કાલોલના ૪૨૫ જેટલા શ્રમિકો ને વહીવટી તંત્ર દ્વારા પોતાના વતન મોકલવામાં આવ્યા

દેશભરમાં કોરોના વાયરસની મહામારીને રોકવા માટે અમલમાં મુકવામાં આવેલા લોકડાઉનને પગલે કાલોલ તાલુકાના ઈંટોના ભઠ્ઠાઓ સહિત,કંપનીઓ માં કામ કરતા અનેક પરપ્રાંતીય શ્રમજીવીઓ પણ ફસાયેલા હતા રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિયોને તેમના વતન મોકલી આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે શ્રમીકોએ ઘરે જવા પ્રશાસનને રજૂઆત કરતા તેમને વતન જવાની પરવાનગી મળી હતી રોજગારી અર્થે કાલોલમાં સ્થાયી […]

Continue Reading

બ્રેકીંગ : દાહોદના લીમખેડા ગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ નાલીમખેડા ગામ ના પાણીયા ગામ ની ઘટના… બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત ગમે… અકસ્માત મા બાઈક પાછહ બેઠેલા વુઘ્ઘ નો મોત… ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટ મા લય પાચ કીલોમીટર સુઘી વ્રુઘ અને બાઈક ને ઘસેડી.. બાઈક સાતકીલોમીટરે ટ્રક થી છુટી પડી ત્યારે વ્રુઘ પાચ કીલોમીટરે ફેકાયો.. બાઈક સવાર સગાસંબંધી ને […]

Continue Reading

કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી દ્વારા બિનઅધિકૃત રીતે રૂમો ફાળવવાનો ભ્રષ્ટાચાર મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી ના કાર્યાલય સુધી પહોંચ્યો

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમની કચેરી( કોલોની ડિવિઝન વિભાગ નંબર 3 તથા પેટા વિભાગ નંબર 3/1) દ્વારા કેવડીયા કોલોની ખાતે નિગમ કચેરીની બહાર ના લોકોને બિન અધિકૃત રીતે મકાન ફાળવાતા હોવાનો મુદ્દા એ ચર્ચાનો જોર પકડ્યું છે કેવડીયા કોલોની નિગમની સ્થાનિક કચેરી દ્વારા […]

Continue Reading

લોકડાઉનમાં ગીર-સોમનાથ પોલીસ ખરા અર્થમાં સિંઘમ બની

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના હાલ કોરોનાની મહામારી વચ્ચે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ કોરોના વોરિયર બનીને એક નવજાત બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી તેનો જીવ બચાવ્યો છે. સમગ્ર રૂટ દરમિયાન નર્સ નવજાત બાળકીને અમ્બુ બેગથી ઓક્સિજન આપતી રહી હતી. પેટ્રોલીંગમાં નિકળેલી પોલીસ મદદે આવી. પ્રાપ્ત વિગત અનુસાર પ્રભાસ પાટણની સરકારી હોસ્પિટલ ખાતે એક મહિલાએ બાળકને […]

Continue Reading

આઝાદીના વર્ષો બાદ વિકાસ માટે તરસતું રતનપુર ગામ, સ્થાનીક સમસ્યાઓનો નિકાલ ન આવતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી ગંદકીનું સામ્રાજ્ય એટલે દાંતા તાલુકાનું રતનપુર ગામ ભારત દેશ આઝાદ થયો આઝાદી બાદ જમ્મુ કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી રોડ, પાણી અને વીજળીની સમસ્યાઓ દૂર થઈ હાલ ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે સાથે દેશનું રોલ મોડેલ ગણાતું ગુજરાત પણ વિશ્વમા અગ્રેસર રહ્યું છે ત્યારે આજ ગુજરાત ના બનાસકાંઠા […]

Continue Reading

જિલ્લા સેવા સદનમાં આવેલા સ્માર્ટ સિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને કોવિડ ૧૯ વોર રૂમમાં પરિવર્તિત કરાયો

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં અત્યાર સુધી નિયંત્રિત રહેલા કોરોના વાયરસના સંક્રમણને આગામી દિવસોમાં ખાળવા માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ બે દિવસ પહેલા માસ્ટર એક્શન પ્લાન અમલમાં મૂક્યા બાદ હવે જિલ્લા સેવા સદન ખાતે સ્માર્ટ સિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને વોર રૂમ બનાવ્યો છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા નેશનલ હેલ્થ પોર્ટલ સાથે દાહોદનું પણ જોડાણ થતાં […]

Continue Reading

દાહોદમાં કોરોનાના વધુ પાંચ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૨ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ. દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ પાંચ દર્દીઓને આજ શનિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે સાત દર્દીઓને રજા અપાયા બાદના આજે પાંચને રજા અપાતા છેલ્લા બે દિવસમાં કુલ બાર દર્દીઓને રજા અપાઇ છે. હવે […]

Continue Reading

આમોદ કોરોના પોઝિટિવ આવેલો વણકરવાસ વિસ્તારમાં અવરજવર ઉપર સંપૂર્ણ પાબંધી. તેમજ આમલી પુરા અને વણકરવાસમાં સફાઈ કરવામાં આવી.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ આમોદના વણકરવાસમાં એક નિવૃત્ત શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરી સીલ કરવામાં આવ્યો હતો. તેમજ કોઈ બહાર ન નીકળે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ગુરુકુળ આમોદ ખાતે ફેસિલિટી કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તો કેટલાક પરિવારોને […]

Continue Reading

આમોદ નગરપાલીકા દ્વારા મોઢાપર માસ્ક ન પહેરનાર વેપારીઓ તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ ન જાળવતા શાકભાજી તેમજ ફ્રૂટની લારીઓવાળા સામે દંડનીય કાર્યવાહી.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ શાકભાજી તેમજ ફ્રૂટનાં સ્ટોલ તેમજ ફેરિયાઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. આમોદ મેન બજારમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. ત્યારે અનાજ કરિયાણા સહીત શાકભાજી તેમજ વિવિધ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ નું વેચાણ કરતા આમોદ મેન બજારનાં નાનાં મોટા વેપારીઓને નગર પાલિકા દ્વારા વારંવાર સૂચના આપવા છતાં મોઢા પર […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તેમજ જાફરાબાદ અને ખાંભા તાલુકાના ધારાસભ્યની મદદથી કોળી સમાજના મજૂરો વતન પહોંચ્યા

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી ધારાસભ્ય અંબરીશ ડેરની મદદથી રાજુલા-જાફરાબાદ દરિયાઇ પટ્ટીના કોળી સમાજના મજૂરો વતન પહોંચ્યા. કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણ બારૈયા અને અજય શિયાળ સહિત ની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. લોકડાઉનનાં કારણે રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયાઇ પટ્ટી વિસ્તારના ચાંચ, ખેરા, પટવા, શિયાળબેટ, વઢેરા, રોહિચા, ધારાબંદર સહિતના ગામોનાં અસંખ્ય કોળી સમાજના પરિવારો મજૂરી અર્થે […]

Continue Reading