કેશોદ શહેરમાં વેપારીઓ દ્વારા ઓડ-ઈવન પધ્ધતિનો વિરોધ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કાપડબજાર,કટલેરી બજાર અને મોબાઈલ નાં ધંધાર્થીઓ એ બંધ પાળ્યો કેશોદ શહેરમાં સરકાર દ્વારા કોવીડ-૧૯ માં લાગું કરવામાં આવેલ લોકડાઉન-૪ ની ગાઈડ લાઈન મુજબ ઓડ-ઈવન પધ્ધતિ નો કેશોદ શહેરમાં વિરોધ કરવામાં આવ્યો છે કાપડબજારમાં એકી બેકી સંખ્યા મુજબ દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવતાં તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો. […]

Continue Reading

કેશોદમાં સાડા છ વર્ષની મારિયા સર હરણીરોઝુ કોરોના થી છૂટકારા માટે આઝીઝી પૂર્વક ખૂદાની બંદગીમાં લીન

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સમઞ્રવિશ્વ આજે કોરોના મહામારી ના ભયંકર ભરડામાં ઘેરાયેલું હોય દરેક ધર્મ મઝહબના લોકો પોતાની આસ્થા ઈમાન દ્વારા આ મહામારીને મહાત કરવા પોતપોતાના ઈશ્વર ખૂદાને વિનવી આ મહામારી થી છૂટકારો ઈચ્છે છે ઈસ્લામ ધર્મમાં ઈબાદત બંદઞીનો મહીનો માહે રમઝાન શરિફ હાલ પુર્ણતાના આરે હોય આજે 27=મો હરણી રોઝુ જે મોટારોઝા તરીકે ઓળખાય છે […]

Continue Reading

અંબાજી ખાતે કરણી સેના દ્વારા આરોગ્ય કર્મચારી,પોલીસ કર્મચારી અને મીડિયાના મિત્રોનું ફૂલની માળા પહેરાવી અને સન્માન કરાયું

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે રાજપુત કરણી સેના દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોના યોદ્ધા તરીકે ફરજ અદા કરનાર પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને મીડિયાના મિત્રોનું કરાયું સન્માન પોલીસ કર્મચારીઓએ જીવના જોખમે પોતાના પરીવારની પરવા કર્યા વગર લોકોની સુરક્ષા માટે અડીખમ ઊભા રહ્યા છે ત્યારે આરોગ્ય ટીમ દ્વારા […]

Continue Reading

રાજુલાના સરકારી તંત્રએ માનવતાની કરી કામગીરી

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સૌરાષ્ટ્ર ભરમાં કોરોનાના ભયથી દરેક વિસ્તારમાં શ્રમિકો પોતાના વતન ભણી જઈ રહ્યા છે ત્યારે રાજુલા વિસ્તારમાં આવેલી મહાકાય કંપનીના મજૂરો જે બિહારના વતની છે તેમની પોતાના વતનમાં જવાની માંગને ધ્યાનમાં લઈને જિલ્લા આયોજન અધિકારી તેમજ જિલ્લા કલેકટર ની સૂચના મળતા રાજુલા ડેપ્યુટી કલેકટર તેમજ મામલતદાર ગઢીયાની સૂચના મુજબ રાજુલાના નાયબ મામલતદાર રાહુલભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા માંથી ૩૫૭ જેટલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન જવા રવાના

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના વાયરસ એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ કોરોના વાયરસના સંક્રમણ ન ફેલાય તે માટે કામગીરીમાં હંમેશા સર્તક રહ્યા છે. સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મળી ગયા બાદ ગીર સોમનાથ જિલ્લામા ફસાયેલા […]

Continue Reading

સુત્રાપાડામાં સસ્તા અનાજની દુકાન દ્રારા વિતરણ વ્યવસ્થા માટેનો સફળ નવતર પ્રયોગ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ઘઉં, ચોખા, ખાંડ અને ચણા જુદા જુદા અનાજને પ્લાસ્ટીકની થેલીમાં ભરી તૈયાર રખાય છે. લાભાર્થીને સ્પર્શ કર્યા વગર કરાય છે અનાજ વિતરણ. ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે વિના મુલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરેલ છે. સુત્રાપાડાની મુખ્ય બજારમાં આવેલ સસ્તા અનાજની […]

Continue Reading

ઉના : ભગવાનને શીતળતા આપવા કેસરી ચંદન તથા સુક્કા મેવાનાં વસ્ત્રોનો શણગાર કરાયો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં શેઠવાડામાં આવેલ પૌરાણીક ૧૦૦ વર્ષનુ જુનુ સ્વામિનારાયણ મંદિર આવેલ છે. કોઠારી સ્વામી રામદાસ સ્વામી દ્વારા વૈશાખ સુદ-૩ થી ઉનાળામાં ભગવાનને ગરમી ન લાગે તે માટે શીતલ જલ સેવા તથા ચંદનનાં વિવિધ લેપ કરી ઠંડક અપાઈ રહી છે. આજે અમાસના દિવસે લક્ષ્મીનારાયણદેવને કેસરી ચંદન ત્થા સુકા મેવા, કાજુ બદામનાં વસ્ત્રોનો શણગાર […]

Continue Reading

દાહોદ: બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં બીનજરૂરી રીતે બહાર ના નીકળવાની જાહેર અપીલ કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. છૂટછાટ કોરોનાએ લીધી નથી. એટલે હજુ પણ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ગરીબ, મધ્યમવર્ગ અને […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ શેઠફળિયા વિસ્તારમાં એક ઇશમ ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં ઘુસ્યો, આસપાસના લોકોને જાણ થતા પોલીસના હવાલે કરાયો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેઠ ફળીયા વિસ્તારમાં સાત સ્વરૂપ હવેલી પાસે રહેતા દેવી બેન એરડા પોતે ફળ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગતરોજ મકાનમાં બપોરના સમયે એક યુવાન અજય ઉર્ફે પલ્લી મકાનના ઉપરના ભાગે તાળું તોડતા નજરે ચડ્યો હતો. દેવી બહેનએ ચોર ઘુસી ગયા હોવાથી બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ પોલિસ […]

Continue Reading

માંગરોળ કોરોના મહામારીને લઇ પોલીસ સ્ટેશન કરાયું સેનેટાઇઝ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ કોરોનાં સંક્રમણને લઈ સરકારી કચેરીઓમાં વધુ પડતી માણસોની અવર જવર થતી હોવાથી માંગરોળ નગરપાલિકા ફાયર ફાઈટર વાહન દ્વારા રોજે રોજ સેનેટાઇઝ કરવામાં આવેશે. હાલ દરેક જિલ્લામાંથી આવવા જવાની છૂટછાટ ને કારણે લોકો કામ અર્થે પોલીસ સ્ટેશને આવતા હોય તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધતા જતા હોય જેથી નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના […]

Continue Reading