કે જે રાજપીપલા ખાતે આવેલ બાળ સંભાળ ગૃહમાં રહે છે જેને સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત કૌટુંબિક પુનઃ સ્થાપન અર્થે જિલ્લા બાળ સુરક્ષા એકમ નેમદા દ્વારા સ્પોનસરશિપ યોજના હેઠળ ઘરે તબદીલ કરવામાં આવેલ […]

Continue Reading

વિરમગામ : કોંગ્રેસ કાર્યકરો થકી મામલતદાર સાહેબને માંગણી ભર્યું આવેદન આપવામાં આવ્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તા 26.5.20 ના રોજ વિરમગામ શહેર કોંગ્રેસ દ્વારા વિરમગામ મામલતદાર સાહેબશ્રી ને વીજળી બીલ માફી બાબતે તેમજ શિક્ષણ ફી માફી બાબત તેમજ મિલકતવેરા તેમજ નાના ધંધાદારી વ્યક્તિઓના મિલકતવેરા માફી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ, જેમાં શહેર પ્રમુખ સુધીર રાવલ, નગરપાલિકા વિપક્ષ નેતા રણજીતસિંહ ડોડીયા, જિલ્લા કોંગ્રેસ મંત્રી અહેમદસાબ સૈયદ, કાઉન્સિલર રમેશજી ઠાકોર,હુસેન પટેલ,યુસુફ […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના મહામંત્રી માન.શ્રી. માધુભાઈ ઠાકોરના ધર્મપત્નીના અવસાન બાદ તેમની યાદમાં રક્તદાન શિબિર યોજવામાં આવી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજનો ‘થેલેસિમિયા’ ગ્રસ્ત બાળકો માટે નો ‘રક્ત દાન કેમ્પ’ પૂવઁ કેબિનેટ મંત્રી તેમજ અમદાવાદ જીલ્લા ભાજપા મહામંત્રી માન.શ્રી માધુભાઈ ઠાકોર નાં ધમઁપત્ની સ્વ.મધુબેન માધુભાઈ ઠાકોર નાં દુ:ખદ અવસાન નિમિત્તે તેમની યાદ માં તેમના પવિત્ર આત્માને અપઁણ કરવામાં આવ્યો.સન્માન મારુતિ મંદિર..ડુમાણા તા:વિરમગામ સૌ રક્તદાતાઓ તેમજ આયોજકોના હ્રદય પુવઁક આભાર. Editor / Owner Dharmesh […]

Continue Reading