વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્રારા 56 જેટલી હિન્દુ સમાજમાં જરુરીયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર ભારત દેશમાં જ્યારે કોરોના વાઇરસનાં લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આપણા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમર્થન સાથે ગુજરાતમાં અપીલ કરી કડક અમલવારી કરાવી રહેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત રાજ્ય મેરિટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા કે જેઓ લોકોની આરોગ્ય ની ચિંતાની […]

Continue Reading

ગીર સોમનાથ : લાગોદ્રા (કેશોદ) જોષી પરિવાર ગૌરવ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જોષી પરિવારના જીતેન્દ્ર જોષીના પુત્ર તેમજ પોરબંદર જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પોરબંદર ફરજ બજાવતા રવિ જે જોશીના નાના ભાઇ ભાવિંન જીતેન્દ્રભાઈ જોષી હાલ સરકાર શ્રી દ્વારા બઢતી થતાં પોરબંદર જિલ્લા સેવાસદનમાં નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતા સમગ્ર લાગોદ્રા (કેશોદ) જોષી પરિવાર હર્ષ ની લાગણી અનુભવે છે […]

Continue Reading

મહીસાગર: ખાનપુર તાલુકાના બામરોડા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ ફેલાયું હોવાની આશંકા

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જિલ્લા કલેકટર,ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાનપુર તાલુકાના વડગામનો કોરોના સંક્રમિત વ્યક્તિ આરોગ્ય વિભાગની સૂચનાઓને અવગણી બે દિવસ સુધી ફર્યો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ખાતે ૧૯મી મેના રોજ રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૭૬ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં રકતદાતાઓનો ઉત્સાહ […]

Continue Reading

વિરમગામના એક નાના બાળકે એક મહિનો રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર રૈયાપુર સુથારવાડા પાસે આવેલ સૈયદ ઝહિર બાપુના છ વરસનો પુત્ર સૈયદ મોહમ્મદ રીઝા બાપુએ આ ગરમીની સિઝનમાં એક મહિના રોજા રાખીને અલ્લાહની આવી કાળઝાળ ગરમી અને અગન તડકા વચ્ચે મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે વિરમગામના પુત્ર છ વર્ષના નાનકળા બાળએ પણ ઉનાળાના એક મહિના રોજા રાખતા […]

Continue Reading

વિરમગામના કિરીટભાઈ રાઠોડ દ્વારા નવસર્જન ટ્રસ્ટના સહયોગથી ચાલતો સેવા યજ્ઞ..

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સમગ્ર ગુજરાતમાં કોરોનાં કહેર ચાલી રહ્યો છે એવામાં જનજીવન ઠપ થઈ ગયું છે. લોકોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એમાંય મધ્યમ અને ગરીબી રેખા નીચે આવતાં મજૂર વર્ગની હાલત તો સાવ કફોડી બની ગઈ છે. આર્થિક રીતે મજૂરો અને ગરીબોની કમર તોડી નાખે એવી કારમી મોંઘવારીમાં ગરીબ અને […]

Continue Reading

દાહોદ જિલ્લાના ૧૦.૭૨ લાખ લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાનું સેવન કરાવાયું

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કોરોના વાયરસ સાથે જીવતા શીખવા અને શરીરને તંદુરસ્ત રાખવા સિવાય હવે કોઇ જ છૂટકો નથી. કોરોના વાયસરના સંક્રમણના કાળમાં જીવલેણ સાબીત થઇ રહેલા આ વાયરસની દવા શોધવા માટે વિજ્ઞાન પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે, કોરોનાથી બચવા માટે હાલના તબક્કે ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમૂલ્ય દેન સમા આયુર્વેદ અકસીર સાબીત થઇ રહ્યો છે. એટલે […]

Continue Reading

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે માસ્ક પહેર્યા વિનાના ૧૮ લોકોને દંડ કરાયો

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે માસ્ક ન પહેરનાર લોકોને પકડીને દંડનીય કાર્યવાહી કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ટીડીઓ તેરૈયા, કૃષિ અધિકારી જોષી, ટીંબીના સરપંચ પદ્ધુમનસિંહ ગોહીલ, સભ્ય ચેતનભાઇ ઝાલાવાડીયા અને આંગણવાડી વકૅરોએ કામગીરીમાં ભાગ લીધો હતો. ગામમાં માસ્ક પહેર્યા વિના જ અવર જવર કરતા ૧૮ લોકોને રૂ. ૩૬૦૦ જેવો દંડ કરવામાં આવ્યો હતો. […]

Continue Reading

ખારાપાટ દલિત વિકાસ પરિષદના યશસ્વી પ્રમુખ બાબુલાલ સોલંકી એરવાડાના જન્મદિવસની અનોખી ઉજવણી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ, વિરમગામ સમગ્ર દેશમાં કોરોના કહેર વચ્ચે ખારાપાટ દલિત વિકાસ પરિષદના યશસ્વી પ્રમુખ બાબુલાલ સોલંકી એરવાડાના જન્મદિવસની અનોખી ઉજવણી. એરવાડા ગામની નિકળતા રસ્તામા વિચરતી જાતિવાદી સમાજના વચ્ચે આવતા એછવાડા આદીવસાહતમાં અને ગવાણા આદીવસાહતમા નાના બાળકોને ફ્રુટનુ વિતરણ કરી એમના જન્મ દિવસની ગરીબબાળકોનુ પેટ ઠરીને અનોખી ઉજવણી કરી એક નવી પહેલ કરી છે. લગભગ […]

Continue Reading

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં જન સેવા રખડતા માલ ઢોર ને ઘાસ ચારા નાખીને અનેરી સેવા શરૂ કરવામાં આવી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે માનવતા ની મહેર જન સેવા પ્રાણી સેવા શરૂ કરવામાં આવી છે હાલ જ્યારથી લોક ડાઉન શરૂ થયું ત્યારથી ગામમાં સતત બે મહિના થી રખડતા માલ ઢોર ને કાઈમી માટે ઘાસચારો નાખવા ની અનેરી સેવા કરતા હોય તો નાગેશ્રી ગામના ઓઢબાપુ વરૂ તેમજ દિલુભાઈ કોટીલા […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલામાં વેપારીઓ દંડાયા મામલતદાર દ્વારા જાહેરનામાનો ભંગ કરવા બદલ તમામને ૨૦૦નો દંડ અપાયો

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી માનનીય કલેકટર સાહેબ અમરેલી ના તારીખ 20/5/2020 ના જાહેરનામા અન્વયે મામલતદાર શ્રી રાજુલા કે. આર.ગઢીયા અને નાયબ મામલતદાર એચ.એમ.વાળા દવારા જાહેરનામાં નો ભંગ કરવા રાજુલા શહેરમાંથી કુલ 35 વેપારી પાસે થી માસ્ક ના પહેરવા બદલ નો 200 રૂપિયા લેખે કુલ 7000 દંડ અને ગ્રામ્ય વિસ્તારમાં થી કુલ 13 વ્યક્તિ પાસે થી 2600 […]

Continue Reading