અપરા એકાદશીએ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહાપ્રભુને ચંદનના વાઘાનો શણગાર.

વૈશાખ માસના કૃષ્ણ પક્ષ ની એકાદશીનું નામ ‘અપરા’ છે. કારણકે તે અપાર ધન દેનારી છે. તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે, તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે.” અપરા એકાદશીનું વ્રત પાપ રૂપી અંધકાર ના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્યે અપરા એકાદશી નું વ્રત […]

Continue Reading

Lock down 4.0 : ગાઈડ લાઈન

રાજ્યમાં કંટેઇન્મેન્ટ અને નોન કંટેઇન્મેન્ટ ઝોન બનાવાયા : કંટેઇન્મેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ અપાશે નહીં : નોન કંટેઇન્મેન્ટ ઝોનમાં ઓડ ઇવન મુજબ દુકાનો ખોલવાની છૂટ : પાન-માવાની દુકાનો ,હેર કટિંગ સલૂનને પણ મંજૂરી : અમદાવાદ સિવાયના સમગ્ર રાજ્યમાં એસટી બસ શરુ કરાશે : અમદાવાદ-સુરત સિવાયના શહેરોમાં ઓટો રિક્ષાને મંજૂરી : એક રિક્ષામાં વધુમાં વધુ બે […]

Continue Reading

મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત કાલોલના કાતોલ ગામમાં સર્વે પૂર્ણ કરાયું.

કાલોલની કાતોલ ગ્રામપંચાયતના સરપંચ દ્ધારા સ્વાસ્થ્ય કર્મીઓ ને મળ્યાં, તેમણે ભરેલા સ્વાસ્થ્ય કાર્ડ ની વિગતો મેળવી જેમાંથી હાઈરિસ્ક ગ્રુપ જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ફેફસાની બિમારી, કેન્સરની બિમારી વાળા દર્દીઓ તેમજ સગર્ભા માતાઓ જે પરીવારમાં છે તેવા સ્વાસ્થ્ય કાર્ડ અલગ તારવી. અને આ હાઈરિસ્ક ગ્રુપમાં આવતા લોકોની કોરોના મહામારીમાં વધારે કાળજી શુ લેવી તે વિશે […]

Continue Reading

બાકરોલ શાળાના આચાર્યશ્રી ની કોરોના અંતર્ગત ચિત્રસ્પર્ધામાં નેશનલ પસંદગી.

આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલય અને આર્ટ ગેલેરી અયોધ્યા દ્રારા આયોજિત કોરોના હરાવો – દેશ બચાવો અંતર્ગત નિઃશુલ્ક ઓનલાઇન પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન નેશનલ લેવલ પર કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ઓનલાઇન પેઇન્ટિંગ મંગાવવામાં આવ્યા હતા જેમાં પુરા દેશના વિવિધ રાજ્યોમાંથી 150 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં લાઈવ બનાવેલ ચિત્રોને સંગ્રહાલય દ્રારા 23 શ્રેષ્ઠ ચિત્રોની પસંદગી […]

Continue Reading

ઉના પોલીસએ વાહન ચોરી જતા આરોપીઓની કરી ધડપકડ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વાહન ચોર ને ઝડપી પાડતી ઉના પોલીસ. પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસિંહ પવાર સી.જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સા.ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિક્ષક અમીત વસાવા, વેરાવળ વિભાગ માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી વી.એમ.ચૌધરી સા.ની સુચના મુજબ પો.હેડકોન્સ . એચ.પી.ભેડા તથા પો.હેડ કોન્સ નિલેશભાઈ છગનભાઈ તથા પો.કોન્સ. ભીખુશા બયુશા તથા મેરુભાઈ ખોડુભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં તેમજ વેરાવળ, ઉના તાલુકાઓમાં વરસાદનું આગમન

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. આકાશમાં અચાનક છવાયેલા કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન થી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. અચાનક બદલાયેલા વાતાવરણથી ગીરની પ્રખ્યાત કેસર કેરી પર સંકટ. જો કમોસમી વરસાદ પડે તો કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકશાન થવાની સંભાવના. ચાલુ વર્ષે કેસર પર અનેકવાર આવ્યું છે કમોસમી વરસાદનું સંકટ, […]

Continue Reading

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હળવદ દ્રારા શિક્ષણ ફી માફી અંગે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વિશ્વભરમાં કોરોના મહામારીની ભયંકર પરિસ્થિતિ ચાલી રહી છે. જેના લીધે શિક્ષણ જગતમાં ઘણી શાળાઓ અને કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ફી બાબતે ઉઘરાણી કરવામાં આવે છે જેમાં લોકડાઉનના ગંભીર દિવસોમાં વિદ્યાર્થીઓ પાસે ફીની માગણી ન કરવામાં આવે તેવા હેતુથી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ હળવદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી, હળવદ નગરમંત્રી દીપભાઈ પારસીયા નગર સહમંત્રી […]

Continue Reading

સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ખુલ્લી ચેતવણી આપતો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોનાના સંકટ વચ્ચે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં ફેનસિંગ કામગીરીને લઈને સ્થાનિક આદિવાસીઓ ખૂબ રોષે ભરાયા છે. સ્થાનિક આદિવાસીઓ અને તંત્ર વચ્ચે ફેન્સીંગ કામગીરી દરમિયાન ઘર્ષણના બનાવો બનતા રહી ગયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. એ વિસ્તારમાં નિગમ દ્વારા થતી કામગીરી બાબતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ છે એ બાબતનો […]

Continue Reading

રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક રાજપીપળા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલ રક્તદાન કાર્યક્રમમાં 37 યુવાનોએ કોરોના ના સંકટમાં રક્તદાન કર્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોના સંકટમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામના યુવાનો સ્વૈચ્છિક રક્તદાન કરવા આગળ આવ્યા 37 બોટલ રક્ત એકત્ર થયું. કોરોના સંકટમાં જરૂરિયાત મંદો માટે લોહી આપનાર રક્તદાતાઓ પર પુષ્પવર્ષા કરી પ્રમાણપત્ર આપી તેમનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કર્યું. જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાતાઓને સેનેટાઇઝર અને માસ્ક તેમજ બિસ્કિટનું […]

Continue Reading

લોકડાઉનને કારણે વતન પરત ફરેલા લોકો માટે મનરેગા રોજગારનું માધ્યમ બન્યું, જિલ્લામાં ૭૭૮૯૩ લોકોને મળી રોજગારી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ ૪૯૪ ગામોમાં ૧૧૨૭૧ કામોનો ધમધમાટ દાહોદ જિલ્લાના મહેનતકશ લોકો માટે મહાત્મા ગાંધી રોજગાર બાંહેધરી યોજના લોકડાઉનના અનિવાર્ય સંજોગોમાં આર્થિક સ્થિતિ સક્ષમ બનાવી રાખવા માટેની તક લાવી છે. જિલ્લાની ૪૯૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ ૧૧૨૭૧ કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં ૭૭૮૯૩ લોકોને રોજગારી મળી છે. દાહોદ […]

Continue Reading