મહીસાગર: આજે બે કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 50 પર પહોંચી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજરોજ વીરપુર તાલુકામાં 25 વર્ષીય યુવકનો અને સંતરામપુર નગરમાં 65 વર્ષીય વૃદ્ધનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો આજે ત્રણ દર્દીઓ કોરોના મુક્ત થતા રજા અપાઈ કોરોનામુક્ત થઈ સ્વસ્થ થયેલા દર્દીઓ 39 કોરોના મૃત્યુ પામેલ વ્યક્તિ : 01 હાલમાં કુલ 10 દર્દી સારવાર હેઠળ છે. કુલ 6 કે.એસ.પી. (કોવીડ હોસ્પિટલ) બાલાશિનોર ખાતે તેમજ 3 […]

Continue Reading

મહિસાગર જિલ્લામાં માર્ચ ૨૦૨૦ માં લેવાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું ૪૮.૩૫ ટકા પરિણામ આવ્યું

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વિદ્યાર્થીના વર્ષભરના પરિશ્રમને જાહેર પરીક્ષાના માધ્યમથી મુલવવાનુ કારકિર્દી ઘડતર માટે મહત્વ છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૦ માં લેવાયેલી ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામની માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી શિલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, […]

Continue Reading

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘની ઈ-કારોબારી બેઠક મળી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ જિલ્લા અધ્યક્ષ, મહામંત્રીની અધ્યક્ષતામાં ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી તાલુકા સંગઠનના હોદ્દેદારો જોડાયા સદસ્યતા અભિયાન, કોવીડ આર્મી, રાશન કીટ વિતરણ, સેવાકાર્ય સહિત વહિવટી પ્રશ્નો અંગે માર્ગદર્શન અપાયું દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ બળવંતસિંહ ડાંગર તથા મહામંત્રી નિતેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન જિલ્લા કારોબારીની બેઠક મળી હતી. જેમાં તાલુકા શૈક્ષિક સંઘના વિવિધ […]

Continue Reading

દાહોદ જિલ્લા ના દેવગઢબારીયા શહેર માં લોકડાઉન ના સમયે રોજેરોજ 1200 થી 1300 વ્યક્તિ નું જમવાનું પુરું પાડતા સેવાભાવી સંગઠનો

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લા ના દેવગઢબારીયા શહેર માં લોકડાઉન ના સમયે રોજેરોજ 1200 થી 1300 વ્યક્તિ નું જમવાનું પુરું પાડતા સેવાભાવી સંગઠનો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દેવગઢ બારીયા તેમજ ગુરુકુલ રિસર્ચ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નું મોટું યોગદાન. નગર ના કેટલાક સેવાભાવી દાતાઓએ પણ કરી આર્થિક મદદ. લોકડાઉન ના બાવન દિવસ સુધી અવિરતપણે માનવતા ની મહેક […]

Continue Reading

ભરૂચ: આમોદ નવી કોર્ટ પાસે વાડીયા જવાના રસ્તા ઉપર લાકડા કાપવા ગયેલા યુવાનની લાશ મળતા ચકચાર.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ આમોદ નવી કોર્ટ પાસે વાડીયા ગામ જવાના રસ્તા ઉપર નાળા પાસે એક યુવાનની લાશ મળતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.      આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના નવા દાદાપોર […]

Continue Reading

રાજકોટના હોસ્ટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓએ બેકાબુ બની પોલીસ પર પથ્થરમારો કર્યો

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટના હોસ્ટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓએ બેકાબુ બની પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળે વળેલા શખ્સોએ પોલીસ તેમજ લોકોના વાહનોમાં તોડફોડ કરી હતી, ત્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા બાદ લાઠીચાર્જ કરી ટોળા પર કાબુ મેળવ્યો હતો. રાજકોટ શહેરના રેડ ઝોન વિસ્તાર એવા જંગલેશ્વરમાં ગત રાત્રે અચાનક 300થી 400 જેટલા લોકોનું ટોળું […]

Continue Reading

ગીર સોમનાથ: દીવ શાકમાર્કેટમાં લાંબી કતાર જોવા મળી, સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનુ ખાસ પાલન કરાયું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ પ્રશાસન દ્વારા શાકમાર્કેટ અને ફીશ માર્કેટ ઘોઘલા અને દીવમાં સપ્તાહમાં ત્રણ દિવસ સોમ, બુધ અને શનિવારે જ ખોલાવાનો આદેશ કરે છે. ગુરૂ અને શુક્રવારે માર્કેટ બંધ હોવાથી આજરોજ ઘોઘલા અને દીવ શાકમાર્કેટમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરીને લાંબી કતાર જોવા મળી અને શાકભાજી ખરીદ કરવા આવનારનુ પ્રથમવાર હેલ્થ સંદર્ભે થર્મલ સ્કેનીંગ પણ […]

Continue Reading

લોકડાઉંનની પરિસ્થિતિ વચ્ચે નર્મદા જિલ્લાના ગોરા ગામે ધમધમતુ ફેન્સીંગ કામ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગોરા ગામમાં હાલમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે જેને લઇને આખું ગોરા ગામ સીલ કરી દેવામાં આવ્યું છે ગામલોકોને વહીવટી તંત્ર દ્વારાકો રેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તથા ગામની બહાર જવા દેવામાં આવતા નથી તેમજ વસંતપુરા પીપળીયા જેવા આજુબાજુના ગામના લોકોની અવર-જવર પણ સંપુર્ણ બંધ […]

Continue Reading

ગીર સોમનાથ: દીવ નિર્મલા માતા સ્કૂલ દ્વારા મીડ ડે મીલની કીટ વાલીઓને આપવામાં આવી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ નિર્મલા માતા હાઈસ્કૂલ દ્વારા મીડ ડે મીલની કીટ વિદ્યાર્થીઓના વાલીઓને આપવામાં આવી આ પહેલા પણ એકાદ માસ પહેલા કીટ અપાયેલ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.

Continue Reading

ગીર સોમનાથ: દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યૂ દિવસની ઉજવણી સંદર્ભે સેમીનાર યોજાયો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસના ઉપલક્ષમાં સેમીનાર યોજાયો જેમાં આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ દરમ્યાન સંભવિત ડેન્ગ્યુ રોગચાળાને પહોંચી વળવા લેવાના પગલાઓ અને તાલીમ આપવામાં આવી આ પ્રસંગે આરોગ્ય અધિકારી ડો.કાસીમ સુલતાને ડેન્ગ્યુ બાબતે મહત્વની સમજૂતી અપાઈ આ સેમીનારમાં તબીબો, એ.એન.એમ બહેનો અને કર્મીઓ ઉપસ્થિત રહયા હતા. સેમીનારમાં સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ ખાસ […]

Continue Reading