પાટણ : રાધનપુર ખાતે નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી,વધુ એક માયનોર કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં.
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર ખાતે નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી. વધુ એક માયનોર કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં. પાંચ વરસ થી તૂટેલી રંગપુર માયનોર કેનાલમાં પાણી છોડતા ખેતરોમાં પાણી ભરાયાં.. ભીલોટની સીમમાં કેનાલ તૂટી હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કર્યા વગર પાણી છોડ્વામાં આવ્યું.. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ભિલોટના ખેડૂતોએ કરેલ અડદના […]
Continue Reading