કાલોલ : ડેરોલગામ ખાતે આવેલ આર.એન્ડ.બી હાઇસ્કુલ નું ગૌરવ.

કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે આવેલ આર.એન્ડ.બી સાર્વજનિક હાઇસ્કુલ, શૈક્ષણિક સત્ર સને ૨૦૧૯ – ૨૦ માં લેવાયેલી ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વિજ્ઞાન પરીક્ષા માં કાલોલ તાલુકા ના ડેરોલ ગામ ની વિદ્યાર્થીની કુ.ધમૅિષ્ઠા પરમાર શાળામાં ૮૨.૫૪ ટકા મેળવી શાળા પરિવાર અને ડેરોલ ગામ નું ગૌરવ વધારેલ છે આ સાથે શાળા નું પણ કુલ પરિણામ […]

Continue Reading

હાલોલમાં ત્રણચરણના લોકડાઉંન પછી વધુ છૂટછાટ મળતાં ચોથા ચરણમાં બજાર ધમ-ધમી ઉઠ્યું.

વિશ્વ માં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે પૂરા ભારતમાં છેલ્લા ૫૫ દિવસ લોકડાઉન ચાલી રહીયુ છે અને આગામી ૩૧ મે સુધી લોકડાઉન રહેશે તેવી કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવા માં આવી છે ત્યારે ગત રોજ રાજ્ય સરકાર દ્વાર લોકડાઉંનનો ચોથા તબક્કો ચાલી રહ્યો છે ત્યારે લોકડાઉંન ૪.૦ માં દુકાનદારો ને છૂટછાટ આપવા માં […]

Continue Reading

લોકડાઉંન ૪.૦ ના પ્રથમ દિવસે જ કાલોલ નગરના લોકો સોશ્યિલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા

કોરોના વયરસને કારણે જગતભરમાં કેસોમાં વધારો થતાં સરકારે લોકો ને સુરક્ષિત રાખવાના અભિગમથી લોકડાઊન અમલમાં મૂકવામાં આવ્યું હતું. જેથી જરૂરીયાતમંદ ચીજ વસ્તુઓ સિવાયના ધંધા રોજગાર ઠબ થઈ ગયા હતા. ત્રીજા ચરણના લોકડાઊન પછી ચોથા ચરણમાં સરકાર દ્વારા વધુ છુટકાટ આપતા કાલોલના બજારમાં કોરોના વાયરસના ડર રાખ્યા વિના ગાડાં ઘેલા થઈ  ખરીદી તેમજ ફરવાં નિકળી પડેલા […]

Continue Reading

અમદાવાદ: માંડલનો વર્ષો જુના કુવાઓની ઐસીતૈસી,કૂવામાં રહેલો કચરો તંત્રએ તાકીદે સાફ કરાવવાની જરૂર

રિપોર્ટર: રણજીતસિંહ રાણા, વિરમગામ આજથી વર્ષો પહેલા રજવાડાના સમય પછી લોકો કુવાનું જ પાણી પીતા હતાં અને કુવાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે અને કુવાનું પાણી પીવાથી મનુષ્યનું આરોગ્ય પણ નિરોગી રહેતું કુવાનું પાણી ફાયદાકારક હોય છે. માંડલ શહેર એટલે ઐતિહાસિક શહેર કહેવાય છે. કુવા,તળાવો,કિલ્લાઓ,કોટ,ગઢની દીવાલો,પથ્થરો આ બધી સંસ્કૃતિ અને વૈભવ આજે પણ માંડલમાં […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં આઝાદી પૂર્વની વિરાસત ગઢનો કિલ્લાની છત તૂટી પડી

રિપોર્ટર: રણજીતસિંહ રાણા,વિરમગામ માંડલ ગામ એ ઐતિહાસિક ગામ અને આઝાદી સમયનું સાક્ષી… માંડલ ગામ રાજાઓ વખતનું ગામ છે. માંડલ ગામમાં કિલ્લો,કિલ્લાની દીવાલ,કોટ,ટોડલા અને દરવાજા જે આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે. માંડલ ગામના મુખ્ય બે પ્રવેશદ્વાર હતાં જેમાં એક દરવાજો માંડલ ગામના ચબૂતરા ચોકથી બજાર તરફ જવાના રસ્તે આવેલ છે અને બીજો દરવાજો જે ગ્રામ […]

Continue Reading

વિરમગામ કુરેશી યંગ સર્કલ દ્વારા યુસરા હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક દવાનુ વિતરણ કરવામા આવ્યુ

રિપોર્ટર: રણજીતસિંહ રાણા, વિરમગામ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે લડવા માટે જે તે વ્યક્તિની રોગ પ્રતિકારક શકિત મજબુત હોવી જરૂરી છે. જે અંતર્ગત વિરમગામ કુરેશી યંગ સર્કલ દ્વારા રૈયાપુર રોડ પર આવેલ યુસરા હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક દવાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, અર્બન હેલ્થ ઓફિસર ડો.જીગર દૈવીક, વિરમગામ […]

Continue Reading

વેરાવળ સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ ના ભુતપુર્વ માજી પ્રમુખ શ્રી લક્ષમીદાસ ભાઈ સાગર દ્વારા થયેલ ભગીરથ સરાહનીય કાર્ય ને સામાજીક સંસ્થાઓ દ્વારા બિરદાવ્યું

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળ સોમનાથ સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ ના ભુતપુર્વ માજી પ્રમુખ શ્રી લક્ષમીદાસ ભાઈ સુંદરજી ભાઈ સાગર દ્વારા લોક ડાઉન ના પગલે જરૂરી સેવા માટે સતત પ્રયત્નશીલ રહેતાં તમામ પરિવાર માટે કોટ તેમજ પોલીસ કર્મી બ્રીગેડ જવાનો ને ચા પાણી નાસ્તા ની વયવસથા માટે આર્થિક સહાય કરી હતી જેમાં રાજકોટ ની […]

Continue Reading

ગીર સોમનાથ: લોકડાઉંન ૪ ના પ્રથમ દિવસે જ ગીર સોમનાથ જિલ્લાના બજારોમાં સોશ્યિલ ડિસ્ટન્સ ના ધજાગરા

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ લોકડાઉંન 4.0 ની શરૂઆતમા ગીરસોમનાથ જિલ્લાની બજારૉ ખૂલી. લોકો બજારોમાં નીકળ્યા.વેપારીઓ એ ધંધા ની શરૂઆત કરી… ગીર સૉમનાથ ના વેરાવળ,તાલાલા.કૉડીનાર,ઊના સહીત ના શહેરો પ્રથમ દીવસે જ ઘમઘમવા લાગ્યા.

Continue Reading

દાહોદ: અમદાવાદના કોરોના યોદ્ધાના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ અમદાવાદ શહેર પોલીસના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થવાને પગલે દાહોદ પોલીસ તંત્રએ આજે સવારમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી ભરતભાઇ સોમાભાઇને લોકડાઉનની ફરજ દરમિયાન ઘાતક કોરોના વાયરસ લાગુ પડ્યો હતો અને તેમના માટે આ વાયરસ જીવલેણ નીવડ્યો હતો. […]

Continue Reading

મહીસાગર: જિલ્લા માં કોરોનાનો કહેર યથાવત નવા ૩ કેસ સાથે કુલ પોઝિટિવ કેસ નો આંકડો ૫૩ પર પહોંચ્યો

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લામાં કોરોના ના વધુ 3 કેસ પોઝિટિવ બાલાસિનોર માં ફરી એકવાર એક સાથે 3 પોઝિટિવ કેસ સામે આવ્યા જીલ્લામાં કોરોના ના કુલ 53 કેસ પોઝિટિવ

Continue Reading