અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમા આજ રોજ બાબરકોટ PHC કેન્દ્રના ડોકટરો દ્વારા બહારથી આવેલા લોકોને હોમકોરન્ટાઇન કરવામાં આવ્યા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બાબરકોટ ગામનાં લોકો સુરત, મુંબઈ અને ભાવનગર રાજ્ય જિલ્લામાંથી પોતાના ઘરે પરત બાબરકોટ આવતાની સાથે જ બાબરકોટ ગામનાં PHC ડોકટરો ડો.ચેતનાબેન તેમજ ડો.ઇલાબેન મોરી, સુપરવાઈઝર એમ.એમ.ખુંમાણ, જેસી પંડીયા આર. ટી.જેઠવા mphw, સોનલબેન fhw, સરપંચશ્રી, તલાટી શ્રી તેમજ રોહિત સાંખટ, ગોવિંદ સાંખટ તેમજ પત્રકાર ભૂપત સાંખટ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત […]

Continue Reading

અમરેલી જિલ્લા ના વિવિધ તાલુકાના સરપંચએ ડેમમાંથી પાણી છોડવા રજુઆત કરી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના તાલુકાઓના સરપંચો દ્વારા રાયડી ડેમમાંથી પાણી છોડવા, અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવુંભાઈ ખુમાણ ને રજૂઆત કરવામાં આવી હતી. અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણના પ્રયત્નોથી આવતી કાલ તા.18 મે, 2020ના રોજ બપોર બાદ ખેડૂતોને સિંચાઈ માટે રાયડી ડેમ […]

Continue Reading

રાજકોટ: જેતપુરના નવાગઢ ખાતેથી છ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર અજાણ્યા ઇસમની પોલીસે ગણતરીના કલાકોમાં ધડપકડ કરી

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ગઇ તા . ૧૮/૦૫/૨૦૨૦ ના રાત્રીના બે વાગ્યના સમયે જેતપુર , નવાગઢ ચોકડી પાસેથી ફુટપાથ પર રહેતા પરીવારની છ વર્ષની બાળકીને એક અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરેલનો બનાવ જાહેર થયેલ હતો. જે બનાવ પ્રથમથીજ વણશોધાયેલ હતો. રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા […]

Continue Reading

હાલોલ રૂલર પોલીસે ઇન્ડીકા ગાડી માંથી ઈંગ્લીસ દારૂ નો રૂ.૨૫૦૦૦ નો માલ જપ્ત કર્યો

આજ રોજ મહે.પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ શ્રી તથા પોલીસી અધિક્ષક સાહેબ શ્રી ડો.લીના પાટીલ સાહેબ શ્રી પંચમહાલ ગોધરાએ આપેલ સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એ.રાઠોડ સાહેબ શ્રી હાલોલ વિભાગ એ હાલોલ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ હાલોલ રૂરલ પોલીસી સ્ટેશન સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા. દરમિયાન રામેશરા આ.પો વીસ્તરના પ્રવીણભાઈ […]

Continue Reading

દાહોદ જિલ્લામાં લોકડાઉનમાં છૂટછાટ અંગે કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સમગ્ર દાહોદ જિલ્લામાં અમલી બને એ રીતે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી લોકડાઉનમાં મહત્વપૂર્ણ છૂટછાટ જાહેર કરી છે. તેની મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. તમામ સરકારી અને ખાનગી શૈક્ષણીક સંસ્થાઓ, તાલીમ સંસ્થાઓ, કોચીંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે. તેમ છતાં આ સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ મારફતે શૈક્ષણિક કાર્યક્રમ નિભાવે તે અપેક્ષિત […]

Continue Reading

સમગ્ર દાહોદ જિલ્લામાં સાંજે સાતથી સવારના સાત વાગ્યા સુધી સંચાર બંધીનો કડક અમલ કરાવાશે

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ વેપારીઓ સ્વયંશિસ્ત દાખવી સામાજિક અંતર અને સેનિટાઇઝેશન નિયમોનું પાલન કરી સલામતી સાથે વેપાર કરે બાઇક ઉપર બિનજરૂરી રીતે ડબલ સવારી નિકળનારા સામે પણ કાર્યવાહી કરાશે નાગરિકો પોલીસને સહકાર આપે. દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે લોકડાઉનના ચોથા તબક્કાના પરિપાલન અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સમગ્ર દાહોદ જિલ્લામાં સાંજના સાત વાગ્યાથી […]

Continue Reading

મહિસાગર અને ખેડામાં ફસાયેલા પ્રવાસી શ્રમવીરોને દાહોદથી ટ્રેન મારફત રવાના કરાયા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ઉત્તરપ્રદેશના ૧૪૦૦ થી વધુ પ્રવાસીઓને દાહોદથી તેમના વતન મોકલવામાં આવ્યા. દાહોદ રેલ્વે સ્ટેશનથી આજે સાંજે પ્રવાસી શ્રમવીરોના ત્રીજા સમુહને વિશેષ ટ્રેન મારફત તેમના વતન માટે રવાના કરવામાં આવ્યા હતા. જેમાં દાહોદથી બસ્તી સુધી આ ટ્રેન ચલાવવામાં આવી છે, વચ્ચે કાનપુર અને અલીગઢ, ફેઝાબાદ પણ આ ટ્રેન રોકાશે. આ પહેલા બે ટ્રેન મારફત […]

Continue Reading

મોરબી: હળવદના પત્રકારો વીજકંપની ના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના કોરોના વોરિયસૅ એવા ૨૦ કમૅચારીઓના હળવદ સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વિશ્વભરમા કોરોના ભયંકર રોગ‌મા અનેક લોકોના મોત અને અનેક લોકો કોરાનાની બિમારી‌મા સપડાયા છે ત્યારે ‌મોરબી જિલ્લાના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને વિડીયો ગ્રાફી અને ફોટો ગ્રાફી કરીને કોરોના શંકાસ્પદ કેસોનુ કવરેજ ‌પોતાની અને ‌પરિવારની ચિંતા કર્યા વગર લોકોની વાત તંત્ર સુધી પહોંચાડીને લોકોને વાંચા આપતા હળવદના પત્રકારોઓ કવરેજ કરવા જતાં […]

Continue Reading

ભરૂચ: ડાયાબીટીસ,કીડની તેમજ શ્વાસની બીમારીથી પીડીત આમોદના કોરોના પોઝીટીવ વૃધ્ધનું ગોત્રી હોસ્પિટલમાં મોત

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ આમોદમાં કોરોના પોઝીટીવ આવેલા નિવૃત્ત શિક્ષકનું ગત રોજ રાત્રીના સમયે ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે સાથે ભરૂચ જિલ્લાનો કોરોના મોતનો આકડો ત્રણ ઉપર પહોંચ્યો હતો. ચતુરભાઈ પરમાર ૨૪મી એપ્રિલના રોજ ભરૂચના તવરા ખાતે માતૃછાયા સોસાયટીમાં તેમના નિવાસસ્થાને બાથરૂમમાં પડી જવાથી જમણા પગમાં ફેક્ચર થયું હતું. અને તેમને ભરૂચમાં સારવાર […]

Continue Reading