વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ દ્વારા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓ,પોલીસ,નગરપાલિકા કર્મચારીઓ અને પત્રકારો ને પી.પી.ઇ કીટ અર્પણ કરવામાં આવી

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા આ કોરોના મહામારી વચ્ચે પોતાના જીવ જોખમ માં મૂકીને કોરોના સામે કોરોના વોરિયર્સ જંગ લડી રહ્યા છે ત્યારે તેઓ કોરોના સામે રક્ષણ મેળવી શકે તેવા શુભ આષય થી પી.પી.ઇ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હળવદ સિવિલ હોસ્પિટલ […]

Continue Reading

રાજકોટમાં લોકડાઉન સમય દરમ્યાન જાહેરમાં નીકળવા માટે બોગસ ડમી પાસ બનાવી તેનો ઉપયોગ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે. જેથી ભારત દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે તેવા હેતુથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જે લોકડાઉન સમય દરમ્યાન લોકોને જાહેરમાં નીકળવા પર પ્રતિબંઘ રાખવામા આવેલ છે. તેમ છતા જે કોઇ વ્યકિતઓને અગત્યના કામે તથા ફરજપર જવા-આવવા માટે વહીવટી તંત્ર દ્રારા પાસ ઈશ્યુ કરવામાં આવે છે. […]

Continue Reading

ઉના : પાણીની તંગી વચ્ચે પાઈપ લાઈન તૂટતા પાણીનો વેડફાટ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં રોકડીયા હનુમાન મંદિર સામે આવેલ રાવલડેમ જુથ પાણી પુરવઠા યોજનાનો પમ્પ હાઉસ અને પાણીના ટાંકા તથા કચેરી આવેલ છે. ઉનાથી ધોકડવા જતા રોડ ઉપર કચેરી પાસે છેલ્લા ઘણા દિવસોથી પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોય અને રાવલડેમથી આવતુ પાણી ખાડામાં ભરાઈ રોડ ઉપર વહેવા લાગેલ હતુ. રોડમાં ખાડા પડી ગયા હતા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં મહિલા મોરચાની ટિમ તેમજ પોલીસ દ્વારા માસ્ક તેમજ સેનીટાઈઝર નું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની સૂચનાથી નર્મદા જિલ્લાની મહિલા મોરચાની ટીમ દ્વારા મેન બજાર શાકમાર્કેટ તથા હોમગાર્ડને જી.આર.ડી.ના જવાનોનું માસ્ક અને સેનીટાઈઝર વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જયશ્રીબેન ધામેલ ની સાથે વર્ષાબેન તડવી ગંગાબેન તડવી સીમાબેન તડવી રૂપલબેન તડવી સાથે […]

Continue Reading

ડ્રોન સર્વેલેન્સ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિ ઉપર નજર રાખી કુલ 64 દેશી દારૂની ભઠ્ઠી તથા કબજાના કેસો શોધી કાઢતી એલસીબી નર્મદા પોલીસ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની દેશી દારૂ લીટર 530 તથા ગરમઠંડો વોસ 13235 લિટર મળી કુલ રૂ.37030/- નો મુદ્દામાલ ઝડપાયો. નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનના ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા માટે ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રાખી કેસો કરવાની કામગીરી ચાલી રહી છે જેના અનુસંધાને એલસીબી નર્મદા દ્વારા ડ્રોન સર્વેલન્સ મદદથી છેલ્લા […]

Continue Reading

ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની પત્નીને લોહીની જરૂર પડતાં બજરંગ દળના કાર્યકરે લોહી આપી મહિલાની જિંદગી બચાવી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની વિશ્વ હિન્દુપરિષદ, બજરંગ દળના કાર્યકર પ્રેમસિંગભાઈ વસાવાએ નાનીચીખલી ગામે રહેતાં ગેમલભાઈ વસાવા કે જેવો ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે તેમના ધર્મપત્નીને લોહીની તાત્કાલિક જરૂર પડી હતી, આ વાતની જાણ પ્રેમસિંગભાઈને થતા તેઓ તરત જ બ્લડ બેંક પર જઈને રક્તદાન કરીને મહિલાની જિંદગી બચાવી હતી. રક્તદાતા પ્રેમસિંગભાઈએ જણાવ્યું હતું કે ગેમલભાઈ ટ્રાફિક […]

Continue Reading

નર્મદામાં લોકડાઉન ભંગ બદલ 850 કેસો કરી 1651 વ્યક્તિઓની અટકાયત કરી, 1635 વાહનો ડિટેઇન કરી કુલ રૂ. 3,02,700 દંડ પેટે વસુલાત

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોક ડાઉનલોડ ચુસ્ત અમલ ઘરમાં રહો સુરક્ષિત રહો માટે પોલીસ તંત્રની જાહેર અપીલ. કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જિલ્લામાં તા. 25/3/20 થી 14/5/20 સુધીમાં અલગ અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય ચાપતી […]

Continue Reading

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીનો નવતર અભિગમ, કિચન ગાર્ડનમાંથી શાકભાજીનું કરાયું વિતરણ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં આંગણવાડીના લાભાર્થીઓને કરાયું શાકભાજીનું વિતરણ હાલ કોરોના વાયરસ કોવીડ ૧૯ ના સંક્રમણની મહામારી ચાલી રહી છે. લોકડાઉનના કારણે જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા આદેશ કરવામાં આવેલ છે. ત્યારે લોકડાઉનના અમલ વચ્ચે જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી ડૉ. […]

Continue Reading

ગીરગઢડાઃ સોનારીયા ગામેથી લાપતા આધેડનું કંકાલ મળ્યું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરગઢડા તાલુકાના સોનારીયા ગામના આઘેડ ભવાનભાઈ અરજણભાઈ ઉ વ ૪૭ આજ થી ત્રણ માસ પહેલા મગજના અસ્થિરતાના કારણે ગુમ થઈ જતાં તેમના પરિવાર એ શોધખોળ શરૂ કરતા મળી આવેલ ન હતા. આ અંગે ગીરગઢડા પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી. ગીરગઢડાના સોનારીયા ગામના રહેવાસી આઘેડ ભવાનભાઈનો માનવ કંકાલ તુલસીશ્યામના ગીર વનવિસ્તારમાં આવેલ […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાંથી પરપ્રાંતિય શ્રમીકો વતન જવા રવાના થયા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાંથી ૩૮ જેટલા યુ.પી.બિહાર અને ઝારખંડ રાજ્યના કામદારો અને શ્રમીકો પોતાના ખર્ચે બસ દ્વારા રવાના થયા ત્યારે દરેકનુ હેલ્થ સ્કેનીંગ કરવામાં આવ્યુ હતુ. લોકડાઉન લંબાતા દીવની હોટલોમાં કામ કરતા કામદારો અને સરકારી બાંધકામોમાં કામ કરતા શ્રમીકોએ ઘરે જવા પ્રશાસનને રજૂઆત કરતા તેમને વતન જવાની પરવાનગી મળી હતી.

Continue Reading