કાલોલ: કોરોના વાયરસ ના સંક્રમણ સાવચેતીના ભાગરૂપે કાલોલ નગરપાલિકા દ્વારા આેડ-ઈવન સિસ્ટમ માટે દુકાનોનું નંબરીંગ કરવામાં આવ્યું.

કોરોના સંક્રમણ લોકડાઉંનના ચોથા તબક્કામાં વેપાર રોજગાર માટે રાજ્ય સરકાર તરફ થી આપવામાં આવેલ વિશેષ છૂટછાટના પાલન અનુસંધાને બુધવાર રોજ કાલોલ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાં અંતર્ગત શોપિંગ કોમ્પલેક્સમાં દરેક વેપારીઓએ ઓડ-ઈવન પધ્ધતિથી દુકાનો ખુલ્લી રાખવા સૂચનો કરવામાં આવ્યા છે તે સંદર્ભે કાલોલ નગર પાલિકાના મુખ્ય બજારમાં આવેલી રો-સિસ્ટમની દુકાનો પર નગરપાલિકા દ્વારા નંબરીંગ કરી […]

Continue Reading

કાલોલ શહેર ભાજપા દ્વારા પ્લેકાર્ડ સાથે મુખ્યમંત્રી એ જાહેર કરેલા ૫ સૂત્રોની સમજાવટ ઝુંબેશ હાથ ધરવામાં આવી

માનવ ભક્ષી કોરોના વાયરસના સંક્રમણ ને ફેલાતો અટકાવવાના પ્રયત્નોના ભાગરૂપે અને કોરોના સામે ની લડાઈમાં જાગૃતતા નો ફેલાવાના આશયે કાલોલ શહેર ભાજપા દ્વારા પ્લે કાર્ડ સાથે ની રેલી સોશ્યિલ ડિસ્ટન્સના પાલન સાથે કાઢવામાં આવી હતી. કાલોલ શહેર ભાજપ ના હોદ્દેદારો અને કાલોલ નગરપાલિકા પ્રમુખ સહીતના સભ્યો હાજર રહ્યા હતા રેલી નો મુખ્ય ઉદ્દેશ કાલોલ નગરજનો […]

Continue Reading

સરદાર સરોવર નિગમના નાયબ કલેકટર તથા વહીવટદાર કચેરી ના અધિકારીઓ દ્વારા જમીન માપણી તથા જમીન સર્વે તથા ફેન્સીંગ તારની વાડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના લીંબડી બાર ફડીયા ગામે આજરોજ સરદાર સરોવર નિગમના નાયબ કલેકટર તથા વહીવટદાર કચેરી ના અધિકારીઓ દ્વારા જમીન માપણી તથા જમીન સર્વે તથા ફેન્સીંગ તારની વાડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી જેને લઇને ગામ લોકો ઘટના સ્થળે ભેગા થઈ […]

Continue Reading

નર્મદા: જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે કુદરતી આપત્તિઓ સામે સાવચેતીના પગલાં માટે પ્રિ-મોન્સૂન પ્રિપેર્ડનેશની યોજાયેલી બેઠક

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ આજે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી ઉકત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં નર્મદા જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત વાવાઝેાડુ, ભારે વરસાદ કે ઉભી થનારી પરિસ્થિતિ સામે અગમચેતીનાં પગલાંરૂપે રાખવાની થતી તમામ પ્રકારની સાવચેતી અને તકેદારી સાથે રાહત બચાવની સઘન કામગીરી માટે જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી […]

Continue Reading

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે એક જ કુટુંબના બે જૂથો વચ્ચે ધિંગાણું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોના ના કારણે કોરેન્ટાઈન કરવા જેવી બાબતે થઇ માથાકુટ જેમાં આઠ થી દસ જણા ઘાયલ,ત્રણ વ્યક્તિ ને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઞંભીર ઇજા પહોંચતા ધંધુકા ની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ધંધુકા તથા બરવાળા ૧૦૮ ઘટના સ્થળે ઘાયલો ના નામ (૧) ઉકાભાઈ ખોડાભાઈ વેકરીયા ઉ.વ.૭૧ (૨) વૈશાલી વિક્રમભાઇ વેકરીયા ઉ.વ. ૧૯ […]

Continue Reading

અમદાવાદ: સતત ૮ દિવસ થી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ત્રિવેણી સોલંકી ઘરે પરત ફરતા આજુબાજુના રહીશોએ તાળીઓ પાડી,ફુલહારથી સ્વાગત કરી તેનો ઉત્સાહ વધાર્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલમાં કોરોના ની મહામારીમાં કોરોના પોઝિટિવ વ્યક્તિને ને અડવાની વાતતો દૂર રહી પરંતુ સામાન્ય માણસ પણ એકબીજાને અડવાથી ડરે છે ,અને કોરોના થી પોતાની જાતને સાચવે છે ત્યારે મૂળ વતન પાટડી અને હાલમાં નરોડા ,અમદાવાદ ખાતે રહેતી ત્રિવેણી સોલંકી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે ,જેઓને આઠ દિવસથી કોવીડ ૧૯ માં કોરોના પોઝિટિવ […]

Continue Reading

બાલાસિનોર થી જિલ્લા અને તાલુકા મથક ને જોડતી એસ.ટી બસ સેવાનો આજથી પ્રારંભ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર રાજ્ય સરકારે ગુજરાતમાં એસ.ટી.બસ સેવાનો પ્રારંભ કરવાની જાહેરાત કરતા જ નડિયાદ ડિવિઝનના બાલાસિનોર એસ.ટી.ડેપો દ્વારા પણ મહીસાગર જીલ્લાના મુખ્ય મથક અને તાલુકા મથકને જોડતી બસ સેવા પ્રારંભ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેપો મેનેજર કે. કે. પરમારે આપેલ માહિતી પ્રમાણે રાજ્ય સરકારશ્રી અને ડિવિઝનલ કચેરી તરફથી મળે સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ […]

Continue Reading

દાહોદમાં ૮૦ વર્ષના વૃદ્ધાએ કોરોના માત આપી,કોરોનાના વધુ બે દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૮ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ દાહોદ ની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ બે દર્દીઓને આજ બુધવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત શનિવારે પાંચ દર્દીઓને રજા અપાયા બાદના આજે વધુ બે દર્દીઓ કોરોના મુક્ત થતા દાહોદમાં અત્યાર સુધી કુલ ૧૮ દર્દીઓને […]

Continue Reading

આમોદ શહેરની મેઈન બજાર લોકોની અવર-જવર થી ધબકતું થયું.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ ગુજરાત નાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્ય માં જાહેર કરેલ લોકડાઉંન ૪.૦ ની નવી ગાઈડ લાઈન મુજબ કન્ટેનમેન્ટ એરિયા અને નોન કન્ટેનમેન્ટ એરિયા એમ બે ભાગ પાડી ને મહત્વ ની છૂટછાટ આપવામાં આવી છે. કોરોના સક્ર્મણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિ અને રોજની જીવન વ્યવહારની ગાઈડલાઈન મુજબ છૂટછાટ આપવામાં આવી છે. […]

Continue Reading

ભરૂચ: આમોદ નવા એસ. ટી ડેપોથી ભરૂચ રેલ્વે સ્ટેશન જવા માટે સ્પેશિયલ બસ દ્વારા તાલુકામાં રહેતા ઉત્તરપ્રદેશનાં પરપ્રાંતીઓ પોતાના વતન જવા રવાના.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ લોકડાઉનને લઈને પરપ્રાંતીયો ભરુચ જીલ્લામાં ફસાયા છે જેમને વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી શ્રમિકો પરિવાર અને વતન જવા માટે માંગ કરી રહ્યા હતા. આવા શ્રમિકો નોંધણી કરી તેમણે વતન મોકલવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે પેટિયું રળવા આમોદ […]

Continue Reading