કાલોલના ૩૬૬ જેટલા શ્રમિકો ને વહીવટી તંત્ર દ્વારા પોતાના વતન મોકલવામાં આવ્યા.

બિહાર અને ઉત્તરપ્રદેશની સરકારએ ગુજરાતમાં રહેતા પોતાના રાજ્યના નાગરિકો ને જે તે રાજ્યમાં પરત લેવામાં સંમતિ દર્શાવતા હોય ગુજરાત રાજ્ય માંથી ઉપરાંત પ્રાંત ના શ્રમિકો ને ચોક્કસ પરમીટ ના આધારે સ્પેશ્યલ ટ્રેનો દ્વારા પોતાના વતન પરત મોકલવા ની વ્યવસ્થા કરેલ છે. રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉત્તરપ્રદેશના શ્રમજીવીઓને સ્પેશ્યલ ટ્રેન દ્વારા ગોધરા થી ઉત્તરપ્રદેશ ના કાસગંજ […]

Continue Reading

વડતાલ મંદિરના ઉપક્રમે આમોદના શ્રીકોઠી ગામે શાકભાજી સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ

રિપોર્ટર. મકસુદ પટેલ.આમોદ આઠસો માણસોની વસ્તી ધરાવતા આમોદ તાલુકાના ખોબા જેવડા શ્રીકોઠી ગામે વડતાલ ગાદીના પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામી:કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજી, સદગુરુ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી, ડૉ.સંતવલ્લભદાસજી વગેરેની પ્રેરણાથી ગરીબ આદિવાસી પરિવારો, જરૂરિયાતમંદોને શાકભાજીની કીટો તથા મરીમસાલાની કીટોનું વિતરણ નાહીયેર ગુરુકૂળવાળા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી તથા ગામના સરપંચ હિતેશભાઇ કનુભાઇ પટેલ આગેવાનો અને યુવા […]

Continue Reading

હીરો મોટો કોર્પ દ્વારા કરેલ કીટના વિતરણ બાબત આજે મામલતદાર કચેરીમાં લોકોની ભીડ…

લોકડાઉનમાં મામલતદાર કચેરીમાં હીરો મોટો કોર્પ દ્વારા અનાજ કરિયાણાની ગત રોજ જરૂરિયાતમંદ લોકોને ૨૭ કિલોની ૨૫૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત આજ રોજ અમુક જરિયાતમંદ લોકોની ભીડ મામલતદાર કચેરીમાં જામી હતી લોકોમાં આ મુદ્દે અસમંજસ ઉભી થઇ હતી અને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનો પણ ભંગ જોવા મળ્યો હતો. હીરો મોટો કોર્પના એચ.આર.ડી મેનેજર સંજય […]

Continue Reading

અમરેલી: કેબિનેટ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ લીધી અમરેલી જિલ્લાના ધારી તાલુકાની મુલાકાત

રિપોર્ટર: ભૂપત સાંખટ અમરેલી આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અમરેલી જિલ્લાના ધારી તાલુકામા પધારેલ, બાદમાં મંત્રીશ્રી ધારી તાલુકા ભાજપ પ્રમુખ અને સરપંચ જીતુભાઈ જોષી સાથે ચાલતા રાહત રસોડાની મુલાકાતે પણ ગયા હતા. ત્યાંરે જીતુભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકર્તા દ્વારા ઘરે ઘરે જઈને જમાડવાની સેવાકીય પ્રવ્રુતિઓ કરવામાં આવી રહી છે. ઘરે ઘરે જઈને […]

Continue Reading

સુરત: ઝારખંડ, યુપીના 50 કામદારોએ વતન જવા નહિ મળતા મુંડન કરાઈ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું…

સરકારી તંત્ર દ્વારા લોકડાઉન અંતર્ગત ત્રણ રાજ્યના કામદારોને વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યારે યુપી, બિહાર અને ઝારખંડના કામદારો માટે હજી સુધી સરકાર દ્વારા કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. જેથી પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારમાં રહેતા અંદાજે 50 જેટલા કામદારોએ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ કરવાની સાથે સ્થાનિક રાજકીય નેતાઓ […]

Continue Reading