અમદાવાદ: સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ મથકના પી.આઈ અને તેમના પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને આશા સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય પી.આઈ તેમજ ૨૮ વર્ષીય પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાણંદ પોલીસ બેડા તેમજ સાણંદ શહેર માં ફફડાટ મચી જવા પામ્યો હતો અને તંત્ર દોડતું થયું હતું આરોગ્ય વિભાગ દ્વારા બંને ને એસ વી પી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. […]

Continue Reading

ઝારખંડ અને છત્તીસગઢ ના કુલ 220 જેટલા વર્કરોને પોતાના વતન જવા માટે વિરમગામ રેલવે સ્ટેશને રવાના કરાયા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ તાલુકાના સીતાપુર વિસ્તારમાં આવેલ કંપનીઓમા કામ કરતા પરપ્રાંતિયોનું આજરોજ સીતાપુર P.A.C. કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.જેમાં રજીસ્ટર નોંધણી મુજબ ઝારખંડ અને છત્તીસગઢ ના કુલ 220 જેટલા વર્કરોને પોતાના વતન જવા માટે વિરમગામ રેલવે સ્ટેશને રવાના કરાયા.

Continue Reading

મોરબી: હળવદના રણકાઠાના ગ્રામ્ય વિસ્તારમાં તીડના આક્રમણથી ખેડૂતો ચિંતિત: ભાજપના મંત્રી દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ના માલનીયાદ-ઇસનપુર પંથકમાં બુધવાર તીડના ઝુંડે દેખા દેતાં ખેડૂતોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. તીડના આ ઝુંડ ખેડૂતોના પાક.ઉપર આક્રમણ કરી સફાયો કરી મૂકે તે પહેલાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના […]

Continue Reading

રાજુલા : હોમ ક્વોરન્ટાઇનનો ભંગ થશે તો કાયદાકીય પગલા લેવાશે

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજુલાના મામલતદારે આજે જણાવ્યુ હતું કે જે લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેમણે ઘરમાં રહેવુ ફરજીયાત છે. જો કોઇ આવી વ્યક્તિ ઘર બહાર નિકળે તો આસપાસના લોકોએ ટીડીઓ, સ્થાનિક પોલીસ સ્ટેશન કે પાલીકાના ચીફ ઓફીસરને મોબાઇલ પર તસવીરો મોકલી દેવી. ગામના તલાટી […]

Continue Reading

અમરેલી:કોરોના વાઈરસ સંદર્ભે રાજુલા હોસ્પિટલમાં સેનેટાઈઝર ટનલ બનાવામાં આવી

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલામાં આવેલ જે.એમ.વાઘમશી હાેસ્પિટલ ખાતે સેનેટાઇઝ ટનલની સુવિધા ઉભી કરવામા આવી છે. અહી આવતા દર્દીઓને આ ટનલમાથી જ પસાર કરવામા આવે છે જેથી જંતુમુકત બની જ હાેસ્પિટલમા દાખલ થઇ શકે. દર્દી નારાયણની સેવા માટે આ હાેસ્પિટલ સતત કાર્યરત રહી છે. આ વિસ્તારમા અનેક નાના માેટા ઉદ્યોગો કાર્યરત છે. આ ઉપરાંત બેંક તેમજ સરકારી કચેરીઓમા પણ સેનેટાઇઝર […]

Continue Reading

અમરેલી: લોકડાઉંનમાં ગ્રામ્ય પંથકના 3 હજાર મજુરોને રોજગારી મળતા ખુશખુશાલ

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકાના 1ગામડાઓમાં મનરેગા યોજન હેઠળ તળાવ ઊંડા શરૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીં લોકડાઉનમાં ગ્રામ્ય વિસ્તારોમાં મજુરોને કામધંધો મળતા ખુશીનો માહોલ છવાયો હતો. દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મજુરી મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ તળાવો ઊંડા કરવાની […]

Continue Reading

રાજુલા અને જાફરાબાદ ડોકટર એસો.એ રાહત ફંડમાં 1.21 લાખનો ચેક અર્પણ કર્યો

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજ્ય સરકારને અનેક સંસ્થા અને કર્મચારીઓ દ્વારા દાન અર્પણ કર્યું છે. ત્યારે આજે રાજુલા – જાફરાબાદ અને ખાંભા ડોકટર એસોસિએશન ડો.આયુષ દ્વારા જિલ્લા કલેકટરે આયુષ ઓકને મુખ્યમંત્રી રાહત ફંડમાં 1.21 લાખનો ચેક અર્પણ કરી દાન કર્યું છે. આ તકે ડો.હિતેષ હડિયા, હિરેનભાઈ હીરપરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. Editor / Owner Dharmesh Vinubhai […]

Continue Reading

ગીરગઢડાઃ ઝુડવડલી ગામેથી ગેરકાયદે ખાણમાંથી રૂ.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામની સીમ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબો જમીનમાં ગે.કા. પથ્થરની ખાણ ચાલતી હોવાની બાતમી આધારે ગીરસોમનાથ જીલ્લા ભુસ્તર શાસ્ત્રી સુમીત ચૈહાણ તેમજ ખાણખનીજ વિભાગની ટીમ અન્ય અજાણ્યા વાહન દ્વારા સીમ વાડી વિસ્તારના રસ્તા પરથી સ્થળ પર પહોચી ગયા હતા. અને ગે.કા. પથ્થરની ખાણમાં ચાલતી પથ્થર કાપવાની ચકરડી મુકી માઇનીંગ સ્ટોનનું […]

Continue Reading

ગીર સોમનાથ: ટોબેકોના એક માત્ર હોલસેલરે આજે દુકાન ખોલતા જ લોકોના ટોળે-ટોળા ઉમટતા પોલીસ દોડી આવી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ત્રણ-ત્રણ લોકડાઉન દરમ્યાન કાળા બજારમાં લુંટાયેલા પાન-માવાના વ્યસનીઓને ગુજરાત સરકારે ચોથા લોકડાઉનમાં પાન-માવાની દુકાનો ખોલવાની મંજુરી આપતા જ કોડીનારની બજારમાં પાન-માવાના વ્યસનીઓના ટોળે ટોળાઉમટી પડતા સરકારની સોશ્યલ ડીસ્ટન્સ સહિત તમામ કાયદાઓના ધજાગરા ઉડયા હતા. કોડીનારમાં પાન-માવાની અનેક દુકાનો આવેલી છે પણ આ તમામ લોકોએ લોકડાઉન દરમ્યાન જથ્થાબંધ વેપારીઓ પાસેથી તંત્ર અને આગેવાનોની […]

Continue Reading

ગીરગઢડા : હરમડીયા ગામેથી પ્રૌઢનો મૃતદેહ મળ્યો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામમાં રહેતા હનુભાઈ વીસાભાઈ ખસીયા ઉ.વ.૪૫ માનસીક અસ્થિર હતા છેલ્લા ઘણા દિવસોથી ઘરેથી કોઈને કહયા વગર નીકળી ગયા હતા પરિવાર શોધતો હતો તેમાં આજે હરમડીયા ગામના સ્મશાન પાછળના ભાગે માનવીનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા તેમના પરિવારજનોએ કપડા ઉપરથી આ મૃતદેહ હનુભાઈ વીસાભાઈ ખસીયાનો ઓળખી બતાવતા અને મૃતદેહ […]

Continue Reading