પંચમહાલ: જાંબુઘોડાના ડુમા ગામે આગ લાગતા ત્રણ મકાનો સળગીને ખાખ

મકાનોમાં અચાનક આગ લાગતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પ્રસારાઈ ગયો હતો.આ ત્રણ મકાનોમાં આગ ક્યાં કારણો સર લાગી તે હાલ જાણી શકાયું નથી.મકોનોમાં લાગેલી આગથી ઘરની સમાન સળગીને ખાખ થવા પામ્યો છે. સ્થાનિકો દ્વારા આગ ને કાબુમાં લેવા માટે ગામના બીજા ઘરો માંથી પાણી લાવી છંટકાવ કરવામાં આવતા હાલ આગ પર કાબુ મેળવવામાં ગ્રામ જનો […]

Continue Reading

મોરબી: હળવદ જીઆઇડીસી માં પાણીનો કાળો કકળાટ,જૂરોને 400 થી 500 રૂપિયા આપી પાણીના ટેન્કર મંગાવવા પડે છે.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ જીઆઇડીસી માં દર ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે આમ તો છેલ્લા 15 વર્ષથી પીવાના પાણીનો પ્રશ્ન મજૂરોને સતાવી રહ્યો છે ત્યારેઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા મજુરો નેરૂપિયા 400 થી 500 રૂપિયા ખર્ચીને મજુરોને પાણી મંગાવવું પડે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી મજૂર વર્ગની માંગ ઉઠવા […]

Continue Reading

નર્મદા: હવે તો ગામમાં રસ્તો બનાવો, પાણીની વ્યવસ્થા કરો: નર્મદાના યુવાનની સરકારને આજીજી

કોરોનાના કેહેર વચ્ચે એમ પણ લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ત્યાંતો ઉનાળાના બળબળતા તાપમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પોકાર પડી રહી છે, લોકોને હાલમાં પીવાના પાણીની પારાવાર તકલીફ પડી રહી છે.મોદી સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે એની આસપાસના વિસ્તારોમાં વિકાસ તો ખૂબ કર્યો છે, એ વિકાસને લીધે આદિવાસીઓના જીવન પર ઘણો પ્રભાવ પડ્યો છે.પણ વિકાસની […]

Continue Reading

નર્મદા:લોકડાઉનમાં ડેડીયાપાડા CPI સાથે દાદાગીરીનો વિડીયો વાયરલ..

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોના મહામારી વચ્ચે હાલ લોકડાઉન અમલી બનાવાયું છે.સરકારે નિયમોના કડક પાલન સાથે દિવસ દરમિયાન લોકડાઉનમાં અમુક છૂટછાટ અપાઈ છે.હવે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં પોલિસ દ્વારા વાહનોનું ચેકીંગ કરી જરૂરી દસ્તાવેજો ન હોય એ વાહનોને ડિટેન કરવાની કામગીરી ચાલી રહી હતી. એ કામગીરી દરમિયાન ડેડીયાપાડાના CPI ચૌધરી સાથે BTP ના કાર્યકર અને […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકા કોંગ્રેસ પક્ષ દ્રારા આજરોજ બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સમગ્ર દેશમાં કોરોના વાયરસ નો કાળો કહેર છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓ ને લઈ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર ની અધ્યક્ષ સ્થાને તાલુકા કોંગ્રેસ દ્રારા બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ આવેદનપત્ર માં મુદ્દાઓ હતો કે, માર્ચ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ સુધી ના તમામ લોકોના વીજળી ના બીલ માફ કરવા તથા ગરીબ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્યને લઇ કરાયું ઉકાળાનું વિતરણ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે લોકોનું જીવન અસ્ત વસ્થ થયુ છે ત્યારે સરકાર દ્વારા નત નવા પ્રયાસો કરી રહીશે ત્યારે લોકોને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ઉકાળા વિતરણ શરૂ કરાયું છે માંગરોળ નગરપાલિકા ના સહયોગથી બજરંગ મંડળ દ્વારા ઉકાળો વિતરણ કવામાં આવેલ જેમાં માંગરોળ શહેરીજનો દ્વારા મોટા […]

Continue Reading

મહીસાગર: આજરોજ લુણાવાડા મામલદારને આવેદન પત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજરોજ લુણાવાડા મામલદાર ને આવેદન પત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું જેમાં પ્રજાલક્ષી મુદ્દાઓ જેવાકે. (૧)માર્ચ, ૨૦૨૦ થી જૂન, ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે. (૨)ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના રહેઠાણ, પાણી વેરા અને મિલ્કત વેરા માફ કરવામાં આવે, તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે. (૩) ખાનગી […]

Continue Reading

ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ડભોઇ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તેના મુખ્ય મુદ્દાઓ માર્ચ 2020 થી જૂન 2020 સુધીના તમામ લોકોના વીજબિલ માફ કરવામાં આવે ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારો ના રહેઠાણ પાણી વેરા અને મિલકતવેરા માફ કરવામાં આવે નાના અને મધ્યમ વેપારીઓના ધંધા ના સ્થાનના વેરા માફ કરવામાં આવે ખાનગી […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયેલ નથી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસના કારણે પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના ૪૪ દર્દીઓ નોંધાયેલા છે. ૨૨ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયેલ નથી. […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં તીડના ઉપદ્રવની અગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલા લેવા ખેડૂતોને અનુરોધ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં રણતીડ ઉપદ્રવની શક્યતાઓને ધ્યાને લઈ આગમચેતીના ભાગરૂપે જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ ક્યાંથી એટલે કે કઈ દિશા માંથી આવ્યા, કેટલા વિસ્તારમાં તીડ બેઠા, ક્યા ગામે કઈ સીમમાં બેઠા તે અંગેની માહિતી તુરંત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારશ્રી, તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારીશ્રી કે […]

Continue Reading