બ્રેકિંગ હાલોલ : એક પરિવાર ઉપર આભ ફાટ્યું..તળાવમાં 6 વર્ષના બાળક ઉપર મગરે હુમલો કર્યો.

હાલોલ નજીક આવેલા વીંટોજ ગામના તળાવમાં 6 વર્ષના બાળક ઉપર મગરે હુમલો કર્યો. આજે બપોરના સુમારે તળાવમાં પાણી પીવા ગયેલા 6 વર્ષના બાળકને મગર પાણીમાં ખેંચી ગયો હોવા ની આશંકા બાદ ભારે શોધખોળ પછી બાળક પાણીમાંથી મૃત હાલતમાં મળી આવ્યું. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel Krishna GTPL NO 981 […]

Continue Reading

મહીસાગર જિલ્લાની બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન 12 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાની બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ રમણભાઈ પટેલ તેમની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા અને બાર દિવસની આયુર્વેદિક અને એલોપેથિક સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. 12 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. લુણાવાડા તાલુકાના ચપટીયા ગામલોકોએ પોતાના ગામના કોરોના યોધ્ધા રમણભાઈનું ઉમળકાથી ફૂલ વરસાવી સોશીયલ ડિસ્ટન્સ જાળવી સ્વાગત કર્યું  લુણાવાડા તાલુકાના ચપટીયા ગામના બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન […]

Continue Reading

અમરેલી જીલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આબલીયા ના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગુજરાત કિસાન કોંગ્રેસ ના ચેરમેન શ્રી પાલભાઈ આંબલીયા પ્રધાનમંત્રી રાહત ફંડ માં ખેત જણસો જમા કરાવવા જતા હતા ત્યારે પોલીસે એમની ધરપકડ કરી અને એમને બેફામ રીતે માર માર્યા એ ઘટના ને વખોડતા અમરેલી જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો દ્વારા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું અને જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં […]

Continue Reading

સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિ બાબતે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સરપંચશ્રીઓ દ્વારા તેઓના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સરદાર સરોવર નર્મદા નિગમના તથા નાયબ કલેક્ટર વહીવટદાર કચેરી કેવડિયા કોલોનીના અધિકારીઓ દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે ફેન્સીંગ તથા જમીન સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઇને ગામલોકો તથા અધિકારીઓ અને પોલીસ વચ્ચે વારંવાર ઘર્ષણની ઘટનાઓ જોવા મળી […]

Continue Reading

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ચાલતા મનરેગા યોજનાના રિલીફ કાર્યની મુલાકાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી લાઠી તાલુકામાં છભાડિયા અને ભિગરાડ સહિતના ગ્રામ્યમાં ૧૨૦૦ થી વધુ ને યુપી સરકાર માં બંધારણીય સુધારો કરી ફરજીયાત સો દિવસ રોજગારની ગેરિટી આપતી યોજના મનરેગા હેઠળ ચાલતા રિલીફ કાર્ય રોજગારી ૯૦૦ થી વધુ શ્રમિકોની છભાડીયા ગામે અને ભિગરાડ ખાતે ૩૦૦ થી વધુ કુલ ૧૨૦૦ શ્રમિક પરિવારને રાહત કાર્યના શ્રમિકોની મુલાકાતો ધારા સભ્ય […]

Continue Reading

અમરેલી જિલ્લાના ધારીના ભાડેર ગામે દીપડાએ બે લોકો પર કર્યો હુમલો

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી ખેડૂતના ખેતરે ઓરડીમાં બેઠેલા દીપડાએ મા-દીકરા ઉપર કર્યો હુમલો… ભાડેર ગામે ખેડૂતના ખેતરની ઓરડીમાં કામકાજ અર્થે ખેડૂત મહિલા અને તેનું પુત્ર જતા થયો હુમલો… માતાને જમણા હાથ પર અને પુત્રને ખભા પર પહોંચી સામાન્ય ઇજાઓ… બંને મા દીકરાને બગસરા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા…

Continue Reading

અમરેલી જિલ્લા ના આંબલિયાળા ગામના લોકોને સરપંચ દ્વારા કોરોનાથી બચવા અંગેના સૂચનો આપયા

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામના લોકો અમદાવાદ તેમજ સુરતમાં ફસાયેલા લોકોને પરત આવવાની કલેકટર શ્રી દ્વારા પરવાનગી આપવામાં આવી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામમા આજરોજ આબલીયાળા FHW કેન્દ્રના ડોકટરો દ્વારા બહારથી આવેલા લોકોને હોમકોરન્ટાઇન કરવામાં આવ્યા. પૂરા ભારત દેશમાં જયારે કોરોના વાઇરસ જેવી બીમારીથી ચિંતાતુર છે ત્યારે આપણાં માનનીય વડાપ્રધાન […]

Continue Reading

જૂનાગઢ: રાજકોટના ખેડુત નેતા અને આહિર સમાજ અગ્રણી પાલભાઈ આંબલિયા ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર બાબતે કેશોદ શહેર તાલુકા આહિર સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું

રીપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેર તાલુકાના આહિર સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં ખેડુતોની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ ન મળતાં રાજકોટમાં ખેડુત નેતા પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં ખેત પેદાશ પીએમ ફંડમાં આપવા જતાં પોલિસ દ્વારા ખેડુત નેતા પાલભાઈ આંબલિયાની અટકાયત કરી તેમના પર જુદી જુદી કલમો લગાડી પોલીસ અધિકારીઓ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં એક સાથે ત્રણ કેસ નોંધાયા કોરોના પોઝિટિવ

રીપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના પીપલીયા નગરમાં રહેતાં મુંબઈથી આવેલ ૪૬ વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જે સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ બફર જોન જાહેર કરી શીલ કરવામા આવેલ છે જે કોરોના પોઝીટીવ રીપોર્ટ બાદ બે દિવસમાં જ એક સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં કેશોદ શહેરમાં કુલ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના પીપલીયા નગરને કન્ટેનમેન્ટ બફર ઝોન જાહેર કરાયો.

રીપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોરોના પોઝીટીવ દર્દીના રહેણાંક વિસ્તારના આજુબાજુના વિસ્તારને સીલ કરવામા આવ્યો જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યુ જાહેરનામું કેશોદ શહેરમાં પીપલીયા નગરમાં રહેતા મુંબઈથી આવેલ ૪૬ વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કેશોદ તાલુકામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના રહેણાંક મકાન તથા આજુબાજુના વિસ્તારમાં સેનેટાઇઝ કરવામા આવ્યુ હતું […]

Continue Reading