કાલોલ: કાલોલ શાકભાજી વિક્રેતાઓનું કોરોના વાયરસને લઇને કરવામાં આવ્યું મેડિકલ ચેકઅપ

રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી,કાલોલ કાલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં કવિડ-૧૯ ના સંક્રમણ ને રોકવા લેવાયા પગલાં તમામ લારી,શાકભાજી, પાથરણા ના વેપાર કરતા ૧૨૦ ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ કરાયું જે થી તે ફેરિયાઓ જ માર્કેટમાં શાકભાજી ફ્રૂટ,વેચાણ કરી શકશે અને આ કામ માટે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ નો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. આ કામગીરી મદહંસે કોરોનાને અટકાવવા […]

Continue Reading

ઉનામાં કવિડ-19 ને લઇ ફળ,શાકભાજીના ફેરિયા,પાથરણાવાળા નો મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના નગરપાલિકા દ્વારા શહેરમાં કવિડ-૧૯ ના સંક્રમણ ને રોકવા લેવાયા પગલાં તમામ લારી,શાકભાજી, પાથરણા ના વેપાર કરતા તમામને મેડિકલ ચેકઅપ કરાવી તમામને હેલ્થ કાર્ડ સાથે ઓળખકાર્ડ કાઢી આપવામાં આવ્યા જેથી તે ફેરિયાઓ જ માર્કેટમાં શાકભાજી ફ્રૂટ,વેચાણ કરી શકશે અને આ કામ માટે અર્બન હેલ્થ સેન્ટર ઉના દ્વારા તમામ નો મેડિકલ ચેકઅપ કરવામાં […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરાની નાલંદા સ્કૂલ ખાતે સેન્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી

રિપોર્ટર: ભૂપત સાંખટ, અમરેલી સરકારી તંત્ર દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ હાલ પોતાના વતન તરફ જવા માટેની રાજ્ય સરકાર દ્વારા છુટ આપવામાં આવેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લાના બગસરા શહેરના નાલંદા સ્કૂલ ખાતે સેન્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલ હતી ખુબ સુંદર ખુલ્લા મેદાન હવા ઉજાસ વાળું વાતાવરણમાં લોકો સોશ્યિલ ડિસ્ટન્સ રાખી શકે તેવી વ્યવસ્થાના ભાગરૂપે નાલંદા સ્કૂલ ખાતે […]

Continue Reading

અમરેલી જિલ્લાના દામનગર શહેરની અલગ અલગ ત્રણ શાકમાર્કેટને મર્જ કરી દામનગર માર્કેટયાર્ડ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના દામનગર શહેર માં વિવિધ ત્રણ શાકમાર્કેટ નું સ્થળાંતર દામનગર માર્કેટયાર્ડ ખાતે કરાયું દામનગર શહેરમાં રાભડા રોડ સરદાર ચોક જૂનીશાક માર્કેટ મુખ્ય બજારો માં અલગ અલગ વિસ્તારો માં ફરતી શાકભાજી ની લારીઓ નું એકજ જગ્યા એ સ્થળાંતર કરવામાં આવ્યું છે દામનગર શહેરમાં માર્કેટયાર્ડમાં આઠ વિઘા થી વધુ મેદાનમાં ૧૫૪ શાકભાજી વિકેતા […]

Continue Reading

છોટાઉપુર: કવાંટ ખાતેથી એક હત્યાના આરોપી યુવાનની ફાંસો ખાધેલી લાશ મળી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ કવાંટ ખાતેથી એક હત્યાના આરોપી યુવાનની ફાંસો ખાધેલી લાશ મળી હમીરપુરાના કોતરની પાસેના એક ઝાડ પર હત્યારા યુવાનની લટકેલી લાશ મળી આરોપી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા અનેક તર્ક વિતર્ક હત્યાના આરોપી યુવાને ફાંસો ખાધો છે કે હત્યા થઈ છે તેની તપાસમાં પોલીસ કામે લાગી આરોપી મૃતક યુવાનનું નામ ઇમરાન દિવાન આરોપીએ […]

Continue Reading

ભરૂચ જિલ્લો કોરોના મુક્ત બન્યો

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલમાંથી 3 દર્દીને રજા આપવામાં આવી તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે મોકલાયા આજે રજા આપવામાં આવેલ દર્દીના નામ ફરહાના શેખ-ભરૂચ અસફિયા શેખ-ભરૂચ મોઇન સૈયદ-ભરૂચ કુલ 27 પોઝીટીવ કેસ પૈકી 2 દર્દીના મોત, અન્ય તમામ 25 દર્દી સાજા થયા જિલ્લાનો કોઈ પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ હવે સારવાર હેઠળ નહીં અમદાવાદના […]

Continue Reading

મોરબીના હળવદ સહિતના તમામ તાલુકાઓમાં પશુ દવાખાના બનાવવા માંગ

રિપોર્ટર: રોહિત પટેલ હળવદ હળવદ સહીત મોરબી જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં પાંચ પશુ દવાખાના બનાવવાની માંગ સાથે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા રાજ્યના પશુપાલન નિયામકને રજૂઆત કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો હળવદ સહિત મોરબી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. મોટાભાગના તાલુકાઓમાં પશુ દવાખાનાના અભાવે કે પછી ડોક્ટરના અભાવે નાછૂટકે […]

Continue Reading

હળવદના રણકાંઠા વિસ્તારમાં વિકટ બનતી જતી પાણીની સમસ્યા

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતમાં ટેન્કર યુગ ભૂતકાળ બની ગયાનું વારંવાર કહેવાતું હોય છે પરંતુ રાજ્યના કેટલાક ગામોને પીવાના પાણીની સમસ્યા ઉનાળાના સમયે પીડાદાયક હોય છે. એકાંતરાથી માંડી પંદર દિવસે પાણી આ કાળઝાળ ઉનાળામાં મળે છે. આવી જ પરિસ્થિતિ હળવદ તાલુકાના વિહોતનગર ગામની છે ત્યાંની પ્રજાને છેલ્લા પંદર દિવસથી ગામમાં પીવાનું પાણી મળ્યું નથી અને ક્યારે […]

Continue Reading

ગીરસોમનાથ : ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીનાં વ્યવસાયકારોને રાહત પેકેજ આપવા માંગ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરસોમનાથ જીલ્લામાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. હાલમાં કોરોના રોગની મહામારીને લીધે થયેલા લોકડાઉન સબબ સામાજીક તથા ધાર્મિક તમામ શુભ પ્રસંગો રદ્‌ થતા રોજગાર પર ખુબજ માઠી અસર થઈ છે અને આવનાર દિવસોમાં શુભ મુર્હુતો પુરા થઈ જશે એટલે નવુ કામ મળવુ મુશ્કેલ બનશે. શુભ લગ્ન પ્રસંગો જ અમારા વ્યવસાયનો […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં ૨૪૪૧૬ વ્યક્તિઓનું હોમ કોરોન્ટાઇન પૂર્ણ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊન વિશ્વમાં કોરોના મહામારીનાં કારણે દેશમાં લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની ચુસ્ત અમલવારી થઇ રહી છે. જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લામાં અન્ય રાજ્ય કે જિલ્લામાંથી આવતા લોકોને ડીસ્ટ્રીક્ટ સર્વેલન્સ ઓફીસર ડો.નીમાવતની રાહબારી હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૭૮૧૬ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા […]

Continue Reading