બનાસકાંઠા: દિયોદર ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો.

ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર આજે 14 દિયોદર મત વિભાગમાં નાયબ કલેકટર એમ.કે.દેસાઈના કચેરી દિયોદરની સૂચના થી સેકટર ઓફિસર બી.એ.રાઠોડ,તેમજ એ.ટી.જોષી, તેમજ જામાભાઈ પટેલ એ આજે છેલ્લા દિવસે દરેક બુથ પર જઈ રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં મતદારયાદી સુધારણા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે આજે છેલ્લા દિવસે પણ દરેક બુથ પર સોશિયલ ડિસ્ટન્સ […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં કતલ કરવાના ઇરાદે લઇ જવાતા ૧૧ ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસને મળી સફળતા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ વેરાવળ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશને કતલખાને લઇ જવાતા હોય બાતમીને આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમારએ ટીમ સહીત સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી […]

Continue Reading

રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યુવાનોને પ્રોત્સાહન અપાશે.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકાર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ માં આવતા ગુજરાતનાં મુળ વતની હોય તેવા યુવાઓએ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદમાં કમોસમી વરસાદ બાદ આજે વહેલી પરોઢે ધુમ્મસ છવાઈ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી ગયો ત્યારબાદ આજે વહેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે. થોડા દિવસથી શિયાળાની ઋતુએ જમાવટ કરી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં વરસાદી માવઠું આવ્યું હતું. ત્યારે હવે ફરી મોરબીમાં હવામાનના રંગ બદલાયા છે. આજે વ્હેલી સવારે […]

Continue Reading

બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો ૪ લોકોને ઈજાઓ પહોંચી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે 2 ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો જેમા ૪ લોકોને‌ ગંભીર ઈજાઓ પહોંચી હતી નાનજીભાઈ બેચરભાઈ ચૌહાણ ઉ.વ. ૭૦ રહે.‌ ચમારડી અને ઘનશ્યામભાઈ શંભુભાઈ પરમાર ઉ.વ.૩૦ ગમાપીપળીયા, નેહાબેન ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૨૫ ગમાપીપળીયા, મીહીર ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૫ ગમાપીપળીયા બધાને ઈજાઓ પહોંચી હતી ત્યારે 108 દ્વારા સારવાર માટે તેમને […]

Continue Reading

ભારત બંધના સમર્થન‌માં હળવદ કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર ઉતર્યા : પોલીસે 7ની કરી અટકાયત

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સમગ્ર ભારતમાં કૃષિ કાયદો રદ કરવા મામલે આજે ભારત બંધનું એલાન હોવાથી મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી જતા પોલીસે સાત જેટલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એ.દેકાવાડીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે ભારત બંધના સમૅથનમા […]

Continue Reading

માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના હોમગાર્ડ યુનિટ દ્વારા ગતરોજ હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા કમાન્ડિંગ ઓફીસ સોરઠીયાની આગેવાની માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ હોમગાર્ડ યુનિટ દ્વારા કોવિડ 19 અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર બેનરો લગાડી […]

Continue Reading

અમદાવાદથી કચ્છ જતી એમ્બ્યુલન્સ પલટી મારી, ત્રણના મૃત્યુથી અરેરાટી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ધનાળા ગામના પાટિયા પાસે નજીક મોડી રાત્રીના કચ્છ જતી એમ્બ્યુલન્સનો ગમ્ખવાર અકસ્માત થયો હતો જે અકસ્માતમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા […]

Continue Reading

હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતો ૨૦ વર્ષના યુવાન કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મૂળ એમપીના હાલ હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતા અને પાણીપુરી નો વ્યવસાય કરીને પરીવારનું ગુજરાન ચલાવતા ૨૦ વર્ષ નો યુવાન અરૂણ અતરશીગ પાલ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સુનિલ નગર સોસાયટી ‌મા ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું બનાવ ની જાણ પરિવારજનો થતાં તેને હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાયો હતો અને ફરજ […]

Continue Reading

મોરબી: હળવદમાં વૈજનાથ ચોકડી પાસે લાખોના ખર્ચે બનાવેલ સીનીયર સીટીઝન પાર્ક જાળવણીના અભાવે ખરાબ હાલતમાં..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરમા ચોકડી પાસે નગરપાલિકા દ્વારા વૈજનાથ મંદિર પાસે સિનિયર સીટીઝનો માટે 52 લાખના ખર્ચે સીનીયર સીટીઝન પાર્ક તૈયાર કરેલ છે જેમા નાના બાળકો માટે હીંચકા,ફુવારા તેમજ બેસવા માટે બાંકડા વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ છે પરંતુ તંત્રની બેદરકારીના લીધે આ બેફામ હાલતમાં છે અને સાથે રાત્રિ દરમ્યાન અસામાજિક તત્વોનો અડો થઈ ગયેલ […]

Continue Reading