અમદાવાદ: માંડલ ખાતે ૧૧ વર્ષની બાળકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોનાના સંક્રમણ વચ્ચે માંડલ તાલુકામાં અગાઉ પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. પણ હવે તાલુકાના માંડલ શહેર માટે માઠા સમાચાર એ આવ્યા છે કે, હવે અમદાવાદ જિલ્લાના માંડલ ગામમાં ચબૂતરા ચોક વિસ્તારમાં આવેલ પાણીના બોર પાછળ રાણીપરા વિસ્તારમાં પણ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યો છે. માંડલના રાણીપરા વિસ્તાર ખાતે રહેતી […]

Continue Reading

પાકિસ્તાન નજીક ફસાયેલા કોળી સમાજના ૨૮ લોકોની વ્હારે ધારાસભ્ય અંબરીશ ડેર આવતા વતન પહોંચ્યા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી લોકડાઉન નાં કારણે અસંખ્ય પરિવારો પોતાના ઘર તથા વતન થી દૂર રોજીરોટી માટે દૂર દૂર નાં જિલ્લાઓમાં ફસાયેલા હતાં જેમ જેમ લોક ડાઉન નાં તબક્કાઓ વધતા જતા ગયા તેમતેમ આ પરિવારો ની ચિંતા વધતી જતી હતી ત્યારે સરકાર દ્વારા વતન વાપસી માટે મંજૂરી આપતા રાજુલા મતવિસ્તારના સેવક ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા કોળી […]

Continue Reading

નર્મદા:ડૉ કિરણ વસાવા,ગુમાનભાઈ(ટાવલ) અને અજયભાઈ વસાવા(ભોરઆંબલી) ની આગેવની હેઠળ “આદિવાસી યુવા પરિષદ, ભારત દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની તાલુકા વિકાસ અધિકારી શ્રી સાગબારા દ્વારા સેલંબા ગ્રૂપ ગ્રામપંચાયત ના સરપંચ શ્રી ગંગારામભાઈ બાબુભાઇ તડવી ની તબિયત સારી ના હોવાના કારણે શ્રી ચન્ટ્રાકાંતભાઈ ગોરખભાઈ લુહાર, રહે- સેલંબા ને 3 મહિના માટે ” સરપંચ ” નો હોદ્દો સાંભળવાની જવાબદારી સોંપવામાં આવેલ પરંતુ નર્મદા જિલ્લો અને સાગબારા તાલુકા માં “પંચાયતો નું અનુસૂચિત વિસ્તારો […]

Continue Reading

કોડીનારમાં પાન-બીડીનાં જથ્થાબંધ વેપારીઓનો અસહકાર

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના લોકડાઉન-૪ માં ગુજરાત સરકારે પાન-મસાલાની આપેલી છુટછાટના પગલે કોડીનારના જથ્થાબંધ પાન-તમાકુ-મસાલાના વેપારીઓએ આજે દુકાનો નહીં ખોલતા અનેકવિધ ચર્ચાઓ ચાલી છે જ્યારે નાના-નાના પાનના ગલ્લાઓ ખુલ્યા હતા પરંતુ તેમની પાસે પુરતો સ્ટોક ન હોવાથી તે વેપાર કરી શકયા ન હતા. કોડીનારના જથ્થાબંધ બીડી-તમાકુના વેપારીને પોતાના ધંધાના સ્થળે પુરતી સલામતી ન હોવાના દાવો સાથે […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉન ૪.૦ ના પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો વાયરસ ન ફેલાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશને મળેલ સત્તાની રુએ તકેદારીના ભાગરુપે જરુરી પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં ચાર કે તેનાથી વધારે વ્યક્તિઓએ એકઠા થવું નહિ, જિલ્લામાં આવેલ ઓડીટોરીમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, લગ્નવાડી, ગેમઝોન, રીક્રીએશન કલબ, સ્વીમીંગ પુલ, વોટરપાર્ક, ડાન્સ કલાસીસ, મેરેજ હોલ, […]

Continue Reading