કાલોલ : વર્ધી ના નશા મા ચૂર બનેલ કાલોલ પોલીસ ના ASI પોતાની ફરજો નુ ભાન ભૂલ્યા.

જયવિરસિંહ સોલંકી – ડેસ્ક એડિટર કાલોલ બોડીદ્રાગામમાં જમીન બાબતે થયેલા ઝઘડાના આરોપીને પોલીસે બે રહમિથી ઝુડીનાખતા આરોપી ફરિયાદી બની ASI સામે ફરિયાદ નોંધાવી.                    કાલોલ તાલુકાના બોડીદ્રાગામે બે પક્ષો વચ્ચે થયેલાં  ઝઘડાના કારણે કાલોલ પોલીસે મથકે અરવિંદભાઈ ગણપતભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી. કાલોલ પોલીસ મથકે  6 મે ના […]

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સરપંચ દ્વારા પી.પી .કીટ નું વિતરણ કરાયું

રીપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી હાલ કોરોના મહામારી સામે સૌ એક જૂથ થઈ ને લડી રહ્યા છે ત્યારે ખાંભાના પ્રથમ નાગરિક ગ્રા.પં. સરપંચ શ્રી અંબરીશ ભાઈ જોશી પણ સતત દિન રાત લોક ઉપયોગી કાર્ય કરી રહ્યા છે કોરોના સામે જન જાગૃતિ જુદી-જુદી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખાંભા સરપંચે યોગ્ય ડિસ્ટન્સટ સાથે પોતાના જીવ ના જોખમે કામ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં સામાન્ય બાબતમાં રબારી યુવકની છરીના ઘા ઝીંકી કરી હત્યા

રીપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં રાત્રે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા એક યુવકની છરીના ઘા ઝીંકી કરી હત્યા પૂરા ટીંબી ગામમાં ચકચાર પ્રસરી જવા પામયો હતો મળતી વિગત અનુસાર મરનાર વ્યક્તિ રામ ભાઈ બચું ભાઇ (ઉ.21) તેના મોટા ભાઈ ને થોડા સમય પહેલા ટ્રેકટર નો અકસ્માત થયો હતો. જે સમયે આરોપી ટ્રેકટર ની અંદર […]

Continue Reading

નસવાડી પોલીસે બાતમીના આધારે તવેરા ગાડીમાં આવતો ગુટકાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નસવાડીમાં ગુટકાનું વેચાણ થતું હોય નસવાડી પોલીસ સાથે સીપીઆઈ બોડેલી અને એલ સી પોલીસ બે દિવસ પેહલા રહેણાંક વિસ્તાર મા વિમલ ગુટકાના વેચાણને લઈ રેડ પાડી હતી. છતાંય સફળતા ન મળેલ હોય આખરે નસવાડી પી એસ આઈ જી બી ભરવાડ ને બાતમી ને આધારે માહિતિ મળેલ એક કાર ગુટકા લઈ કુકાવટી […]

Continue Reading

ગરુડેશ્વર કચેરીના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાતા ગામલોકો માં રોષ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલમાં સંપૂર્ણ ભારત દેશમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે લોકો જીવી રહ્યા છે ત્યારે છેલ્લા ૪૫ દિવસથી લોકડાઉંન ચાલુ છે ક્યારે આવી પરિસ્થિતિમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોઠી ગોરા નવાગામ લીમડી તથા વાગડિયા ગામોમાં ગોલ્ડન કરવાની કામગીરી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સેવા સત્તા મંડળ ની રચના બાદ નવ નિર્માણ થયેલી કમિટી […]

Continue Reading

અમરેલી જિલ્લાના શ્રમિકો માટે સ્થાનિક તંત્રને કોંગ્રેસ ભાડું ચૂકવે તો લેવામાં આવતું નથી. શ્રમિકોની સ્થિતિ ગંભીર…

રીપોર્ટર : ભૂપત સાંખટ, અમરેલી અમરેલી જિલ્લાના શ્રમિકોની સ્થિતિ દયનિય વતન પરત જવા જરૂરી ચીજવસ્તુઓ વેચી ભાડું ચૂકવ્યું સ્થાનિક તંત્ર ને કોંગ્રેસ ભાડું ચૂકવે તો લેવામાં આવતું નથી. રાજ્યમાં કોવિડ૧૯ ની મહામારી સામે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં રહેતા પરપ્રાંતિય તેમજ શ્રમિકોને પોતનાં વતનમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોતાના વતન અન્ય […]

Continue Reading

સુરત શહેરમાં વસવાટ કરતા જેતપુર- જામકંડોરણા વિસ્તારના લોકોને વતન પરત લવાયા.

રીપોર્ટર : વિજય અગ્રાવત, રાજકોટ સમગ્ર દેશમાં ફેલાયેલ કોરોનાની મહામારીને લીધે સુરત શહેરમા વસતા સૌરાષ્ટ્ર વાસીઓને પરત આવવા માટે ગુજરાત સરકારે કરેલ નીર્ણયને અનુલક્ષીને જામકંડોરણા તેમજ જેતપુર તાલુકાના સુરત નિવાસી પરીવારોને હાલની પરિસ્થિતિમાં સુરતથી જામકંડોરણા તેમજ જેતપુર આવવા માટે મુશ્કેલી હોય જેને ધ્યાને લઈને સંસ્થા દ્વારા આગવી પહેલ કરીને જેતપુર – જામકંડોરણા વિસ્તારના તમામ સુરત […]

Continue Reading

પત્રકારોને સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર પાઠવતા સોમનાથનાં ધારાસભ્ય

રિપોર્ટર : પાયલ બાંભણિય,ઉના કોરોના મહામારીમાં સરકાર અને લોકો વચ્ચે જાગૃતિનુ દેશ સેવારૂપી કામ કરતા લોકશાહીના ચોથા સ્તંભ એવા પ્રિન્ટ અને ઈલે.મીડિયાના પત્રકારોને પણ તેમની કામગીરી દરમિયાન કંઈ થાય તો કોરોના વોરીયર્સ સમાન સરકારી કર્મીઓ માટે જાહેર કરાયેલ સરકારી સહાય પત્રકારોને આપવાની જાહેરાત કરવા સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી માંગણી કરી […]

Continue Reading

કાલોલ અને શ્રી ભગિની સેવા મંડળનુ ગૌરવ…

ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ એ દિલ્હી સ્થિત બિન સરકારી સંસ્થા (NGO) છે જેની સ્થાપના Margaret Cousins એ ૧૯૨૭મા કરી જેનો મુખ્ય હેતુ બહેનો અને બાળકો ના શિક્ષણ, સશક્તિ કરણને પ્રોત્સાહન આપી રોજગાર અને આરોગ્યના મુદ્દે વિષેશ કાયૅ કરવા પર છે ભારત ના દરેક રાજ્ય અને દરેક નાના મોટા શહેરો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને […]

Continue Reading

એસ.ટી. બસ ફાજલ પડી હોવા છતાં શ્રમિકો પાસેથી વસુલાય છે, મોંઘાભાવ ના ભાડા, મજુરોની કપરી સ્થિતિ…

રિપોર્ટર : રોહિત પટેલ, હળવદ ખાનગી વાહનોમાં મજુરો પાસેથી વસુલાય છે ૧૦૦૦ થી ૧ર૦૦ રૂપિયા ભાડું. ઝાલાવાડ પંથકના મજૂરોની અવદશા. હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે દેશમાં લોકડાઉન ત્રીજા તબક્કામાં છે ત્યારે છેલ્લા ૪૪ દિવસથી દેશમાં રાજયના જુદા જુદા વિસ્તારોમાં પોતાના માદરે વતન જવા માટે મજુરો લાચાર બન્યા છે. એકબાજુ […]

Continue Reading