ગીર-સોમનાથ: સુત્રાપાડામાં સસ્તા અનાજની દુકાન દ્વારા વિતરણ વ્યવસ્થા માટેનો સફળ નવતર પ્રયોગ

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને જરુરીયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે વિના મુલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરેલ છે. સુત્રાપાડાની મુખ્ય બજારમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક ખેમચંદ વિસનદાસ વતવાણી ને ત્યાં ૧૬૦૦ રેશનકાર્ડ ધારકો અને નારણદાસ જેઠાનંદ વતવાણીને ત્યાં ૧૫૮૦ રેશનકાર્ડ ધારકો નોંધાયેલા છે. સરકાર દ્રારા લોકડાઉનમાં […]

Continue Reading

અમરેલી: જાફરબાદમાં આંગણવાડીના બાળકોનો સંચાર મધ્યમ થી સંપર્ક કરાઈ રહ્યા છે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી વર્તમાન સમયમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી બીમારી સામે સૌ કોઈ જાજુમી રહ્યું છે આવા સમય માં નાના ભૂલકાંઓની નિરંતર ચાલતી સર્જનાત્મક પ્રવૃતિઓમાં અવરોધ આવે માટે જી.એસ.સી.એલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા સ્વદીપ સસ્થા વિકટર દ્વારા જાફરાબાદ અને રાજુલામાં આંગણવાડીના બાળકો માટે સંસાર માધ્યમ થી શૈક્ષણિક યોગદાન અપાઈ રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 25 આંગણવાડી […]

Continue Reading

નર્મદા: ભાજપ સાંસદની રેતી માફિયાઓ સામે લાલ આંખ, રૂપાણીને કરી ફરિયાદ,પોલિસ પર લગાવ્યા આક્ષેપ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગુજરાતના નર્મદા નદીના તટ પર રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હોવા બાબતે ઘણી ફરિયાદો ઉઠી છે.છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ એક વિડીયો વાયરલ કરી સરકાર દ્વારા મોટા ક્વોરી ઉદ્યોગ ચાલુ કરવા અને એની સામે નાના નાના ધંધા રોજગાર કરતા લોકો પર કાર્યવાહી કરવા બાબતે પોતાનો રોષ વ્યકત […]

Continue Reading

અમરેલી: રાજુલામાં 28મે થી સીસીઆઇ ફરી કપાસ ખરીદશે

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા  સીસીઆઇ દ્વારા પાંચ હજાર કપાસની ગાસડીની ખરીદી કરવામાં ખરીદી કરવામાં આવશે. 12 કરોડનો કપાસ ખરીદ્યા બાદ હાલ ખરીદી બંધ છે. આગામી 28ને ગુરૂવારથી અહિં ફરીથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે

Continue Reading

કેશોદ: મુસ્લીમ સમાજ દ્વારા રમજાન ઈદના તહેવારને અનુલક્ષીને ત્રણસો ઘરે મિઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ મુસ્લીમ સમાજ દ્વારા માહે રમજાન મુબારક માસમાં સમાજનાં દાતાઓ તરફથી જકાત અને ઈમદાદની રકમ અને મળેલ માલમાંથી રાશનની ત્રણસો કીટ તૈયાર કરીને અલગ અલગ સોસાયટીમાં ઘરે ઘરે જઈને જરૂરીયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવેલ જે મુસ્લીમ સમાજના દાતાઓ તરફથી મળેલ જકાત અને ઈમદાદ ની રકમ અને માલ મળેલ તેમાંથી કીટ અને મિઠાઈ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકામાં માસ્ક ન પહેરતા 48 લોકોને રૂ.9600નો દંડ ફટકાર્યો

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જિલ્લામાં હોમ કોરેન્ટાઈન્સના નિયમનું ઉલ્લંઘન કરતા અને માસ્ક ન પહેરી આંટા મારતા લોકોને ઝડપી લેવા ફ્લાઈંગ સ્કવોડની રચના કરી છે. જેના પગલે રાજુલામાં મામલતદાર કે.આર.ગઢીયા અને નાયબ મામલતદાર એચ.એમ.વાળા દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 35 વેપારી માસ્ક ન પહેરતા ઝડપાઇ જતા રૂપિયા 7000 અને ગ્રામ્ય વિસ્તારોમાં 13 વ્યક્તિ […]

Continue Reading

દીવ પ્રશાસન દ્વારા કવોરન્ટાઈન સેન્ટરમાં નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ પ્રશાસન દ્વારા દીવ જિલ્લામાં અલગ અલગ સ્થળો ઉપર કવોરન્ટાઈન સેન્ટર બનાવેલા છે. પ્રશાસન દ્વારા ચા-નાસ્તો અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થાની જવાબદારી ઉષા મહિલા મંડળની સેલ્ફ હેલ્પ ગૃપની બહેનોને સોંપવામાં આવેલ છે. આ ગૃપમાં ૮૦ મહિલાઓ છે અને કવોરન્ટાઈન સેન્ટરમાં નાસ્તો અને ભોજન પહોંચાડવાની જવાબદારીઓ મહિલાઓએ સંભાળેલ છે.

Continue Reading

હળવદના ચમારીયા સીમમાં વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપાયું

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ગામની ચમારિયામાં આવેલ વાડીમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડીને ૨.૭૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી સ્ટાફના ઈશ્વરભાઈ કલોતરા, નીરવભાઈ મકવાણાને બાતમી મળેલ કે હળવદ ખાતે રહેતા જીગ્નેશભાઈ ભગવાનભાઈ દલવાડી […]

Continue Reading

ઉના પંથકમાં દરીયાઈ રેતીનું ખનન અટકાવવા આરટીઆઈ એકટીવીસ્ટની માંગ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાનાં કાળાપાણ અને જખરવાડા સીમર ગામના દરીયા કિનારેથી છેલ્લા ઘણા સમયથી દરીયા રેતીનુ ખનન થઈ રહયુ છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જ તપાસ કે ખનીજ ચોરી રોકવા કાર્યવાહી થતી ન હોવાથી ખનીજ માફીયાઓ બેફામ બનીને રાત દિવસ ખનીજની ચોરી કરી રહયા છે અને નવાબંદર પોલીસ દ્વારા અવાર નવાર ખનીજ […]

Continue Reading

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે પાણીની સમસ્યા

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક ધાતરવડી ડેમ 1 આવેલ છે વાવેરા ડેમનુ પાણી રાજુલા જાફરાબાદ બંને તાલુકા ને પુરૂ પાડે છે 42 ડીગ્રી તાપમાનમા મુગા પશુ પક્ષીઓ પાણી વિના હેરાન થઈ રહ્યા છે હાલ ઉનાળાની કાળ જાળ ગરમીમાં માણસ પણ પાણી વિના નથી રહી શકતા ત્યારે મુગા પશુ પક્ષી ઓ પાણી વિના […]

Continue Reading