પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી એ હાલોલના લીમડી ફળિયાની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી.

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ હાલોલના લિમડી ફળિયાના કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાત લઈ જે પોઝિટીવ કેસો મળ્યા બાદ સંક્રમણને કાબૂમાં લેવા માટે કરાઈ રહેલી કામગીરીની ચકાસણી હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને મળીને તેમના પ્રતિભાવો જાણ્યા અને ત્યાર બાદ રાખવામાં આવતી સાવચેતીના પગલાઓ વિશે સમજૂત આપી, સહયોગ આપવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કન્ટેઈનમેન્ટ […]

Continue Reading

દાહોદના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નાગરિકોને કોઇ અસુવિધા ના થાય તેવી વ્યવસ્થા…

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ નાગરિકો માટે શાકભાજી અને રાશનની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થઇ રહી છે, રોજબરોજ થતી ડિસઇન્ફેક્ટશનની કામગીરી કન્ટેઇન્મેન્ટકન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ના નીકળે એ માટે દાહોદ ટાઉન પોલીસ દ્વારા ગોઠવાયેલો સખત બંદોબસ્ત નાગરિકો માટે શાકભાજી અને રાશનની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થઇ રહી છે, રોજબરોજ થતી ડિસઇન્ફેક્ટશનની કામગીરી કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ના નીકળે એ […]

Continue Reading

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પરપ્રાંતિય મજૂરો ને રાજકોટ રેલવે સ્ટેશન સુધી પહોંચાડશે

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે જેતપુર તાલુકામાં લોકડાઉનના કારણે જે પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા માટે અટકાવવા માં આવ્યા હતા તે મજૂરો ને આજ બોપર ના સમય ની આસ પાસ પોતાના વતન જવા માટે રાજકોટ રેલવે સ્ટેશન સુધી આ પરપ્રાંતિય મજૂરો ને પોહ્ચાડવામાં આવ્યા હતા.જેતપુર તાલુકાના એસ.ટી.ડેપો મેનેજર […]

Continue Reading

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 7 વિસ્તારના અધુરા કામ પૂરા કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ, કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર સાત ના સદસ્ય શ્રીમતી કિંજલબેન એસ તડવી દ્વારા વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલા અલગ અલગ કામો જેવા કે છત્ર વિલાસ પાસેના રસ્તાના અધૂરા રખાયેલા કામ તથા નિઝામ શાહ દરગાહ પાસેના રસ્તાના અધૂરા કામ ઝડપથી પૂર્ણ કરવા બાબતે રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. […]

Continue Reading

અમરેલી જિલ્લાના ટિંબલા ગામની 67 વર્ષીય વૃદ્ધને કોરના પોઝિટિવ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી ભારત દેશમાં જ્યારે હાહાકાર મચાવનાર કોરાના વાયરસના કાળા કહેરમાં હવે અમરેલી જિલ્લા નો પણ સમાવેશ થયો, ગુજરાતનો એક માત્ર ગ્રીન ઝોનમાં હતો ત્યારે સુરતથી આવેલ ૬૭ વર્ષીય મહિલાનો રીપોટ કોરોનાં પોઝિટિવ આવતા અમરેલી જિલ્લાની સમગ્ર પ્રજા ચિંતામાં મુકાય ગઈ છે. અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે સુરતથી ગઈકાલે આવેલા અમરેલી […]

Continue Reading

હળવદના કડિયાણા ગામે પોલીસ સાથે માથાકૂટ કરી ગાડી માથે ચડાવવાનો પ્રયાસ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના કડીયાણા ગામ પાસે પોલીસ સાથે માથાકૂટ કરીને ગાડી સ્ટાફના માણસો પર મારી નાખવાના ઈરાદે નાખી આરોપી ગાડી લઈને નાસી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.  હળવદ પીઆઈ એસ જી ખાંભલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે લોકડાઉન ચાલતું હોય અને પોલીસ કર્મચારીઓ પોતાની કાયદેસર ફરજમાં હોય ત્યારે આરોપી અશોકસિંહ દરબાર રહે કડીયાણા તા. […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સાંસદ શ્રી ગીતાબેન રાઠવા દ્વારા માસ્ક તથા સૅનેટાઇઝર નું વિતરણ કરાયું

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તિલકવાડા રાજપીપળા તથા કેવડીયાકોલોની આસપાસના વિસ્તારોમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી ગીતાબેન રાઠવા દ્વારા માસ્ક તથા સેની ટાઇજર નું વિતરણ કરાયું આ કાર્યક્રમમાં તેઓની સાથે નર્મદા જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતિ શારદાબેન તડવી તથા પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણ તડવી ગરુડેશ્વર એપીએમસી ચેરમેન જેન્તીભાઈ તડવી ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ ભાઈ […]

Continue Reading

નિરંકારી ભક્તોએ ઘરે રહીને યાદ કર્યું બાબા હરદેવ સિંહ જી ના પ્રેરક જીવનને

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ, નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા હરદેવ સિંહ જી મહારાજની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે ૧૩ મે ના રોજ “સમર્પણ દિવસ” મનાવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના વૈશ્વિક સંકટને જોતા સરકારના નિર્દેશોને ધ્યાનમાં રાખી કોઈ પણ વિશેષ સત્સંગ સમારંભનું આયોજન ન કરતા ઘરે થી જ ઓનલાઈન ગુરુચર્ચાના માધ્યમથી નિરંકારી ભક્ત બાબા હરદેવ […]

Continue Reading

રાજકોટ ગ્રામ્ય પોલીસ શરીર સબંધી અને હથીયારધારાના ગુન્હામાં પકડાયેલ માથાભારે ઇસમને જેલ હવાલે કર્યો

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર બે માસ પુર્વે ગોંડલ શહેરમાં ઘાતક હથિયારો સાથે આંતક મચાવનાર માથાભારે ઇસમ ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ કટારીયા રહે . ગોંડલ વાળાને શ્રી,રેમ્યા મોહન,જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ દ્રારા પાસા તળે અટકાયત કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતા શ્રી બલરામ મીણા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય ની સુચના અને મર્ગદર્શન હેઠળ શ્રી એમ.એન.રાણા,પો.ઇન્સ.એલ.સી.બી […]

Continue Reading

અમરેલી જિલ્લાના કલેકટર દ્વારા બહાર ફસાયેલા લોકોને પરત આવવાની મંજૂરી આપવામાં આવી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ શહેરમાં સરકાર દ્વારા અનેક પગલાં જનતાના હિતમાં લેવામાં આવી રહ્યા છે સેલ્ટર સેન્ટર માંથી આવાતા લોકો માટે જાફરાબાદ મામલતદાર સાહેબના માર્ગદર્શન મુજબ જાફરાબાદ શહેરમાં આવેલ મોડેલ સ્કૂલમા સરકારશ્રી ના નિયમ અનુસાર બહાર શહેરો તેમજ રાજયો માંથી આવતા લોકોનું તાલુકા હેલ્થ ઓફિસર ડૉ, ગોસ્વામી સાહેબ ડૉ, આર જે બાંભણીયા ડૉ, ભૂમિ ગોહિલ […]

Continue Reading