નર્મદા: ગરૂડેશ્વર તાલુકામાં થતા સર્વે ના વિરોધમાં સરપંચ તથા તાલુકા સદસ્ય ગરુડેશ્વર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની લોકડાઉંનની પરિસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરી કેવડીયાકોલોની દ્વારા કરવામાં આવતા સર્વે ના વિરોધમાં ગ્રામ પંચાયતના સરપંચ તથા તાલુકા સદસ્ય ગરુડેશ્વર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્રમાં જણાવ્યાનુસાર હાલમાં લોકડાઉંન ચાલી રહ્યું છે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરી કેવડિયા કોલોનીના અધિકારીઓ […]
Continue Reading