PM મોદી LIVE / નવા નિયમો સાથે શરૂ થશે લોકડાઉંન ૪.0 , ૧૮ મેં થી શરૂ થશે લોકડાઉંન ૪.૦

સંબોધનના મુખ્ય અંશો સમગ્ર વિશ્વમાં 42 લાખ લોક સંક્રમિત થયા છે. 2.75 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું એ દરેક પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું. સમગ્ર દુનિયા અત્યારે જિંદગી બચાવવાના જંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. આપણે આજ સુધીમાં આવું સંકટ કદી જોયું નથી. આ અકલ્પનિય સંકટ […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી મામલતદાર દ્વારા ગામ લોકોને કોરોના વાયરસથી સાવચેત રેહવા અપીલ કરાઈ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નસવાડીમાં કોરોના વાયરસ નો એક પણ કેસ નથી હાલ લોકડાઉન ની છૂટછાટ બાદ હજુ લોકો ને વધુ સાવચેત કઈ રીતે કરવા તેવા પ્રયાસો અને લોકો માં વધુ જાગૃતિ તેમના જ ગામના સમાજ ના અગ્રણી ઓ દવારા આવે તે હેતુ થી નસવાડી મામલતદાર દવારા એક અભિયાન શરૂ કરાયો જેમાં નસવાડી ના સમાજ […]

Continue Reading

કોરોનાની મહામારી વચ્ચે ગોધરા શહેરના મોતાલ ગામના લોકો કોરોના સામે સજાગ બન્યા

પંચમહાલ જિલ્લાના મોટાભાગના કેસ ગોધરા શહેરમાંથી મળી આવ્યા છે અને મોતાલ ગામના લોકોનો ગોધરા શહેર સાથેના ગાઢ સંપર્કને ધ્યાને રાખી સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા ગ્રામજનો લોક ડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યા છે. કોરોના સંક્રમણની શરૂઆત થતા જ ગામના સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ લોક ડાઉનનું મહત્વ સમજી ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક અતિ મર્યાદિત કરી બચાવના […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિન નિમિત્તે યોજાયેલી સ્પર્ધાઓમાં પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા

ગુજરાત સ્થાપના દિવસ, 1લી મેના રોજ કોરોના વોરિયર્સ વિષય પર ખુલ્લી મુકાયેલ ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધામાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલીને પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ લોક ડાઉન દરમિયાન મળેલ ફાજલ સમયનો સદુપયોગ કરી બતાવ્યો છે. કોરોના સંક્રમણની મહામારીના કારણે આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની ઉવજણીનો કાર્યક્રમ મોકૂફ રાખીને કોરોના વોરિયર્સ વિષય […]

Continue Reading

મોરબી: હળવદના ઘનશ્યામપુર ગામે સામાન્ય બાબતે થયેલી મારામારીમાં સામસામે ફરિયાદ નોંધાઇ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ઘનશ્યામપુર ગામે સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે થોડા દીવસો પહેલા મારામારી થઈ હતી. જેમાં જે તે સમયે એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી કમળાબેન મનસુખભાઈ રાઠૉડ (ઉ.વ.૪૦, ઘનશ્યામપુર, હળવદ) વાળીએ આરોપીઓ દેવજીભાઈ બાલાભાઈ સોલંકી, સોમાભાઈ […]

Continue Reading

મોરબી: રાતાભેર ગામમાં યુવતીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રાતાભેર ગામમાં રહેતા વિનોદભાઇ જેસીંગભાઇ ઇન્દરીયા (ઉ.વ ૩૮, ધંધો ખેતી)ની દીકરી પાયલબેને ગત તા. 10ના રોજ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી, તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતી. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તા. 11ના રોજ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી હતી. […]

Continue Reading

રાજકોટ: 150 ફૂટ રિંગ પર આવેલ પુનિતનગર પાસે અકસ્માત

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોનાને કારણે લોકડાઉન વચ્ચે પોલીસે મોટાભાગના રસ્તાઓ બંધ રાખ્યા છે ત્યારે આજે રાત્રે મવડી 150 ફૂટ રિંગ રોડ પર એક કાર બેકાબુ બનીને ઉંધી વળી હતી કારમાં ભારે નુકશાન થયું હતું. માલવિયા નગર પોલીસે કાર ચાલક મવડીના જુના વણકર વાસમાં રહેતા કેતન નીતિનભાઈ સાગઠીયાને અટકાયતમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી તે નશો […]

Continue Reading

સોમનાથ મંદિરના ૭૦મા સ્થાપના દિનની સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરાઇ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના બાર જ્યોર્તિલિંગમાંની પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરના “૭૦”માં પ્રાણ પ્રતિષ્ઠાદિન નિમિતે સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. તારીખ ૧૧ મે ૧૯૫૧ ના રોજ શ્રી સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાદિન નિમીતે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની શરૂઆતના […]

Continue Reading

કેવડીયા કોલોની ખાતે નિગમના સરકારી મકાનો ના ભાડા ખાતા મકાનમાલિકો સામે ક્યારેય પગલાં લેવાશે

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના કેવડીયાકોલોની ખાતેની સરદાર સરોવર નર્મદા નિગમની કોલોની ડિવિઝન નંબર 3 ની તથા પેટા વિભાગ 3/1 દ્વારા નિગમના તથા બિન નિગમના કર્મચારીઓને રહેણાંક માટે નીતિ નિયમો નેવે મૂકીને વ્હાલા દવલાની નીતિ અપનાવીને મકાનો ફાળવવામાં આવ્યા છે આ મકાનોમાં મકાન માલિકો પોતે ન રહેતા અન્ય લોકોને […]

Continue Reading

આમોદ પંથકના ખુડૂતોનો કપાસ લેવા માટે ખેતીવાડી બજાર સમિતિમાં રજુઆત.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતા કાનમ પ્રદેશમાં જ ખેડૂતોનો કપાસ ઘરે પડી રહેતો હોવાથી ખેડૂતોની હૈયાવરાળ બહાર આવી છે. જેમાં આમોદ પંથકમાં કપાસનું મબલખ ઉત્પાદન થયું છે અને બીજી સીઝન ચાલુ થવા આવી છતાં હજુ ખેડૂતોના ઘરે ઘરે કપાસના ઢગલા ભરેલા છે. હાલમાં ભરૂચ જિલ્લામાં માત્ર પાલેજ ખાતે લહેરી જીનમાં જ સીસીઆઈ […]

Continue Reading