કાલોલ: સુરેલી ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા ફૂડ પેકેટ નું વિતરણ

ગુજરાત માં કોરોના ના કહેર વચ્ચે લોકડાઉંનના પ્રથમ દિવસ થી જ સુરેલી ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ચેતનાબેન સીસુનાથસિંહ અને હીરો મોટો કોપ લિમિટેડ ના સંયુક્ત ઉપક્રમે થી ગામ ના નાયકવાસ,બામણીયાવાસમાં વસતા અને વર્તમાન લોકડાઉંન ના સમય માં મજૂરી કામ નહિ મળતા અટવાયેલા ૩૦૦ થી વધુ ગ્રામજનો ને રોજે રોજ ફૂડ પેકેટનું વિતરણ કરી માનવીય […]

Continue Reading

કાલોલ તાલુકાના કાલત્રા ગામમાં મનરેગા યોજના હેઠળ કામગિરી ચાલુ કરવામાં આવી

હાલ ચાલી રહેલા કોરોના મહામારીના લોકડાઉન ના સમયમાં મોટા ભાગના નાના મોટા ઉધોગો બંધ છે ,તેવા સમયે ગામડામાં રહેતા અને દરરોજ નાની મોટી મજૂરી કરીને જીવન જીવતા લોકોને રોજગારી મળી રહે તે અંતર્ગત સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ રાજ્યસરકારશ્રીના સુજલામ સુફલામ અભિયાન -2020 અંતર્ગત તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે,તેમાં હાલ કાલત્રા ગ્રામપંચાયત માં […]

Continue Reading

પંચમહાલ સ્ટીલ કંપની દ્વારા પૂરું વેતન ન મળવા બાબતે પંચમહાલ જિલ્લા મજદૂર સંઘ દ્વારા કાલોલ મામલતદાર ને લેખિત અરજી આપવામાં આવી

સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો ના ધંધા રોજગાર ઠપ થઇ જતાં લોકો ખાવા પીવા માટે વલખા મારી રહ્યા છે આપણા દેશમાં જો એમ જોવા જઈએ તો બે જ વર્ગ ઘણા દુઃખી કહી શકાય એક જે ગરીબ અને મધ્યમવર્ગ જે આવી કોરોના ની ખુબજ કપરી પરિસ્થિતિમાં રોજગારી બંધ પડી જતાં તેઓ […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પોતાના વતન આવેલા લોકોને કોરોના સંક્રમણથી બચવા યોગ્ય સલાહ આપવામાં આવી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામના લોકો અમદાવાદ તેમજ સુરતમાં ફસાયેલા લોકોને પરત આવવાની કલેકટર શ્રી દ્વારા પરવાનગી આપવા માં આવી. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામમા આજરોજ વાવેરા PHC કેન્દ્રના FHW દ્વારા બહારથી આવેલા લોકોને હોમકોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારત દેશ જયારે કોરોના વાઇરસ જેવી બીમારીથી ચિંતાતુર છે ત્યારે આપણાં […]

Continue Reading

અમદાવાદમાં પત્રકાર ધવલ પટેલ ઉપર ખોટી રીતે દેશ દ્રોહ નો ગુનો દાખલ કરવા બદલ બાલાસિનોર પત્રકાર એકતા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર:દિવ્યાંગ પટેલ,મહીસાગર આજે આ લોકડાઉનની પરિસ્થિતિ માં ગરીબ અને મધ્યમ વર્ગ લાચાર બની ગયો છે જેઓ ની હાલ ખુબજ ખરાબ પરસ્થિતિ સર્જાઇ છે જેઓ ભૂખે સૂઈ જતા હોય એવી બૂમો ઉઠવા પામી છે. અલગ અલગ રાજ્યોમાંથી એક બીજા રાજ્યો રોટલા રજળવા વતન છોડી ને જતા પરપ્રાંતીયો ફસાય જતા તેઓ પોતાના માદરે વતન જવા માટે તરફડી […]

Continue Reading

હળવદ જિન વિસ્તારમાં 500 ઉપરાંત પરપ્રાંતીય શ્રમજીવીઓ માટે હળવદ ની સેવા ભાવિ સંસ્થાઓ એ ભોજનની વ્યવસ્થા કરી

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકો દ્વારા રોટી સેવા થકી ઘરે ઘરે જઈને 3000 જેટલી રોટલી એકત્ર કરવામાં આવી અને શ્રમજીવીઓને ભોજન મળી રહે તે માટે શ્રી માંડવરાયજી યુવા ગ્રુપ દ્વારા સતત સેવા યજ્ઞ ચાલુ છે. લોકડાઉન સમયે પોતાના વતન જવા માટે તત્પર શ્રમજીવીઓ મોરબી અને હળવદના આસપાસ ના વિસ્તારોમાંથી હળવદના જિન […]

Continue Reading

દાહોદથી ૧૨૦૦ થી વધુ કામદારોને વિશેષ શ્રમિક ટ્રેન દ્વારા વતન મોકલાયા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ લોકડાઉનના કારણે દાહોદમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના ૧૨૦૦ થી વધુ કામદારોને શ્રમિક વિશેષ ટ્રેન દ્વારા ગુરુવારે સાંજે વિશેષ શ્રમિક ટ્રેનમાં બેસાડીને વતન મોકલવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહેલા શ્રમિકોને તેમના વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ શ્રમિકોની વતનવાપસી માટે […]

Continue Reading

દાહોદ પીપલોદ આઉટ પોસ્ટના કોરોના યોદ્ધાઓને પોલીસ દ્વારા રાશન કીટ આપવામાં આવી

રિપોર્ટર: વિજય બચ્ચાની, દાહોદ વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે જેના કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં કોરોના કહેર વચ્ચે પોલીસ તંત્ર દિવસ રાત પોતાના સ્વાથ્યની ચિંતા કર્યા સિવાય ખડે પગે ઉભા રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે લોકડાઉનનુ ચુસ્તપણે પાલન કરાવી રહ્યા છે. આ કોરોના […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કલેકટર શ્રી આયુષ ઓક ની અધ્યક્ષતમાં વિડિઓ કોન્ફરનસ મીટીંગ યોજવામાં આવી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી આજે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓના મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ કોન્ફરન્સમાં કલેકટરશ્રી દ્વારા તાજેતરમાં નિશ્ચિત કરાયેલી ત્રિસ્તરીય વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેના […]

Continue Reading

ગિરસોમનાથ ઉનામાં કોરોના વાયરસના સંક્રમણ રોકવા કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર કરાય.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેર/તાલુકામાં કોરોના મહામારીને રોકવા માટે 15 થી વધુ ગામો અને 10 જેટલી સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે ગિરસોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકા,ગીરગઢડા તાલુકા તથા ઉના તાલુકા શહેરના અમુક વિસ્તારોમા કોરોના વાયરસ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા જીલ્લા મેજિસ્ટ્રેટ અજય પ્રકાશ દ્વારા 25 મેં સુધી તમામ કન્ટેનમેન્ટ એરિયાને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે […]

Continue Reading