દાહોદ: આંધ્રપ્રદેશમાં લોકડાઉનમાં ફેસાયેલી દાહોદની ૬ દીકરીઓને પરત લવાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ આંધ્રપ્રદેશના વિવિધ પ્રાંત નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની ૬ જેટલી છાત્રાઓ લોકડાઉનમાં ત્યાં ફસાઇ ગઇ હતી. તેમને પરત લાવવા માટે મદદની ગુહાર પડતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ વાહન ત્યાં મોકલવામાં આવ્યું હતું. આજે આ વાહન દીકરીઓને લઇ પરત ફર્યું હતું. વાલીઓ દ્વારા કલેક્ટર શ્રી વિજય ખરાડીને પોતાની દીકરીઓને પરત લાવવા […]

Continue Reading

નર્મદા: વધુ ૨ કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ,જિલ્લા માં કુલ ૧૫ કેસ નોંધાયા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રાજપીપલા ના 10વર્ષ ના બાળકનો એકપોઝિટિવ કેસ નો રિપોર્ટ આવ્યો છે જ્યારે બીજો એક કેસ નાંદોદ તાલુકા ના મયાસી ગામમાં પોઝિટિવ આવતા કૂલ નર્મદામા અત્યાર સુધી મા ૧૫ કેસ પોઝિટિવ નોંધાયા હતા .જેમા થઇ ૧૩ કેસો સજા થઇ જતા તમામને રજા અપાઈ હતી આજે છેલ્લા એક કેસ ની સવારે ગોરા ના […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના જંગલોમાંથી કાપીને તેને ઘરમાં રાખીને તેમાંથી ફર્નિચર બનાવતાં દસ જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝેર ગામે સાગી લાકડા જંગલોમાંથી કાપીને તેને ઘરમાં રાખીને તેમાંથી ફર્નિચર બનાવતાં હોવાની બાતમી મળતા કેવડીયા ડીવાયએસપી વાણી બેન દુધાત આરએફઓ વિક્રમસિંહ ગ ભાણીયા કેવડીયા પી.આઈ પીટી ચૌધરી પીએસઆઇ રાઠવા તથા પી.એસ.આઇ પરમાર દ્વારા વહેલી સવારે રેડ કરતા આશરે બે લાખથી વધુ મુદ્દામાલ હા વનવિભાગે ઝડપી પાડયો […]

Continue Reading

ગીર સોમનાથ: સિંહોના ટોળાએ 108 એમ્બ્યુલન્સને અડધો કલાક અટકાવી, ૧૦૮ ની ટીમ દ્રારા મહિલાને ગાડીમાં જ પ્રસૂતિ કરાવવામાં આવી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાની 108 એમ્બ્યુલન્સને ગઇ કાલે રાત્રે 10.20 કલાકે ગીર ગઢડા તાલુકાના ભાખા ગામથી એક ફોન આવ્યો હતો. 30 વર્ષના અફસાનાબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલ જવાની ફરજ પડી હતી. ત્યારે 108 મહિલાને લેવા ભાખા ગામમાં પહોંચી હતી. ત્યાંથી અફસાનાબેનને લઈને ગીરગઢડા સરકારી દવાખાને જવાનું હતું. પરંતુ […]

Continue Reading

મહીસાગર: કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવેલ સરાડીયાની કોરોના સંદર્ભે જિલ્લા કલેકટર આર.બી બારડે મુલાકાત લીધી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીને કારણે ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય ઝઝૂમી રહ્યું છે. ત્યારે કોરોનાવાયરસ ને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેનાથી કોરોનાવાયરસ ને જિલ્લામાં ફેલાતો અટકાવી શકાય. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સુસજ્જ અને સતર્ક રહી કોરોના મહામારીને પહોંચી વળવા સક્ષમ […]

Continue Reading

કાલોલ: દેલોલના યુવાનોએ વૈજ્ઞાનિકના મૃતક શરીરને નવસારી પહોંચાડી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

નવસારી ના મૂળ વતની અને કોલકાતામાં રહેતા પ્રખ્યાત વૈજ્ઞાનિકનું આકસ્મિક આવસાન થયું હતું હાલ સમગ્ર ભારતમાં ચાલી રહેલા લોકડાઉંન ને કારણે હવાઈ સેવા બંધ હોવાથી મૃત્યુ પામેલા વૈજ્ઞાનિકના મૃતક શરીર ને વેસ્ટ બંગાળ કોલકાતા થી એમ્બ્યુલન્સ મારફતે નવસારી ખાતે લાવવા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે એમ્બ્યુલન્સમાં તકનીકી ખામી સર્જાતા પંચમહાલ જિલ્લાના કાલોલ-ગોધરા હાઈવે ની […]

Continue Reading

નર્મદા: આદિવાસી યુવા પરિષદ ના સંયોજક ડૉ કિરણ વસાવા દ્વારા સાગબારા તાલુકા ના સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી સુનિલભાઈ ડી .વસાવા ને આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની જેમાં વૈશ્વિક મહામારી ના લીધે તૂટી પડેલ નાના-મોટા રોજગાર ધંધા અને પાયમાલ બનેલ ખેડૂતો ને આર્થિક સહકાર આપવા અને સહયોગ કરવા માટે 3 મુદ્દા ઓ પર આવેદન આપવા માં આવ્યું અને તમામ ગ્રામપંચાયત માં ઠરાવ કરી રાજ્ય સરકાર પાસે માંગ કરવા અંગે નિવેદન કરવા માં આવ્યું 1) ગુજરાત રાજ્ય ની તમામ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં ખરવા સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાંના ખારવા સમાજના બે જૂથ વચ્ચે પૈસા ની લેતી દેતી બાબતે જૂથ અથડામણ….બોટ માલીક આને ખલાસી વચ્ચે પૈસાની લેતી દેતી ના. મામલામાં થય માથાકૂટ ખારવા સમાજની બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટ ને પોલીસે. સમજવા પંરતુ ટોળું પોલીસ પર પથ્થર મારો કરતાં પોલીસે ટીયર ગેસના સેલ હવામાં સોડતા ટોળું વિખેરાઇ ગયું હતુ જાફરાબાદ […]

Continue Reading

અમદાવાદ: વિઠલાપુર વિસ્તારમાંથી ૯૦૦ શ્રમિકો વતન જવા રવાના,સાંસદ ડૉ. મહેન્દ્રભાઈ મુજપુરાએ શ્રમિકોની બસને આપી લીલી ઝંડી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિશ્વમાં છેલ્લા પાંચેક મહિનાથી કોરોના વાઈરસે ભયંકર મહામારી ફેલાવી છે તેવામાં હાલની સ્થિતિ મુજબ ભારતની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે. એક ઉપર એક એક ઉપર એક એવું ભારતમાં ચોથા ચરણનું લોકડાઉન પણ શરૂ થઈ ગયું છે. જે અંતર્ગત ગુજરાતમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવા સરકારે બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી છે જેને લઈને […]

Continue Reading

દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા આર્થિક સહાય પેટે લાભાર્થીઓને રૂ. ૧.૧૬ અબજ ચૂકવ્યા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સૌથી વધુ જનધન મહિલા ખાતા ધારકોને રૂ. ૪૬૩૦ લાખ અને બાદ કિસાનોને રૂ. ૩૮૦૦ લાખનું ચૂકવણું બેંકો દ્વારા કરાયું લોકડાઉનમાં પણ સતત કામગીરી કરી પરોક્ષ કોરોના વોરિયર્સ તરીકે ઉભરતા દાહોદ જિલ્લાના બેંક કર્મચારીઓ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન આર્થિક રીતે નબળા વર્ગના લોકોને કોઇ તકલીફના પડે એ […]

Continue Reading