બ્રેકિંગ : ભરૂચ ચિંતાજનક વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો.

જિલ્લા માં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો….આમોદ ના 79 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ આમોદના આમલી વરકનવવાસ ફળિયામાં રહેતા ચતુર પરમારને કોરોના પોઝીટીવ, ચતુર પરમાર વડોદરા ગયા બાદ આમોદ આવ્યા હતા, હાલ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ કોરોના મુક્ત થયા બાદ ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં નવા 4 પોઝિટિવ કેસ આવ્યા…તમામ 4 કેસ આંતર જિલ્લામાંથી […]

Continue Reading

મોરબી: હળવદની બજારમાં દુકાનોમાં ભારે ભીડને કારણે સોશ્યિલ ડિસ્ટન્સનો અભાવ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરમાં ખાસ કરીને કટલેરી-સોની અને કપડાંની દુકાનોમાં ભારે ભીડ ઉમટી પડે છે.જેથી સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. જોકે દુકાનોએ આવતા ગ્રાહકો માસ્ક પણ પહેરતા નથી અને દુકાનોમાં સેનીટાઈઝરની વ્યવસ્થા નથી. જે રીતે ગ્રીન ઝોન જિલ્લામાં કોરોના રી-એન્ટ્રી થઈ છે. તે જોતા એવું લાગે છે કે કોઈપણ પ્રકારની ગફલત જરાય પરવડે […]

Continue Reading

દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના વડા ડો. પહાડિયાની પ્રશંસનીય કામગીરી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર વહીવટી તંત્ર દિનરાત એક કરી રહ્યું છે. તેમાં આરોગ્ય વિભાગની વિશેષ ભૂમિકા રહી છે. દિનભર નાગરિકોના ઘરની મુલાકાત લઇ તેમના આરોગ્યની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓને ક્વોરોન્ટાઇન કરવા, શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવા, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર, રાત્રે આંતરરાજ્ય સરહદ ઉપર નાઇટ ડ્યુટી જેવી કામગીરી હાલે આરોગ્ય વિભાગ […]

Continue Reading

દાહોદ સ્ટીફન સ્કૂલના ક્લાર્કએ ૧૪ જેવા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લીધા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ સ્ટીફન સ્કૂલના ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.ક્લાર્કે લોકડાઉંન દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી ફીસ ની ઉઘરાણી કરી હતી અને નવા એડમિશન માટે ૧૪ જેવા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પણ લીધા હતા તેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્ટીફન સ્કૂલના ક્લાર્ક થોમસન સોલંકી વિરુદ્ધ ipc 406, 420 અને જાહેરનામા ભંગ 188 નેશનલ ડિઝાસ્ટર મુજબ […]

Continue Reading

ભરૂચ: વડતાલ મંદિર દ્વારા શાકભાજી ની ૨૫૦ કીટ અમોદના માલકીનપુરા વહેંચવામાં આવી

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ આમોદ તાલુકાના ૧૨૦૦ માણસોનીવસ્તી ધરાવતા માલકીનપુરા ગામે વડતાલ મંદિર દ્વારા પ્રથમવાર અહીંના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજીઓની કીટોનું વિતરણ કરાતા લોકો રાજી થયા હતા યુવા હરિભક્તો યોગેશ પટેલ નિમેષ પટેલ તથા ચિરાગ પટેલ વગેરેએ આ વિતરણ સેવા કરી હતી વડતાલ મંદિર તરફથી ૨૫૦ કીટ મોકલવામાં આવી હતી

Continue Reading

આમોદ પોલીસે લોકડાઉનના દરમ્યાન 51 જેટલી મોટરસાઇકલો ડિટેઇન કરી અન્ય વાહન ચાલકોને દંડ ફટકાર્યો તેમજ જાહેરનામા ભંગના 29 ગુના નોંધ્યા

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ કોરોનાવાયરસ ના કારણે આખા ભારત દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અને કલમ ધારા 144 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે તે દરમ્યાન લોકડાઉન સંપૂર્ણ સફળ બને તે માટે સરકાર દ્વારા અગત્યના પગલાં ભરાઇ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પણ આમોદના પીએસઆઇ બીજી યાદવ મેડમ […]

Continue Reading

રાજપીપલાના પત્રકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાનો જન્મ દિવસ સેવા દિવસ તરીકે મનાવ્યો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની 59મા જન્મદિને કેક ન કાપતા ગરમીમાં 1000થી વધુ લોકો ને ઠંડા જીરા છાશ ના પેકેટોનુ વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો. નર્મદા જિલ્લાના સિનિયર પત્રકાર અને જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાનો જન્મ દિવસ કેક કાપીને નહી પણ સેવા દિવસ તરીકે મનાવ્યો હતો . 59મા જન્મદિને કેક ન કાપતા ગરમીમાં 1000થી વધુ […]

Continue Reading

અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ અગત્યની સેવાઓ સિવાય તમામ બજારો બંધ રહેવાની ઉડી અફવાઓ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી આજે અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી અગત્યની સેવાઓ સિવાય તમામ બજારો બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે. પરંતુ હકીકતે આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ બાબતે જીલ્લા કલેકટર શ્રી આયુષ ઓક એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જિલ્લાવાસીઓમાં બજારો બંધ રહેવાની વાતો થાય છે એ અફવા છે. હાલ રાજ્ય સરકાર કે […]

Continue Reading

ગિરસોમનાથ જિલ્લાના ઉના શહેરના મેન બજારમાં સોશ્યિલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા…

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં સવારથી લોકો ભરપૂર માત્રામાં ખરીદી કરવા આવતા હોય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા બહુ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉના શહેર તરફ આવતા હોય છે. તેમાં સરકારશ્રીએ પોતાના માદરે વતન આવવાની છૂટ આપતા તેઓ ઉના તાલુકામાં આવેલા ગામડાઓમાં આવી રહ્યા છે. તેને લઈને તંત્ર પણ અલર્ટ છે ત્યારે ઉના શહેરના બજારોમાં […]

Continue Reading

મહીસાગર: ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ આવેલ કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ગામોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં ગ્રામજનોને કોરોનાવાયરસનાં સંક્રમણ થી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને ડોક્ટર એસ બી શાહ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંદરા ના મેડિકલ ઓફિસર ડોક્ટર રવિ શેઠ તથા હેલ્થ વર્કર ઉંદરા પી.એચ.સી દ્વારા કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો […]

Continue Reading