હિંમતનગરમાં હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ટ્રેકટરનો મેગા ડીલીવરી કેમ્પ અને ખેડૂત સ્નેહ સંમેલન યોજાયો..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર સ્થિત એસ્કોર્ટસ કંપનીના ફાર્મટેક અને સ્ટીલ ટ્રેકટરના ઓથોરાઈઝ ડીલર હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં ટ્રેકટરનો મેઘા ડીલીવરી કેમ્પ તથા ખેડૂતો માટે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ઉપસ્થિત ખેડૂતોને ફાર્મટેક કંપનીના અભિષેખસિંગ,હેમલ પટેલ, પશાભાઈ રબારી, અગવાન ટીવીએસના માલિક ઈસ્લામભાઈ લુહાર,હિન્દુસ્તાન એગ્રોના અસિફભાઈ તથા ઈમ્તીયાઝભાઈ લુહારની ઉપસ્થિતિમાં ટ્રેક્ટરના ઉપયોગ અંગે માર્ગદર્શન […]

Continue Reading

હિંમતનગર તાલુકાના લિખિ ગામે સરસ્વતી ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… જેમાં કાર્યક્રમના અધ્યક્ષ કુ.કૌશલ્યા કુંવરબા(પ્રદેશ ઉપાધ્યક્ષ) અને અતિથિ વિશેષ રાજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા..લિખિ ગામના સરપંચને ગ્રામજનો અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ1થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ અને ગામના અન્ય ક્ષેત્રે કામ કરતા વ્યક્તિઓનું શિલ્ડ આપી સન્માન કરવામા આવ્યું હતું..આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સરસ્વતી ગ્રુપેખૂબ મહેનત […]

Continue Reading

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા પી.એસ.આઈ શ્રીમતી પી.ડી.ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા ઇલોલ પાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 કરોડ જનતાને કોવિડ વેકસીનેસન આપી..મેળવેલ વૈશ્વિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે ઇલોલ પાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર મીનાઝબેન ઝાંખ વાલા તેમજ સ્ટાફ ને કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યુંસ્ટાફ દ્વારા રંગોળી બનાવી કોરોના વેક્સીનની થીમ બનાવવામાં આવી હતી.

Continue Reading

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે મરછર જન્ય રોગચાળો અટકાવવા માટે દવા છાંટવામાં આવી.

રીપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા તાલુકા આરોગ્ય અધિકારીની સુચનાથી ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર મીનાઝબેન ઝાંખવાલાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સુપરવાઈઝર ગૌતમભાઈ વાળંદ દેખરેખ હેઠળ ઇલોલ ગામમાં પાણી જમા થયું..તે જગ્યાએ તેમજ ગામના દરેક એરિયામાં ઓઈલિંગ તેમજ દવાનો છટકાવ ની કામગીરી કરવામાં આવી હતી..ઇલોલ ગામમાં ઘરે ઘરે ફોગીગની કામગીરી કરવામાં આવી જેમાં ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફે કામગીરી […]

Continue Reading

ચાંદરણી ગામ ખાતે સ્વાંગિયાજી માતાજીનો ૨૫ મો ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ચાંદરણી ગામ ખાતે ભાટી સમાજના કુળદેવી સ્વાંગિયાજી માતાજીનું મંદિરમાં ૨૫ વર્ષ થી પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે.ગુજરાત ભર માથી ભાટી સમાજના પરિવાર અહી દર્શનાર્થે આવે છે.. પાટોત્સવ કાર્યક્રમ દરમ્યાન રાજપૂત સમાજ મા જેમને નોકરી કે રાજકીય ક્ષેત્રમા વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય તથા વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, ભાટી સમાજના […]

Continue Reading

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મુદ્દામાલ સહીત એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

રીપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, સાબરકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે આપેલી સુચના અન્વયે એમ.ડી.ચંપાવત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.પી.રાવ, એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા આ.હે.કો. સનતકુમાર તથા આ.પો.કો વિજયભાઇ તથા આ.પો.કો પ્રકાશભાઇ તથા અ.પો.કો. વિજયસિંહ તથા […]

Continue Reading

-ઇડર શહેરમાં સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના મહામારી વચ્ચે ઇદે મિલાદ પર્વની મુસ્લિમ સમાજે સાદગીથી ઉજવણી કરી

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માહીઉર લબી નાં પહેલા ચાંદે ઇડર શહેરમાં મન્સૂરી મઝીદ ટાવર રોડ ભૂતિયા પુલ મોટા કસબા પાંચ હાટડીયા અને મદની સોસાયટી તથા મુસ્લિમ બિરાદરોનાં ધરે ધરે ગલી મહોલ્લાઓ રોષનીથી જગમગી ઉઠ્યા હતા..ઇદે મિલાદ પર્વ પર મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢી ઇદે મિલાદની […]

Continue Reading

ઇડર તથા જાદર પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો સાથે મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનના બે કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા…

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગુજર સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવાની અસરકારક કામગીરીના આદેશ મુજબ પો.ઇન્સ. એમ.ડી.ચંપાવત એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.યુ.મુરીમાં એલ.સી.બી.તથા આ.પો.કો.રાજેશકુમાર તથા આ.પો.કો.નિરીલકુમાર તથા અ.પો.કો,ગોપાલભાઇ તથા અ.પો.કો મીતરાજસિંહ તથા આ.પો.કો અનીરૂધ્ધસિંહ સ્ટાફ સહીત ના માણસો ઇડર પો.સ્ટે […]

Continue Reading

પ્રાંતિજ તાલુકામાં આવેલા ગેડ ગામના ખેતરમાં આશરે 10 ફૂટ અજગર જોવા મળ્યો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા ખેડૂત દ્વારા આ અજગરને જોતા ગામના અન્ય નાગરિકો દ્વારા સાવચેતી થી પકડી જંગલમાં છોડી મુકાયો હતો.મહેન્દ્રસિંહ નેનસિંહ રાઠોડના ખેતરમા અજગર આવી જતા ગામલોકો દોડી આવ્યા હતા. જીવદયા પ્રેમી દ્વારા પકડી જંગલ વિસ્તારમા છોડી મુકાયો.. દિન પ્રતિદિન પહાડી વિસ્તારોમાં અજગર ની બોલબાલા.વધવા માડી ત્યારે આજરોજ પ્રાંતિજ તાલુકાના ગેડ ગામના ખેડૂત મહેન્દ્રસિંહ નેનસિંહ રાઠોડના […]

Continue Reading

હિંમતનગર તાલુકા પાસે આવેલા પ્રેમપુર ગામે માતાજી ની અનોખી આરતી કરાઈ..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામા આવેલા રમણીય ગામ એવા પ્રેમપુરમા “મા” અંબા માતાજીના ચોકમામાતાજી ની આરતી 1001 દિવાની ભુદેવ દ્વારા કરવામાં આવતા આજુબાજુના માઇભક્તો મા આનેરો આનંદ જોવા મળ્યો હતો..પ્રેમપુર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા અને યુવક તેમજ દરેક સમાજના આગેવાનો મહિલા મંડળો દ્વારા પૂરો સાથ સહકાર આપવમાં આવ્યો હતો..અહીંયા જગદંબા આરાસુર વાળી અંબા […]

Continue Reading