પાટણ : રાધનપુર ખાતે નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી,વધુ એક માયનોર કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર ખાતે નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી. વધુ એક માયનોર કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં. પાંચ વરસ થી તૂટેલી રંગપુર માયનોર કેનાલમાં પાણી છોડતા ખેતરોમાં પાણી ભરાયાં.. ભીલોટની સીમમાં કેનાલ તૂટી હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કર્યા વગર પાણી છોડ્વામાં આવ્યું.. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ભિલોટના ખેડૂતોએ કરેલ અડદના […]

Continue Reading

પાટણ ચાણસ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ આજરોજ ચાણસ્મા જી .આઈ. ડી.સી ખાતે ચાણસ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પ્રદેશ સમિતિ એ નીમેલ ત્રણ નિરીક્ષકો પૈકી એક કલોલ ના કોંગ્રેસ ના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, પ્રદેશ નિરીક્ષક તરીકે શ્રી વિજયભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ રહેવર ની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ સંવાદ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસ […]

Continue Reading

પાટણ: સિદ્ધપુર શહેર કોંગ્રેસના પ્રમુખ પદે અમરસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા તેમજ સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાની હેઠળ સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ માં અમરસિંહ લાલાજી ઠાકોર ની પ્રમુખ પદે વરણી કરવામાં આવી સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા એ પોતાની જવાબદારીઓ માંથી મુક્ત થવા તેમજ નવનિર્મિત પ્રમુખ ને સાથ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલની મુલાકાત લેતા નાયબ કલેકટર.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ફાયર ફાઈટરની ટીમ સાથે રાધનપુરના નાયબ કલેકટર સાહેબએ મુલાકાત લઈ ફાયર ના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું અને કોરોના વાયરસના દર્દીઓના વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું જેમાં રાધનપુર નાયબ કલેકટર દલપત ભાઈ ટાંક અને તાલુકા હેલ્થ ઓફિસર ઠક્કર સાહેબ અને રાધનપુર નગરપાલિકાનો ફાયર ફાઈટરનો સ્ટાફ મળી ને […]

Continue Reading

પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે નિર્માણાધિન સહસ્ત્ર તરૂવન ખાતે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ તા.૦૫ ઓગષ્ટના રોજ અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ ખાતે મંદિરના શિલાન્યાસ પ્રસંગે પાટણમાં પવિત્ર પીપળાના વૃક્ષોનું મહાનુભાવો દ્વારા વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું ભુમિપૂજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજના શુભ અવસર પર પાટણ ખાતે પવિત્ર પીપળાના વૃક્ષોનું આખું વન તૈયાર કરવામાં આવી […]

Continue Reading

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન વારાહી દ્વારા ‘ધ સક્સેશ સ્ટોરી ઓફ સાંતલપુર નામના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ આ કાર્યક્રમમાં સાંતલપુર તાલુકાના સફળ શિક્ષકોની સફળતાની કહાની એમના જ મુખેથી સોભળવા ના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સાંતલપુર તાલુકાના ઉત્કૃષ્ઠ શિક્ષકોઓને પડેલ મુશ્કેલીઓ,તેમના અવનવા વિચારો,શાળાના વિકાસમાં તેમની ભાગીદારી બાળકોની પ્રગતિ અને તેમને પ્રોત્સાહિત કરવા તેમને કરેલા પ્રયત્નો અને તેમની શાળા વિશેની વાત રજૂ કરી હતી.આ કાર્યક્રમ થી તાલુકાના શિક્ષકોનો […]

Continue Reading

પાટણ: રાધનપુર કોલેજ માં ફી વધારા સામે વિધાર્થીઓ આમરણાંત ઉપવાસ પર બેઠા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુરમાં અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી લો કોલેજમાં ફી વધારો કરવામાં આવતા વિધાર્થી ઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં કોલેજ પ્રશાસન દ્વારા વધારવામાં આવેલ ફી નો નિર્ણય અયોગ્ય હોવાનો અને ફી વધારા ના નિર્ણય થી વિધાર્થી અને વાલીઓને પડતાં પર પાટું સમાન હોવાનું એબિવિપીના કાર્યકરોએ જણાવ્યું હતું. લો […]

Continue Reading

પાટણના સિધ્ધપુરમાં આવેલ હજાર વર્ષ જૂનું બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સરસ્વતી નદીના સામા તટે સ્વયંભૂ શિવલિંગ આવેલું છે.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ શિવપુરાણમાં અને અન્ય પુરાણોમાં જેનો ઉલ્લેખ છે એવું બ્રહ્મદેવતા નિર્મિત સરસ્વતી નદીના સામા તટે સ્વયંભૂ શિવલિંગ છે બ્રહ્માંડેશ્વર મહાદેવ. કહેવાય છે કે બ્રહ્માજી અશ્વમેઘ યજ્ઞ કરવા માટે ધાર્મિક નગરી શ્રીસ્થળની પ્રદક્ષિણા કરવા સરસ્વતી તટે આવ્યા હતા. સામેના તટેથી પ્રદક્ષિણા શરૂ કરવા ઇચ્છતા બ્રહ્માજી નદીના સામે તટે આવી ત્યાં દેવાધિદેવ મહાદેવની ઘોર તપસ્યા […]

Continue Reading

પાટણ: કોરોનાને લઈ કવાડિયાઓમાં આવી ઓટ.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પવિત્ર સરસ્વતી નદીનું જળ લેવા માટે આજુબાજુના ના ગામો ના શિવાલયોમાંથી કાવડિયાઓ આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના નું ગ્રહણ કાવડીયા પર પણ લાગ્યું છે અને જૂજ કાવડીયા જળ લેવા કાવડ લઈ ને આવ્યા છે. ઉ.ગુ.ના 450 ગામડાઓ માંથી શિવ મંદિરોમાં જળાભિષેક કરવામાંટે પવિત્ર સરસ્વતીનદિના કિનારે આવેલ સ્વયંભૂ શિવાલયો જેવાકે શ્રીઅરવડેશ્વર […]

Continue Reading

પાટણ: સમી તાલુકાના નાના જોરાવરપુરા ગામની માયનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ એકબાજુ ખરીફ પાકને બચાવવા કેનાલના પાણીની તાતી જરૂર છે.ત્યારે બીજીબાજુ તે જ કેનાલનું પાણી ખરીફ પાક પર ફરીવળતા પાકને નુકશાન થઇ રહ્યું છે.સમી તાલુકાના નાના જોરાવરપુરા ગામની માયનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરીવળતા એરંડા પાકમાં પાણી ઘુસ્યા છે જેને લઈને નુક્શાનની સ્થિતિ ઉભી થઇ છે .. આમ તો પાટણ જિલ્લામાં ખરીફ […]

Continue Reading