અમરેલી જિલ્લાના ધારી ચલાલા રોડ નજીક નગરપાલિકાના ઉપપ્રમુખ હિંમત ભાઇની ગાડી સાથે નીલગાય અથડાતા થયો અકસ્માત

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી ધારી ચલાલા નગરપાલિકાના ઉપપ્રમુખ હિંમત ભાઇ વહીવટી કામ માટે બહાર જતા તે દરમિયાન જડપથી નીલગાય રસતા પરથી પસાર થતા કાર ની સાથે અથડાતા થયો અકસ્માત.. નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ ડોંગા તેમજ ચીફ ઓફિસર પાણીના કામ અર્થે ધારી ચલાલા રોડ પર જઈ રહ્યા હતા તે દરમિયાન નડિયાદ અકસ્માત…. અમરેલી જિલ્લાના ધારી ચલાલા રોડ પરથી […]

Continue Reading

નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ મુખ્યમંત્રી રાહત ફંડ માં એક દિવસનો પગાર કુલ 42, 93, 405/- રૂપિયાનો ચેક નર્મદા કલેક્ટરને અર્પણ કર્યો

રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની સરકારના આદેશ અનુસાર નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ મુખ્યમંત્રી રાહતફંડ માં એક દિવસનો પગાર કુલ મળીને 42, 93, 405 રૂપિયાનો ચેક કલેકટર નર્મદાને આપ્યો છે. આ ચેક શિક્ષકો વતિ નર્મદા જિલ્લા શિક્ષણધિકારી ડો.નીપાબેન પટેલે કલેક્ટર મનોજ કોઠારી ને અર્પણ કર્યો હતો. નર્મદા જિલ્લાના કુલ 2815 શિક્ષકોએ પોતાના એક દિવસનો પગાર […]

Continue Reading

નર્મદાના 36 જેટલા સેમ્પલ વડોદરા સયાજી હોસ્પિટલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.

રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની ઉનાળાની ગરમી શરૂ થતાં નર્મદા જિલ્લામાં કફ શરદી ના 137 દર્દીઓ નોંધાયા છે. તાવ ના 46 દર્દીઓ, ઝાડા-ઊલટીના 33 દર્દીઓ નોંધાયા.આજે રાજપીપળા ખાતે એપેડેમીક ઓફીસર ડો. કશ્યપે કોરોના નો સત્તાવાર રિપોર્ટ ની માહિતી આપતા જણાવ્યું છે કે 36 જેટલા સેમ્પલ વડોદરા સયાજી હોસ્પિટલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ […]

Continue Reading

આમોદ તાલુકામાં શ્રમિકો પાસે વતન જવાની ટિકિટના પૈસા વસૂલી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયું…

રિપોર્ટર : મકસુદ પટેલ, આમોદ ગરીબોના ગળા દબાવવામાં આવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ, આમોદ તાલુકામાં રહેતા પરપ્રાંતીયો ને તેમના માદરે વતન પરત મોકલવા ટિકિટના પૈસા વસૂલી તેમનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની પ્રકિયા હાથ ધરાઇ. કોરોના વાયરસ ને લઇ સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાયુ છે ત્યારે આ લોકડાઉનના કારણે પોતાના પેટનો ખાડો પૂરવા આવતા પરપ્રાંતિયો રોજગાર વગર […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં ચેકપોસ્ટ ઉપર પોલીસ સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ તૈનાત…

રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની કોરોના મહામારીને લઈ છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ માટે ના મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં ચોવીસ કલાક પોલીસ સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ તૈનાત છે. અન્ય જિલ્લા કે પરપ્રાંતમાંથી જિલ્લામાં આવતાં દરેક વ્યક્તિના પ્રવેશ ની કાયદેસરતા ચકાસવાની સાથે તેના આરોગ્યની પણ ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે ચેકપોસ્ટ […]

Continue Reading

અમરેલી જિલ્લાના બાબરામાં આવેલ દુકાનો કલેક્ટર સાહેબ અને પ્રાંત અધિકારીના હુકમ મુજબ ખોલવા સૂચના આપવામાં આવી

રિપોર્ટર: ભૂપત સાંખટ સમગ્ર દેશ કોરોના સામે જઝુંબી રહ્યો છે. ત્યારે ગુજરાત માં ઝોમ પ્રમાણે વહેંચવા માં આવેલ છે. ગુજરાત મા જે જિલ્લાઓ માં વધારે કેસો છે અને દિવસે ને દિવસે કેસોમા વધારો થઇ રહ્યો છે તે જિલ્લા ને રેડ ઝોનમા સમાવેશ કરવામાં આવેલ છે તેમજ જે જિલ્લાઓ માં કેસો તો છે પણ કેસો મા […]

Continue Reading

છોટાઉદેપુર: કવાટ તાલુકામાં ૧૦૮ ઈમરજન્સી સેવા પર પાઈલોટ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિએ રક્તદાન કરી મહિલાનો જીવ બચાવ્યો

રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ચીલીયાવાટ ગામના એક મહિલાને બ્લડની જરૂર પડતા પરિવારમાંથી કોઈ પણ બ્લડ ડોનેટ કરવા તૈયાર ન હતા ત્યારે આ વાતની જાણ ૧૦૮ ઈમરજન્સી સેવા પર પાઈલોટ તરીકે ફરજ બજાવતા મોહસીન ખાન પઠાણ ને પડતા તરત જ દર્દીના સગા મનીષ ભાઈનો સંપર્ક કરી હિન્દુ બ્લડ બેન્ક સંગમ […]

Continue Reading

ગીરસોમનાથ: વેપારી પર ગ્રાહક દ્વારા ઘાતક હુમલો…

રિપોર્ટર:- પાયલ બાંભણીયા, ઊના ગીરસોમનાથ જિલ્લાના ભાલકા ખાતે એક વેપારીએ જુના ગ્રાહક ને બીડી ની ઝૂડી ના આપતા ખેલાયો ખૂની ખેલ. પ્રવીણ ભાઈ નામના ગ્રાહકે રમેશ ભાઈ નામના વેપારી પાસે સાંજના સમયે જ્યારે બીડી ની ઝૂડી માંગી ત્યારે વેપારીએ બીડી ન આપતા પ્રવિણ નામના ગ્રાહક અને તેના પુત્રએ તલવાર લાવી અને વેપારી ઉપર હુમલો કર્યો […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનથી ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી

રિપોર્ટર :ભૂપત સાંખટ,અમરેલી સમગ્ર દેશમાં કોરા ના વાયરસ થી ચિંતા તુર છે ત્યારે અમરેલી જિલ્લાના તાલુકાઓમાં ખાસ કરીને ચણાની ખેતી કરતા ખેડૂતો ને મુશ્કેલી ના પડે તે માટે ટેકાના ભાવમાં ખરીદી ચાલુ કરવામાં આવી છે આજ રોજ માર્કેટ યાર્ડ-રાજુલામાં માન દિલીપભાઈ સંઘાણી નાં માર્ગદર્શન થી ટેકાનાં ભાવે ચણા ની ખરીદી ચાલું કરવામાં આવેલ જેમાં માન […]

Continue Reading

આજે કોરોના મુક્ત બન્યો નર્મદા જિલ્લો…

રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોના રિકવરીરેટ 100 ટકા થયો. 12 દર્દીમાં છેલ્લા પોઝિટિવ ભદામ ગામની મહિલા શ્રેયાબેન પટેલને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપતા મેડિકલ સ્ટાફે તાળીઓથી તેને વધાવી આરોગ્યવાન માં બેસાડી તેને ઘરે પહોંચાડતા ગ્રામજનોએ તેનું સ્વાગત કર્યું. અત્યાર સુધીમાં 1100 ટેસ્ટ કરાયા 12 સિવાયના તમામ નો રિપોર્ટ નેગેટિવ, ડો. કશ્યપ. નર્મદા […]

Continue Reading