જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં બન્યો જઘન્ય બનાવ ૪ વર્ષની માસુમ પર દુષ્કર્મની ધટના સામે આવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુર વાગઢ શહેરમાં રહેતા એક ભિક્ષુક પરિવાર ગરમીને કારણે ફૂટપાથ પર ઉંઘી રહ્યો હતો ત્યારે પરીવારની વચ્ચે નિદ્રાવસ્થામાં રહેલ ચાર વર્ષની માસુમ બાળકીનું એક હેવાને અપહરણ કરીને બાજુની શેરીમાં લઈ જઈ નરાધમે માસુમ બાળાને પિંખી નાંખી હતી. બાળકીની ચીસો સાંભળીને કેટલાક યુવકો જાગીને જોવા જતા નરાધમ બાળકીને ત્યાં છોડીને શખ્સ ફરાર થઈ […]

Continue Reading

જેતપુર શ્રી રામટેકરી મંદિર દ્વારા ગરીબ લોકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે રોજેરોજનું કમાઈ ખાતા લોકોની હાલત કફોડી બની ગયેલ છે લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા અનેક લોકો અને સંસ્થાઓ આગળ આવી રહ્યા છે ત્યારે જેતપુરમાં પણ કેટલાક વિસ્તારોમાં ગરીબ લોકો સુધી ભોજન પહોંચાડવાનો અનોખો સેવા યજ્ઞ શ્રી રામટેકરી મંદિર મહંત […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે સરકાર શ્રી ના આદેશ અનુસાર ત્રીજા તબક્કામાં એપીએલ તેમજ બીપીલ કાર્ડ ધારકો ને ત્રીજી વાર ફ્રી અનાજ વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી હાલ પુરા ભારત દેશ જયારે કોરાના વાયરસ સાથે સંકળાયેલો હોય એવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્રારા અનેક પગલા જનતાના હિતમાં લેવાય રહ્યા છે. ગુજરાત સરકાર દ્રારા રાજુલા તાલુકાના વાવેરા ગામમાં થોડા દિવસ પહેલા બીપીએલ કાર્ડ ધારકોને ત્રીજી વાર અનાજ વિતરણ કરવામાં આવ્યું […]

Continue Reading

અમરેલી જિલ્લાના સાવરકુંડલા એસ એમ જી કે સંકુલમાં સુરતથી આવેલ હજારોની સંખ્યામાં લોકોનું સ્કેનીંગ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સૂરતથી પોતાના વતન આવતાં લોકોને સાવરકુંડલા એસ એમ જી કે સંકૂલમાં સ્કેનીંગ પોતાના વતન મોકલાયા. સાવરકુંડલાના જાગૃત નાગરીક અને સમાજ સેવક પત્રકારએ સાવરકુંડલા એસ એમ જી કે સંકુલમાં સુરતથી હજારોની સંખ્યામાં આવેલ લોકોના સ્કેનીંગ તેમજ ચકાસણી પ્રકિયા સમયે મુલાકાત લઈ ડોકટરની અને અધીકારીઓની તેમજ ખડેપગે કાર્યરથ તમામ સ્ટાફની કામગીરીને બીરદાવા લાયક બની […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂત બન્યા ચિંતાતુર.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે પૂરો ભારત દેશ ચિંતામાં છે ત્યારે વાત કરીએ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તો બગસરા પંથકમાં આ સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતો થયા ચિંતાતુર. બગસરા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી જગતનો તાત ચીંતામા મુકાયો છે. ગ્રામી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે હાલ ખેડૂતોનો […]

Continue Reading

રાજકોટના શાપર-વેરાવળમાં મીડિયાકર્મીઓ અને પોલીસ પર હુમલો કરનાર આજે વધુ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જ્યારે રાજકોટના શાપર-વેરાવળમાં પત્રકાર અને પોલીસ પર હુમલો કરનારા આજે વધુ 17 લોકોની પોલીસે કરી ધરપકડ. જ્યારે અત્યાર સુધીમાં પોલીસે 46 લોકોની ધરપકડ કરી છે. રાજકોટમાં પત્રકાર અને પોલીસ પર હુમલા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે હુમલો કરનારા વધુ 17 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ગઈ કાલે […]

Continue Reading

પ્રધાનમંત્રી દ્વારા રૂપિયા ૨૦ લાખ કરોડના રાહત પેકેજ આવકારતા ગીર સોમનાથ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ વાઢેર તેમજ સુત્રાપાડા તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ વાઢેર

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના દરમ્યાન આખા દેશની અંદર જયારે લોકડાઉન ચાલુ રહ્યું હોઈ અને લોકડાઉન 1 થી ૩ દરમિયાન જે લોકો ને હાલાકી મુશ્કેલી પડી છે તેના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા સમયસર લોકડાઉન જાહેર કરી ભારત દેશ ની 130 કરોડ ની જનતા ને જીવ હાનિ થતા બચાવી શક્ય છે. સાથો સાથ જાન […]

Continue Reading

હળવદ મહર્ષિ ગુરુકુલ ત્રણ વિદ્યાર્થીઓએ ધો.૧૨ સાયન્સમાં એ, બી ગ્રેડ મેળવ્યો. 

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં હળવદમાં આવેલ શૈક્ષણિક નગરી તરીક જાણીતી મહર્ષિ ગુરુકુલ વિધાલય સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા છે વિદ્યાર્થીઓ એ,બી ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે. શૈક્ષણિક નગરી મહર્ષિ ગુરુકુલ વિધાલય સ્કૂલના વિદ્યાર્થીઓ મોખરે રહેતા ખુશીનો માહોલ છવાયો છે, જે ઝળહળતી સિદ્ધિ […]

Continue Reading

હળવદ સીવીલમાં આશા વર્કર સહીતના ત્રણ દિવસમાં ૮૮ સેમ્પલો લેવાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ સરકારી દવાખાના ખાતે લોકો સાથે સીધા સંપર્કમા આવતા આરોગ્ય કર્મી, સફાઈ કર્મી, પોલીસ-જી આર ડીના જવાનો, શાકભાજીના ફેરીયાઓ, આશા વર્કર બહેનો અને પત્રકારો સહીત, છેલ્લા ત્રણ દિવસમાં ૮૮ લોકોનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામા આવેલ છે, જેમાથી આજરોજ પ્રથમ તબકકાના ૨૮ સેમ્પલોના રીપોર્ટ નેગેટીવ આવી જતા, આરોગ્ય વિભાગએ રાહતનો દમ લીધેલ […]

Continue Reading

ધારાસભ્ય જીગ્નેશ સેવક દ્વારા નાની પાલ્લી ગામે મનરેગા યોજના અંતર્ગત ૧૫૦ જેટલા મજૂરોને કાર્ય શુભારંભ કરાવ્યો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોના જેવી વૈશ્વિક મહામારી જ્યારે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નાની પાલ્લી ગામે ભારત સરકારની મનરેગા યોજના હેઠળ લોકોને કામ મળી રહે અને સન્માનથી પોતાનું જીવનનિર્વાહ કરી શકે તે હેતુથી ૧૫૦ જેટલા લોકોને રોજગારી આપવાના હેતુસર સ્થાનિક તળાવની કામગીરીનો પ્રારંભ ધારાસભ્ય જીગ્નેશ સેવક, ગામના સરપંચ તેમજ ગામના […]

Continue Reading