કાલોલના મલાવ રોડ પર આંટા ગામ પાસે ટેમ્પા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩ના મોત,૨ ઈજાગ્રસ્ત,બાકીના નો આબાદ બચાવ

જયવીરસિંહ સોલંકી – પંચમહાલ બ્યુરો ચીફ.   કાલોલ નારણપુરાથી એક ટેમ્પા ચાલક ૧૦ મજૂરોને ટેમ્પા લઈ ઘોઘંબા તરફ જતાં કાલોલ તાલુકાના જ ભુખી ગામના સીએટ કંપનીમાં કામ અર્થે બાઈ પર જતાં કાલોલ મલાવ રોડ આવેલાં આંટા પાટીયા પાસે બાઈક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકના માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પાનતલાવડી ગ્રુપના 33 શિક્ષકો દ્વારા કવિડ ૧૯ ઓનલાઇન તાલીમ લેવાઈ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રાજ્ય સરકાર દ્વારા કોરોના અંતર્ગત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પાનતલાવડી ગ્રુપના 33 શિક્ષકો દ્વારા કવિડ ૧૯ ઓનલાઇન તાલીમ લેવાઈ, જેમાં શિક્ષકોને કોરોનાથી કઈ રીતે રક્ષણ મેળવવું, કઈ રીતે પીપીઈ કીટ પહેરવી, એન-૯૫ માસ્ક કઈ રીતે પહેરવું, હેન્ડવોશ કઈ રીતે કરવા તેમજ કોરોના થી કઈ રીતે લડવું તે બાબતે સજાગ કરવામાં આવ્યા.આ […]

Continue Reading

કેશોદ જૂનાગઢ હાઇવે ઉપર ખોખરડા ફાટક પાસે ટ્રકમાં લાગી આગ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ માલ ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી આગ લાગવાથી ટ્રકમાં થયુ મોટું નુકશાન થયું છે ટ્રકમાં આગ લાગવાની ઘટના જોવા લોકો રોડ પર ઉમટી પડયાં હતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ વિડીયો કર્યો સોશ્યલ મીડિયામાં વાયરલ ટ્રકમાં આગ લાગવાનુ કારણ જાણવા મળ્યું નથી જુનાગઢ મહાનગર પાલીકા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી આજરોજ […]

Continue Reading

નર્મદા: કેવડીયા પોલીસે રાત્રી ના સમયે પેટ્રોલિંગ દરમિયાન નશામાં ધૂત વ્યક્તિને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે ગતરોજ કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ભારત ભવન મેન રોડ પરથી એક વ્યક્તિ ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયો હતો જે વ્યક્તિ લથડીયા ખાતો હતો તથા રસ્તા ઉપર લવારા કરતો હતો ત્યારબાદ એનું નામ પુછતા આ વ્યક્તિએ પોતાનું નામ મહેશભાઈ વિક્રમભાઈ […]

Continue Reading

પ્રો.ડો.વશરામભાઈ પરમાર એ તેમના લગ્નજીવનની ૪૧મી વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજરોજ ગવાણાગામના શ્રી વશરામભાઈ પરમાર ઉચ્ચ શિક્ષણ મેળવી અમદાવાદની નામાંકિત કોલેજ આર.બી.સાગર કોલેજના પ્રિન્સીપાલ પદે ફરજ બજાવી તાજેતરમાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત થયા અને જબ્બરજસ્ત સામાજીક સન્માન મેળવ્યુ. પરિવારમાં સંતાનોને સારું શિક્ષણ આપી તેમજ તેઓના જીવનસંગિની અર્ધાગીની શ્રીમતી સોનલબેન અને પ્રો. ડૉ. વશરામભાઈ પરમારના આજરોજ લગ્નને ૪૧ વર્ષ પુરા થયા એમના લગ્નના ૪૨ […]

Continue Reading

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે NSS સ્વયં સેવક દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓની રાહત માટે “પક્ષી ભોજન ઘર” બનાવવામાં આવ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા, અને પાણી મળી રહે તે હેતુથી NSS MPSASC સ્વયંસેવક મેહરીયા પ્રકાશ બીજલભાઈ એ સાથી મિત્ર પરમાર આશિષ ની મદદ લઈને લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પક્ષીઓ માટે “પક્ષી ભોજન ઘર” મોટી માત્રામાં બનાવીને ગામ માં વિવિધ સ્થળે લગાવ્યા જેથી ગ્રામજનો એ પણ આ કાર્ય ને બિરદાવ્યું. Editor / Owner […]

Continue Reading

મહીસાગર: રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લુણાવાડા તાલુકાના માળીયા ગામમાં કેમ્પ યોજાયો

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાથમિક શિક્ષક સંઘ લુણાવાડાના પ્રમુખ બિપિનકુમાર પટેલ તથા લુણાવાડા તાલુકા આરોગ્ય મંડળના પ્રમુખ સંજય કુમાર પટેલ દ્વારા ફાઇટ અગેઇન કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક મેડિકલ ઓફિસર ચાપેલી ના માર્ગદર્શન હેઠળ લુણાવાડા તાલુકાના માળીયા ગામે આયુર્વેદિક ઉકાળો બનાવી, ગામમાં વિતરણ કરવામાં આવ્યો. આ ગામમાં આશરે ૨૦૦ થી ૩૦૦ જેટલા વ્યક્તિઓએ સોશ્યિલ […]

Continue Reading

શંખેશ્વર 108 જૈન મંદિરની મુલાકાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લીધી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સમાજની વ્યવસ્થા ટકાવી રાખવામા સંતો અને ધર્માંચાર્યો નું મહત્વનું યોગદાન છે.કુંવરજીભાઈ બાવળીયા પાટણ જીલ્લાના શંખેશ્વર ખાતે 108 ભક્તિ વિહાર ના પ્રાગણે આજ રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ મુલાકાત લીધી.જેમાં જ્યોતિષાચાર્ય ડો પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા ને વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરેલ.સાથે સાથે જંગમરત્ન તીર્થ પ્રેરક પૂજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના […]

Continue Reading

જાફરાબાદ તાલુકાના પીંછડીથી ફાચરીયા રસ્તાનું ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્રારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ સાથે ભુપત સાંખટ,અમરેલી ૭૨ લાખ રૂપિયાના ખર્ચે આવનારા દિવસોમાં આ રસ્તાનું નવિનિકરણ કરવામાં આવશે. આ તકે હિરાભાઈ સોલંકીની સાથે તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઈ વરૂ, લોર સરપંચ અશોકભાઈ, રણજીતભાઈ કોટીલા, નવી જીકાદ્રી સરપંચ આલકુભાઈ, પીંછડી સરપંચ ભનાભાઈ, મહેશભાઈ વરૂ, ભગવાનભાઈ ચુડાસમા, હરેશભાઈ વગેરે લોકો હાજર રહેલ અને ગ્રામજનો દ્રારા આ રસ્તાના નવિનિકરણ […]

Continue Reading

ભક્તિનગર પોલીસે લોકડાઉન દરમ્યાન બે અલગ-અલગ જગ્યાએ છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર પો.કમી. શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો.કમી.શ્રી ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન -૧ શ્રી રવિ મોહન સૈની તથા એ.સી.પી. શ્રી એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગ તથા પો.ઇન્સ.વી.કે.ગઢવીની સુચના અન્વયે હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે સબંધે તકેદારીના ભાગરૂપે નોવેલ કોરોના વાઇરસના વધતા સંક્રમણને અટકાવવા માટે […]

Continue Reading