ગીર સોમનાથ: ઉનાનાં પોલીસ જવાનનું કોરોના યોઘ્ધા તરીકે સન્માન કરાયું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેર ત્થા તાલુકામાં કોરોના વાયરસ કોવીડ-૧૯ ના ફેલાય તે માટે સરકારે લોકડાઉન જાહેર કરેલ ત્યારે ઉના પોલીસ સ્ટેશનનાં તમામ કર્મચારીઓ તેનો અમલ કડક રીતે કરાવવા રાત દિવસ ભુખ, તરસ, તડકો જોયા વગર ફરજ બજાવી કાયદાનો ભંગ કરતા તત્વોને ભાન કરાવેલ માનવ જાતની આરોગ્ય સુરક્ષાની ચિંતા કરતા પોલીસ પોથી પરીવાર માસીક અખબાર […]

Continue Reading

ઘોઘંબા: રીંછવાણીના સેવા ભાવિ ડૉક્ટર દ્વારા 100 જેટલા જરૂરતમંદ વ્યક્તિઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-રોજગાર બંધ છે. રોજ કમાઈને ખાનારા લોકોની આવક બંધ થઈ જતા તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અનેક સેવાભાવી વ્યક્તિઓ-સંસ્થાઓએ આ શ્રમિકો-કામદારોને બે ટંકનું ભોજન મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારના સહયોગમાં કાર્યરત થયા છે.પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ-રીંછવાણી વિસ્તારના લોકો કડિયા કામ,મજૂરી સાથે […]

Continue Reading

જેતપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા ઠંડી છાશ વિતરણ કરવામાં આવી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર આજે સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ૪૦ ડીગ્રી જેવી આકરી ગરમીમાં પણ જેતપુર પોલીસ તેમની ફરજ બજાવે છે જેતપુર લોકડાઉનનું ચુસ્તપણે અમલ થાય તે માટે શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે જેતપુરમાં લોકડાઉન વચ્ચે શહેરના પોલીસ જવાનો આ કાળઝાળ ગરમી વચ્ચે જનતાનું રક્ષણ […]

Continue Reading

રાજપીપળા : લોકડાઉન માં પોઈચા પુલ ઉપર ફરજ બજાવતા PSI પાઠકે જન્મ દિવસની ઉજવણી માં માસ્ક વિતરણ કર્યા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલ કોરોના વચ્ચે નર્મદા જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ ન હોઈ મોટી રાહત છે છતાં વહીવટી તંત્ર હજુ ખડે પગે છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન અને સૂચના મુજબ ઘણા સમય થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરજ બજાવનાર પીએસઆઇ કે.કે.પાઠક હંમેશા સ્ટેચ્યુ પર આવનાર પ્રવાસીઓ ની મદદે આવી […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકાના લાલકા ગામમાં જાહેરમાં જુગાર રમતા ૧૭ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન,વાહનો સહિત કુલ રૂ.૩,૧૧,૪૩૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૦૯/૦૫/૨૦૨૦ ના રોજ બાબરા તાલુકાના લાલકા ગામની સીમ માં આવેલ લીંબાભાઇ જસમતભાઇ રાઠોડ તથા અરવિંદ આલાભાઇ રાઠોડની વાડીના શેઢા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પાનમસાલા ગુટકા ના જથ્થા સાથે સત્તાર ઉસ્માન મેમણ ની ધરપકડ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી માં વિમલ પાનમસાલા ગુટખા ના જથ્થા સાથે સત્તાર ઉસ્માન ભાઈ મેમણ ની ધરપકડ કરવામાં આવી હતી..નસવાડી બન્યું વિમલ પાન મસાલા ના વેપારનું એપી સેન્ટર.નસવાડી મેમણ કોલોની માં રહેતા ઇસમ ની પ્રતિબંધિત પાન મસાલા ગુટખા ની સાથે ધરપકડ કરાઈ.નસવાડી તણખલા રોડ પર રમીઝ સ્ટોર માથી પોલીસે વિમલ પાન મસાલા […]

Continue Reading

રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ આવ્યા

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ ના ગોંડલ ખાતે વધુ 2 રિપોર્ટ આવ્યા પોઝિટિવ ગોંડલની અક્ષરધામ સોસાયટીમાં રહેતા પતિ પત્નિ રિપોર્ટ આવ્યો પોઝિટિવ 63 વર્ષીય વૃધ્ધા અને 65 વર્ષીય વૃધ્ધ નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ મંગળવાર ના રોજ પતિ પત્નિ અમદાવાદ થી ગોંડલ આવ્યા હતા 5 તારીખે ગોંડલ આવ્યા બાદ 8 તારીખ ના રોજ કોરોના લક્ષણ જણાઇ આવતા […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના‌ ગામડાઓમાં ભાજપ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા માસ્ક નું વિતરણ કરાયું કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અને લોકો ને સુરક્ષિત રહે તે માટે માસ્ક વિતરણ કરવામાં આવ્યું મનુભાઈ વાજા વિરોધ પક્ષના નેતા તાલૂકા પંચાયત જાફરાબાદ તથા તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય તાલુકા ભાજપના હોદ્દેદારો લધૂમતી સેલ વગેરેએ જાફરાબાદ તાલુકાના‌ ઘણા […]

Continue Reading

અમરેલી: રાજુલા 108 ની ટીમે એમ્બ્યુલન્સ ની અંદર જ ડીલીવરી કરાવી માતા તથા બાળક ની જીંદગી બચાવી

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ ની સીમમાં ખેત મજુર ગભૅવતી મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતા રાજુલા 108 નાં ઈએમટી વળીયા અજય તથા પાઈલોટ ભરતભાઇ ચૌહાણ ની ટીમ ધટના સ્થળે પહોંચી મહિલા ને તપાસી સાવરકુંડલા તરફ રવાના થયા હતાં પણ રસ્તા માં મહિલા ને પીડા વધી જતા એમ્બ્યુલન્સ ના ઈએમટી વળીયા અજય દ્રારા એમ્બ્યુલન્સ […]

Continue Reading

દાહોદ જિલ્લામાંથી આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ જેટલા બાળકો સહિત કુલ ૧૨૮૧ પરપ્રાંતીયોને દાહોદથી વિશેષ ટ્રેનમાં તેમના વતન રવાના કરાયા

રિપોર્ટર:વિજય બચ્ચાની,દાહોદ લોકડાઉનને કારણે દાહોદમાં ફસાઇ ગયેલા ઉત્તર પ્રદેશના ૧૧૮૧ પ્રવાસી શ્રમિકોને તેમના ૧૦૦ જેટલા બાળકો સાથે આજે સાંજે ટ્રેનમાં બેસાડી અલીગઢ સુધી રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સામેની તકેદારી રાખી આ શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત બાદ ગુજરાતના વિવિધ પ્રાંતમાંથી શ્રમિકોએ પલાયન કર્યું હતું. આ શ્રમિકો […]

Continue Reading